Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦).
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
પૃષ્ઠ
296
160
164
202
48
306
322 668
516
268
456
420
१४.
638 192
428
070
406
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી
या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६
पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः
श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका
श्री धर्मदतसूरि 06080 संजीत राममा
श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
| श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पू. मेघविजयजी गणि 064 | विवेक विलास
सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम्
पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई
पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम्
सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
| सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी
४.
श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1
४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२
४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली
४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य
१४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१
१४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१
१४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२
१४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3
| श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१
१४. पू. कान्तिसागरजी 084 ल्याएR8
१४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश
सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1
श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2
श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन
| सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા
पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
| सं. आचार्य श्री विजयदर्शनसूरिजी
308
128
532
376
374
538
194
192
254
260
238
260
114
910
436
336
४.
230
322
089
114
560
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૮
'ભારતના જૈન તીર્થો અને
તેનું શિલ્પ સ્થાપત્ય
:વ્યસહાયક :
પ.પૂ. શ્રી આરામોદ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂજ્ય સાધ્વીજી શ્રી જીતેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી ઇન્દ્રિયદમાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી આત્મજયાશ્રીજી મ.સા., પૂજ્ય સાધ્વીજી શ્રી મુક્તરત્નાશ્રીજી મ.સા.,
પૂજ્ય સાધ્વીજી શ્રી વિરાગરનાશ્રીજી, પૂજ્ય સાધ્વીજી શ્રી ભક્તિરત્નાશ્રીજી મ.સા.
આદિ ઠાણા-૪ની પ્રેરણાથી શ્રી હરિપુરા જૈન સંઘના જ્ઞાનાખાતાની ઉપજમાંથી
:સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રંથાવલિ ૨૨મું પુષ્પ
ભારતનાં જૈન તીર્થો
અને તેમનું શિપસ્થાપત્ય
- સંપાદક સારાભાઈ મણિલાલ નવાબ
એમ. આર. એ. એસ.(લંડન)
ક
I TRA,
પ્રકાશક -~સારાભાઈ મણિલાલ નવાબ • નાગજીભૂધરની પોળ • અમદાવાદ
વિ. સં. ૧૯૯૮ ઈ.સ. ૧૯૪૨
"Aho Shrutgyanam
Page #6
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસ્વામિત્વના સર્વ હક્ક પ્રકાશને સ્વાધીન છે.
પ્રાપ્તિસ્થાન સારાભાઈ મણિલાલ નવાબ. માંડવીની પોળમાં નાગજીભૂધરની પાળ • અમદાવાદ
બસ પ્રતમાં મર્યાદિત આ આવૃત્તિની આ નકલ - મી છે.
મૂય વીસ રૂપિયા
મુદ્રક • બચુભાઈ રાવત • કુમાર પ્રિન્ટરી ૧૪પ૪ રાયપુર : અમદાવાદ પ્રકારાક • સારાભાઈ મણિલાલ નવાબ માંડવીની પોળમાં નાગભૂધરની પિાળ • અમદાવાદ
"Aho Shrutgyanam
Page #7
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ, જે.પી. ને
"Aho Shrutgyanam"
Page #8
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન 1] ૨ તરફથી ૧૯૩ની સાલમાં શરૂ કરેલ શ્રી જૈન પ્રાચીન સાહિત્ય દ્વાર ગ્રન્થાવલિના
બાવીશમાં પુષ્પ તરીકે અને મારી સાહિત્ય પાસનાના પુરા થતા દશમા વર્ષે એ ગ્રંથાવલિની આ અંતિમ સાહિત્યકૃતિ હું જાહેર જનતા સમક્ષ મૂકું છું.
મારી સાહિત્ય પ્રવૃતિને વખતોવખત ઉત્તેજન આપીને મને આગળ ને આગળ વધારે સુંદર અને સારાં પ્રકાશન કરવાની પ્રેરણા આપનાર શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. હું એટલે આભાર માનું તેટલો ઓછો છે. મારી સાહિત્ય કૃતિઓ પૈકીની મેટા ભાગની કૃતિઓ તેમના મારા પ્રત્યેના ભાવથી પ્રેરાઈને જે રીતે મેં તેઓશ્રીના કરકમળમાં સમર્પણ કરી છે તે જ રીતે મારી સાહિત્ય પ્રકૃતિનું આ છેલ્લું પુષ્પ પણ તેઓશ્રીના જ કરકમળમાં સમર્પોને હાલ તુરત માટે તો હું સાહિત્યક્ષેત્રમાંથી વિદાય લેવાની ઈચ્છા રાખું છું.
