Book Title: Botter Natarano Prabandh tatha Teni Sazzay
Author(s): Motilal Narottamdas Kapadia
Publisher: Motilal Narottamdas Kapadia

View full book text
Previous | Next

Page 8
________________ જળ તરંગોનો પ્રવાહ સાથે તણાતી તણાતી તે પટી સોયપુર સમીપે આવી. ત્યાં કેઈ બે શ્રેણી ગ્રહસ્થાએ તે પિટી ગ્રહણ કરી. અને તે બાળકોને બંને છીએ પિતાના પુત્ર તથા પુત્રીપણે રાખીને મિટા કર્યો. અનુક્રમે જ્યારે તેઓ ચીવન વયને પ્રાપ્ત થયા ત્યારે તે બંનેને પરસ્પર ય જાણું તેમને મોટા ઉત્સવથી વિવાહ કર્યો, અને એ દંપતી પરસ્પર નેહથી રહેવા લાગ્યા એક વખત બને જણ સેગઠાબા જી રમતા હતા, તેવામાં કુબેરદત્તનાં કારમાંથી પેલી નામાંકીત મુદ્રા નીકળીને કુબેરદત્તાના ઉસંગમાં પડી. તે લઈને જોતાં કુબેરદત્તા નિચારમાં પધ, અને બોલી કે-“આ બંને સુદ્રીક આકૃતિ વિશેરેથી સરખી છે. તેથી એમ જણાય છે કે આપણે બંને સહેદર (યુગલીક) હઈશું. પરંતુ દેવગે આપણે વિવાહ થઈ ગયે 'છે” તે પછી બન્નેએ જઈને પોત પોતાની માતાને પુછયું. ત્યારે માતાએ તેમને પૂર્વ વૃતાંત જણાગે તે સાંભળી અને બેલ્યા કે-“હે માતા ! તમે આવું અકૃત્ય કેમ કર્યું.?” માતા બેલી કે-વત્સો ! હજુ તમારે માત્ર પ્રાણી ગ્રહણ થયું છે. બીજું કાંઈ પાપ થયું નથી, તેથી એ સંબંધ ત્યજી ધો. અને કુબેરદત્તને કહ્યું કે-તે વ્યાપાર કરવા માટે પરદેશ જવા ઈચ્છે છે તે હાલ પરદેશ જા ત્યાંથી ક્ષેમકુશળ પાછો આવ્યા પછી તારે બીજી સ્ત્રીની સાથે વિવાહ કરીશું. તે સાંભળી કુબેરદત્તાને પિતાની બેન ગણ અને પોતે વેચવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24