________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૧૫
ચિત્ર ૧૦૪ શ્રી વગૈરસૂરીઃ પાટષ્ણુના પંચાસરા પાર્શ્વનાથના જૈન દેરાસરમાં ગુર્જરેશ્વર મનરાજનું પાલન કરનાર શ્રી શિલગુગુરીના પટ્ટ શિષ્ય શ્રી દેવચંદ્રસૂરીની આ મૂર્તિ બિરાજમાન છે. ચિત્ર ૧૦૫ ગૂર્જરધર વનરાજ પાટણના ઉપરાંત જૈન દેરાસરની ભ્રમતીમાં પેસતાં જા ધીર પુરુષની સુંદર આરસની ઊભી મૂર્તિ આવેલી છે.
આ ત્રણે મૂર્તિ એ ગુજરાતના ઇતિહાસ માટે ઘણી જ ઉપયાગી છે અને ત્રણે સફેદ
આરસની જ છે.
ચિત્ર પ્લેટ ૫૦
ચિત્ર ૧૦૬ મેાતીશા શેઠ અને તેઓશ્રીનાં ધર્મપત્નીઃ શત્રુંજય પર્વત પર આવેલી મેાતીશા શેઠની ટૂંકના બંધાવનાર સુરતના વતની અને મુંબાઈના શાહસાદાગર શેઠ મેાતીશા તથા તેઓશ્રીનાં ધર્મપત્નીની આ સુંદર મૂર્તિ મૂળનાયકના દેરાસરમાં પેસતાં જ જમણી બાજુના દરવાજાની ભાજીના ભાગમાં જ જિનેશ્વરદેવની સામે ભક્તિભરી નંજિલ જોડીને ઊભેલી છે. આ બંને મૂર્તિ ગુજરાતના અને ખાસ કરીને જૈનોના નિાસ માટે ખાસ મહત્ત્વની છે.
:
ચિત્ર ૧૦૭ શ્રાવક શ્રાવિકા તળાજા પર્વત પર આવેલા જૈન દેરાસરના જમણા ગેાખલામાં પલીવાલ ગીય શ્રાવક શ્રાવિકાની સંવત ૧૪૭ના શિલાલેખવાળી ા મૂર્તિ
છે.
ચિત્ર પ્લેટ ૫૧
ચિત્ર ૧૮ શ્રાવક શ્રાવિકા કદંબગિરિના તટીના દેરાસરના મુખ્ય દેરાસરની અમતીમાં પીળા પાષાણની શ્રાવક શ્રાવિકાની આ મૂર્તિ પંદરમા સૈકાના પહેરવેશ રજૂ કરવા માટેના એક સુંદર પુરાવેલ પૂરા પાડે છે,
ચિત્ર ૧૦૯ ધર્મરાજા ઃ શત્રુંજય પર્વત પર આવેલી પાંચ પાંડવની દેરીની બહારની જમણી બાજુએ સલાટાએ પાંચે પાંડવાની સુંદર મૂર્તિ પ્લાસ્ટરની બનાવેલી છે, તે પૈકીની આ મૂર્તિ છે. મધ્યમાં જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડલુ પકડીને ઊભેલા ધર્મરાજા હોય એમ લાગે છે. ધર્મરાજાની જમણી બાજુએ દ્રૌપદી હોય એમ લાગે છે અને ડાબી બાજુએ ચામરધારિણી પરીચારિકા ઊભેલી છે.
ચિત્ર પ્લેટ પર ચિત્ર ૧૧ દેરાસરના પૂર્વમેધનાદ મંડપના સ્તંભલેખ : રાપુરના મુખ્ય જૈન દેરાસરની પૂર્વ દિશાના ભલા પર આ સૈવત ૧૬૫૧ની સાલના લેખ કતરેલા છે. લેખની ઉપરના ભાગમાં એ હાથ જેડીને ખેલી સૂત્રધાર સમાજની મૂર્તિ હોય એમ લાગે છે. આ મેઘનાદ મંડપના પ્રહાર અમદાવાદની પાસે આવેલા ઉસમાનપુરાના રહીશ પારવાડ સારુ રાયમલના પુત્રાએ પેાતાના કુટુંબની હાજરીમાં કરાવ્યાનો આ લેખમાં ઉલ્લેખ છે, “
ન
*(૧) ૮૦ના સંવત ૧૬૧ મ વૈશાલ સુ(૨) ! તે ૧૨ વિને પાસાદિ શ્રી અર્ X(૨) || ત્તઝાળુવિધા [૨] પરમ!( 1| આ ધામ મા શ્રદ્દો(५) ॥ विजयसूरीनामुपदेशेन श्री राम(૬) | વનરે તમામ શ્રી પરિવાર શ્રી(૭) / મż(ર)વાવાવ સનિવર્ચ્યુલા
"Aho Shrutgyanam"