મારી ઈચ્છા તો ગુજરાતના પુરાતત્વવિદ શ્રી જિનવિજયજીએ આ પુસ્તકના આમુખમાં દર્શાવ્યું છે તેમ ભારતભરનાં ખૂણેખૂણાંમાંના જૈનાશ્રિત સ્થાપત્યમણિઓ ક્રમે ક્રમે દશ ભાગમાં જનતા સમક્ષ મૂકવાની હતી. પરંતુ યુદ્ધકાળની ભયંકર મેઘવારીના આવા કાળમાં જૈન સમાજના શ્રીમંત વર્ગની આ વિષય તરફની ઉપેક્ષાવૃતિના કારણે મારાં પ્રકાશનેને જ વધી જવાને લીધે હાલ તુરતમાં તે આ પુસ્તિકા જનતા સમક્ષ મૂકીને બીજા ભાગોને વિચાર માંડીવાળીને હાલ તુરત તે સાહિત્યક્ષેત્રમાંથી ખસી જાઉં છું.
વળી સંવત ૧૯૯૭ના અષાઢ સુદ ૨ ને તા. ૨૬-૬-૪૧ના રોજ ભારતભરનાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજાની એકની એક પ્રતિનિધિ સંસ્થા શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શરૂ કરવામાં આવેલ “જૈન ડિરેકટરી વિભાગ” ના સંચાલનનું જવાબદારીભર્યું કામ મેં સ્વેચ્છાએ ઉપાડી લીધેલું હોવાથી મારી હવે પછીની મુખ્ય પ્રવૃત્તિ એ “જૈન ડિરેક્ટરી” તૈયાર કરવાની જ રહેશે. એને અંગે પંજાબ, સિંધ, કચ્છ, મારવાડ તથા રાજપુતાનાના પ્રદેશનાં શહેર શહેરમાં અને ગામડે ગામડે થતા પ્રવાસ દરમ્યાન મારા જોવામાં જે સ્થાપત્ય સમૃદ્ધિ આવી છે તે જોતાં તે મને એમ જ લાગે છે કે જ્યાં સુધી ભારતનાં ખૂણેખૂણે પથરાએલા એ સ્થાપત્ય રશ્મિઓનાં પુજનું રક્ષણ કરવામાં આપણે કટિબદ્ધ નહિ થઈએ ત્યાં સુધી આપણે નવાં મંદિરે બંધાવી અંધાવીને જૈન સમાજ પર જોખમદારી વધારતા જ જઈએ છીએ. પેઢીના વહીવટદારની ઈચ્છા તે ભારતભરનાં મંદિરને જણીધાર કરવાની છે જ; પરંતુ આ કાર્યક્ષેત્ર એટલું બધું વિસ્તૃત અને ઠેકાણે ઠેકાણે પથરાયેલું છે કે જ્યાં સુધી પ્રત્યેક જૈન બંધુ પિતાથી યથાશક્તિ બનતી મદદ તન મન અને ધનથી નહિ કરે ત્યાં સુધી આ કાર્ય પાર પાડી શકે તેમ નથી જ,
આ પુસ્તકમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ગિરનારજી, તારંગાજી, રાણકપુર, તલાજા, કદંબગિરિ, સમેતશિખરજી, પાવાપુરીજી, લખનૌ, કલકત્તા, ક્ષત્રિયકુંડ, રાજગૃહી વગેરે વગેરે પ્રસિદ્ધ જૈનતીર્થોન દેરાસર તથા જિનપ્રતિમાઓને બની શકે તેટો સંગ્રહ આપવામાં આવેલો છે. તે પૈકીનાં કેટલાંક શ્રીમાન્ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ધી યંગ મેન્સ જૈન સોસાયટી, હિંદી સરકારનું પુરાતત્વ સંશાધન ખાતું, વડોદરા સરકારનું પુરાતત્વ સંશાધન ખાતું, તેમજ ભાવનગરના “જેને' પત્રની ઑફિસ તરફથી મને પુરાં પાડવામાં આવ્યાં છે, તેથી તે બધી સંસ્થાઓ તથા વ્યક્તિઓને, બ્લેક બનાવવા માટે કુમાર કાર્યાલય તથા ભારત પ્રોસેસ સ્ટડિએન અને આદિથી અંત સુધી છાપકામ સુંદર રીતે કરી આપવા માટે કુમાર કાર્યાલયનો આભાર માનવાની તક લઉં છું.
