Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay Author(s): Motilal Narottamdas Kapadia Publisher: Motilal Narottamdas Kapadia View full book textPage 9
________________ માટે અનેક પ્રકારના કરીયાણા લઈને મથુરાનગરી ગયે. અનુક્રમે કેટલેક દીવસે ત્યાં પેલી કુબેરસેના વેશ્યાની સાથેજ તેને સંબંધ થયો. અને તેની સાથે સુખભેગ ભેગવતા તેનાથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે. અહિં કુબેરદત્તાએ વિષયથી વિરકત થઈને જૈન દીક્ષા લીધી. ઉગ્ર તપસ્યા કરતાં તેને અવધી જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તેણીએ જ્ઞાનના ઉપગથી કુબેરદત્તને માતાની સાથે વિલાસ કરતો જો. તેને પ્રતિ બેધ કરવા માટે તે સાધવી મથુરાનગરીમાં આવ્યા, અને તેનાં ઘરની નજીક આવેલા એક ઉપાશ્રયમાં નિવાસ કર્યો. ત્યાં રહીને તેણીએ ધર્મ દેશના આપી. એક વખત તે વેશ્યાને પુત્ર પારણામાં સુતે સુતો રેતે હતે. તેને સાધ્વી હલરાવતાં ( હીંચકા નાખતા) આ પ્રમાણે હાલરડા ગાવા લાગી. “હે વત્સ! રે નહીં. તું મારે ભાઈ થાય છે, પુત્ર થાય છે, દીયર થાય છે, ભત્રીજે થાય છે, કાકે થાય છે, અને પુત્રને પુત્ર થાય છે. તે બાળક ! જે તારે પીતા છે. તે મારે સહેદર બંધુ થાય છે, પીતા થાય છે, પીતામહ થાય છે, સ્વામી થાય છે, પુત્ર થાય છે અને સાસરે થાય છે. હે બાળક ! જે તારી માતા છે તે મારી માતા થાય છે, મારા પોતાની માતા થાય છે, ભેજાઈ થાય છે, વહુ થાય છે, સાસુ થાય છે અને સપત્ની થાય છે " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24