Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay Author(s): Motilal Narottamdas Kapadia Publisher: Motilal Narottamdas Kapadia View full book textPage 6
________________ * E નિવેદન. TAT 'TTER કામરાગથી અંધ થયેલા સ્ત્રી તથા પુરૂષે માતા, પુત્રી, બેન, પુત્ર, ભાઈ વિગેરેનાં સગપણને પણ નહી ગણકારતાં પિતાની દુષ્ટ વાંછના તૃપ્ત કરવા તેમની સાથે પશુઓની જેમ અવિવેક પણાને લીધે ક્રિડા કરી વિલાસમાં આનંદ માને છે, તે વિષે અઢાર નાતરાને પ્રબંધ વિખ્યાત છે તે આ પુસ્તકમાં આપુ છું. તથા તેની ઉપરથી બોતેર નાતને પ્રબંધ ઉત્પન્ન થાય છે, તે તથા અઢાર નાતરાની સંઝાય છે શ્રી હેત વિજ્યજી મહારાજે બનાવેલ છે તે પણ આ શોધ કરી પાછળનાં ભાગમાં આપેલ છે. - આ પુસ્તકમાં જે કાંઈ અશુદ્ધિ જણાય તેને માટે મા ચાહુ છું. લી. મેતીલાલ. , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24