Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 172
________________ .. ચિત્ર ૮ શ્રી અમીઝરા પાર્શ્વનાથજીઃ આ પ્રતિમાજી શત્રુંજય પર હાથ તરકેના ઊંચાણુ ભાગમાંનાં એક દેરાસરમાં બિરાજમાન છે. ધ્યાન ધરવાનો અમૂo અવસર આ પુસ્તકના લેખકને કેટલીયે વાર દરેક પ્રવાસીને એકાદ વખત આ પ્રતિમાજી સન્મુખ બેસીને ચિત્ર પ્લેટ ૨૩ ભારતનાં જૈન તીર્થો વાણુ પાળમાં પેસતાં જમણા આ પ્રતિમાજીની સન્મુખ બેસીને પ્રાપ્ત થયો છે અને શત્રુંજમના ધ્યાન ધરવાની સામખ્ય છે, ચિત્ર ૪૯ શ્રી મહાવીરસ્વામીઃ આ પ્રતિમાજી તીર્થાધિરાજ શ્રી સત્રુંજયના મૂળ નાયકના દેરાસરની અંદર પેસતાં ડાબા હાથ તરકના દરવાજાની બાજુમાં એક નાના ગોખલામાં બિરાજમાન છે. આ પ્રતિમાજી પીળાં વર્ષોનાં છે અને બહુ જ ચમત્કરિક છે. ચિત્ર ૫૦ શ્રી પાર્શ્વનાથઃ શત્રુંજય પર આવેલી બાલાબાદ મોદીની ટૂંકમાં પૈસનાં ડાબા હાથ તરફ એક દેરાસર છે અને તે દેરાસરના ગભારાની બહારના ભાગમાં જમણી અને ડાબી બાજુએ એકૈક ગોખલે સુંદર કારીગરીવાળા છે. જે જોનાં જ આબુ પર્વત પરના દેરાણીન્દ્રાણીનો ગાળતા યાદ ખાવે છે. આવા એક ગોખન્નાની અંદર આ પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજી તારા અથવા ઓગણીસમા સૈકાનાં લાગે અને ગેખલાનું કોતરકામ વ્યા, તેરમા સૈકાનું માગે છે. સંભવ છે કે આ ગેાખલાનાં કોતરકામ કામ થી લાવીને અહીં ગાવવામાં આવ્યાં હેય. ચિત્ર પ્લેટ ૨૪ ચિત્ર પર્યો. શાંતિનાથઃ તીજીવાર અજય પરની વાળુ યેળમાં પેસતાં જ ડાબા હાથ પરના દેરાસરમાં આ પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. શત્રુંજય પર ચાત્રાએ આવનાર દરેક યાત્રાળુ અહીંચ્યાં ચૈત્યવંદન કરીને જ આગળ રચે છે. આ પ્રતિમાજી બહુજ ભવ્ય અને મનહર છે અને સુંદર સુખ સફેદ ખારમાંથી કોતરેલાં છે. ચિત્ર પર શ્રી આદીશ્વરછઃ શત્રુંજય પર્વત પરથી નવ ટૂંકો પૈકીની સૌથી ઊંચામાં ઊંચી જગ્યાએ આવેલી ચેમુખજીની ટૂંકા નામે ઓળખાતી દૂકના મૂળનાયક તરીકે આ મૂનિ બિરાજમાન છે, આ ટૂંક સદા સામ” નામના બે જન શિયાઓએ બંધાવેલી છે અને તેના ઇતિહાસ રામાંચક છે, પરંતુ વિસ્તારલયથી અત્રે નહિ આપતાં ભવિષ્યમાં ‘શત્રુંજય સર્વસ્વ' નામના પુસ્તકમાં આપવાને મારે વિચાર છે. જ ચિત્ર પ્લેટ ૨૫ ચિત્ર પ૩ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાયજીઃ શત્રુંજય પરની બાલાભાઈ મેર્દીની ટૂંકમાં પેસતાં જમણા હાથ તરના દેરાસરમાં આ પ્રતિમાજી બિરાજમાન છે, પ્રતિમાજીની પલાંઠી નીચેના લેખન સંવત ૧૯૨૧ છે જે સ્પષ્ટ વૈચાય છે. પ્રતિમાજી ઉપરના મસ્તકની કણાઓ બહુ જ સુંદર રીતે તેના શિલ્પાએ પડેલી છે. ચિત્ર પ્લેટ ૨ ચિત્ર પુત્ર શ્રી આદીશ્વરજી: શત્રુંજય પર્વત પર રામપાળમાં પેસતાં જ જમણા હાથ તરફ સુરતના શાહ સોદાગર મીશા શેઠની ટૂંક આવેલી છે. તે ટૂંકના દરવાજામાં પેસતાં જ અનુષ્ટ આવેલા ગગનચુંબી દેરાસરના મધ્ય ભાગમાં મૂળનાયક તરીકે આ મૂર્તિ બિરાજમાન છે. આખાએ શત્રુંજ્ય પરના દેરાસરામાંની જિાત કરતાં આ દેરાસરની નિર્નિનો આરસ બહુ જ સ્વચ્છ અને ટિક નો છે. ચિત્ર ૫૫ શ્રી પુંડરીકસ્વાતી ઉપરાંત દેરાસરની બરાબર સામે જ આવેલા દેરાસરમાં આ મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિના આરસ પશુ ટી જ સ્વચ્છ અને ચક્રવ્યક્તિ છે, "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192