"Aho Shrutgyanam
Page #10
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો વળી મારી સાહિત્ય પ્રવૃત્તિ તરફ હમેશાં વાત્સલ્ય ભરી નજરે જોનાર પુરાતત્વવિદ્દ કરી જિનવિજયજીને આ ગ્રંથમાં પુરેચન લખી આપવા માટે, તથા કલાપ્રેમીઓને આ ગ્રંથની પિછાન કરાવવા સારૂ મુરબી શ્રી રવિશંકર રાવળે લખી આપેલી પ્રસ્તાવના માટે તેઓશ્રીને પણ હું અંતઃકરણપૂર્ણ આભાર માનું છું.
આ પુસ્તકમાં આપેલાં ચિત્રો જેનોનાં પૂજય તીર્થકર દેવની મૂર્તિઓનાં અધાયક દેવેની મૂર્તિએનાં તેમજ જૈનોનાં પવિત્ર સ્થાપત્યોનાં હોવાથી અને પ્રકાશક પિતિ પણ જૈન હોવાથી આ પુસ્તકમાંના કોઈ પણ ચિત્ર અથવા સ્થાપત્યનો ઉપયોગ પ્રકાશકની પરવાનગી વગર જે તે કાર્ય માટે નહિ કરા માટે આગ્રહભરી વિનંતિ છે.
આ પુસ્તકની માત્ર બસે જ નકલો છપાવવામાં આવેલી છે તેથી પ્રકાશકની પડતર કિંમત પણ પ્રકાશકના હાથમાં આવે તેમ નહિ હોવા છતાં પણ જૈન ધર્મીઓને પ્રાતઃ સમયે જુદાંજુદાં તીર્થોનાં એક જ સ્થળે દર્શન થઈ શકે તે માટે, તેમજ કલાપ્રેમી સજજનોને જેનાશ્રિત સ્થાપત્યકલાનો કાંઈક ખ્યાલ આવે તે માટે જ આ પુસ્તક છાપવામાં આવેલું છે; તેથી આ પુસ્તક ખરીદનાર દરેક સજજનને તેને રખડતું મૂકીને અથવા જ્યાં ત્યાં ફેંકી દઈને તેની આશાતને નહિ કરવા માટે વિનંતિ છે.
સારાભાઈ મણિલાલ નવાબ
નાગજીભૂધરની પાળ • અમદાવાદ તા. ૧૫--૪૨ • અષાઢ સુદી ૨ ૧૯૯૮
"Aho Shrutgyanam
Page #11
--------------------------------------------------------------------------
________________
આમુખ on ગવતી સરસ્વતીના ઉપાસક જૈન વિદ્વાનોએ ગત બે હજાર વર્ષમાં સંસ્કૃત, પ્રાકૃત,
' અપભ્રંશ અને બીજી અનેક દેશવ્યાપાઓમાં વિવિધ વિષયો ઉપર અનેકાનેક પ્રકારની ઉત્તમ સાહિત્યિક કૃતિઓનું સર્જન કરીને ભારતના જ્ઞાનભંડારમાં અનુપમ વૃદ્ધિ કરી છે અને જિજ્ઞાસુ જનસભાજને વિશિષ્ટ પ્રકારે વિદ્યાવિભૂષિત બનાવવાની અખંડ ઉપાસના કરી છે, તેમ લક્ષ્મીદેવીના આરાધક જૈન ધનવાનોએ પણ ભારતના અનેક પ્રદેશ, નગર, ગ્રામ, પર્વત અને જંગલમાં નાના પ્રકારના સ્તૂપ, સ્તંભ, ચં, મંદિરો, દેવકુવો, વિવારે અને ધર્માચારો આદિના રૂપમાં અસંખ્ય સ્થાપત્યામક કીતનોનું નિર્માણ કરીને ભારતીય સ્થાપત્યકલાના ઉત્કર્ષમાં અનન્ય પૂર્તિ કરી છે અને ભાવુક જનસમૂહના હૃદયને પ્રભુભક્તિ અને પરમાત્મ–પ્રાર્થનામાં તલ્લીન થવા માટે ભવ્ય આશ્રય
