Book Title: Buddhiprabha 1911 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૧૮૧ લુગડાં અપાય તે ડીક, એટલે મધુ કામ પતશે, ખટએ સ્વાર્થ સાધના કરી. " “ ભલે લે, પણ મખજી ! સરત યાદ રાખજે કે તારૂ કામ દઇને દુઃખમાં નાંખવાનું નથી પણ દુ:ખમાંથી મુક્ત કરવાનુ છે એટલે પરમાથ કરવાના છે. એમ કહી દેવકુમારે પોતાનાં લુગડાં મખજીને આપ્યાં, સાથે પારિતોષિક તરીકે એક રનડિત વીંટી પણ આપી. 23 મહારાજ પણ યાદ રાખો કે આપ રવીવારે કાઇના હાથનુ પાણી સુદ્ધાંત ન પીશે. ’ મુખએ સાવધાન રહેવા સૂચના કરી. આ ખરી વાત છે ? ” “ અરેરે ! આ શું માતાને સુયુ, મખ” શું દેવકુમાર વિશ્રમમાં પડ્યા. t “ મહારાજ વિશ્વાસ ન આવતા હાય તો રવિવારે ખબર પડશે, મખર્જીએ કહ્યું. રવિવારે શાની ખબર પડવાની છે. શું કહે છે કે વળી. જયમાલા આવીને મેલી. ( અપૂર્ણ ) ૩ 13 (4 ૧ સવારમાં ઊઠી દેવગુરૂનુ રમરણ કરવું. आवश्यक. बोल (લે॰ આ મારામાં ખેમચંદ મુ. સાણુંદ ) 31 ' દરાજ વ્યવહારમાં બધા સમય ન ગાળવા પણુ ધર્મકાર્યમાં અમુક સમયને નિયમ રાખવા. તીર્થંકરાનાં ત્રા સાચાં છે, તેમ માવુ પણ ઉત્પન્ન ભાષણ કરવું નહિ. ઉત્ર ભાષણ કરવુ' તે મહાન પાપ છે. કદાપી આશય ન સમજાય તે ગુરૂ પાસેથી જાણી લેવા. ૪ દુર્ગંા તરક લક્ષ ન આપવું પણું ગુણા તરફ લક્ષ આપી જીણુગ્રાહી થવા પ્રયઃન કરવા. ૫ દુશ્મન ઉપર પણું ખરાબ ભાવના ન ભાવવી પણ તેનું ધ્યેય થાય તેમ કરવુ. રાગ દ્વેષના વિચારે તરફ દષ્ટિ ન આપતાં આત્મ ભગવાનનું સ્મર કરવાની ટેવ પાડવી.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42