સ્થાને અને ઉપાસ્ય-પકાની રચના કરવામાં અનંત વ્યવ્યય કર્યો છે. સૂર કાલના પ્રભાવે અને • વિદ્વેષી વિધર્મીઓને અત્યાચારે એ જન સ્થાપત્યને ઘણે ભાગ નષ્ટ કરી નાખે છે છતાં આજે પણ
જે કાંઈ વિવમાન છે તે પોતાના સ્વરૂપમાં અસાધારણ અને અપરિમિત છે. એની ગણના કરવી કઠિન છે અને એનું મૂલ્યાંકન થવું અશક્ય છે. આખાય ભારતવર્ષમાં વસતા જેને પાસે વર્તમાનમાં જે કાંઈ ધનસંપત્તિ હશે તેના કરતાં સેકડે-ડજારગણી વધારે સંપત્તિના મૂલ્યવાળા આ વિધમાન જૈન સ્થાપત્ય-અવશેષ છે. જેનાં આ સ્થાપત્યાત્મક કાર્યોનો સમુચ્ચય ભારતીય કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધિનાં અદ્વિતીય અલંકરણે છે. અખંડ ભારતની એ રાષ્ટ્રીય પૈતૃક સંપત્તિ છે. એ સંપત્તિને પરિચય કરવો એ માત્ર જનનો જ નહિ પણ દરેક ભારતીય સંતાનને ધર્મ અને અભિલા હેવો જોઇએ.
ને યુરોપ વગેરે દેશમાં તો આવી દરેક સ્થાપત્યાત્મક રાષ્ટ્રીય સંપત્તિને પરિચય કરાવનારી નાની-મેટી અનેક હેડબુક (પુસ્તિકાઓ) અને આલ્બમ (ચિત્રસંગ્રહ) વગેરે બહુ જ સુંદર રીતે છપાવેલી હોય છે જેમાં એતિહાસિક અને ક્ષા-પરિચાયક વિવેચનાવાળાં વણને પણ સાથે આપેલાં હોય છે. આપણા દેશમાં હજી એ રીતે આપણી આ સ્થાપત્ય સંપત્તિની પ્રસિદ્ધિ કરવાનો પ્રયત્ન નથી થયો. સરકારને પુરાતત્વ વિભાગ તરફથી આવી કેટલીક પ્રસિદ્ધ પ્રસિદ્ધ શિપવિભૂતિઓના વિષયમાં, આલિૉજીકલ વિભાગના રીપોર્ટી તેમજ પુરતામાં સચિત્ર વર્ણને આપવામાં આવેલાં છે ખરાં, પરંતુ તે પુસ્તકે બહુ જ ભારે કીંમતનાં અને મેટાં કદનાં હાઈ સર્વ સાધારણના ઉપયોગની દષ્ટિએ તે નિપયોગી છે. ઘણાં વર્ષો ઉપર કાઈ યુરોપિયન કંપનીએ શત્રુંજયનાં કેટલાંક દો અને મંદિરનાં ચિત્રનું એક સુંદર આમ પ્રકટ કર્યું હતું જે બહુ જ આકર્ષક હતું. તે પછી આનો કોઈ પ્રયત્ન થયો હોય તે જાણમાં નથી.
આ દષ્ટિએ, જૈન સ્થાપત્ય અને જેન ચિત્રશિપની પ્રસિદ્ધિ માટે અનન્ય ઉત્સાહ અને અથાક પરિશ્રમ સેવનાર શ્રીયુત સારાભાઈ નવાબનો “ભારતનાં જૈનતીર્થો અને તેમનું શિ૯૫સ્થાપત્ય નામનો પ્રસ્તુત સંગ્રહ વધાવી લેવા લાયક છે. જૈન ચિત્રક૫કમ નામનું મૂલ્યવાન પુસ્તક પ્રસિદ્ધ કરીને સારાભાઈ નવાબે વિજ્ઞાનમાં સુખ્યાતિ મેળવેલી છે અને તે પુસ્તક દ્વારા જૈન ગ્રંથભંડારોમાં છુપાએલી અમૂલ્ય ચિત્રસંપત્તિને વિદ્વવને કેટલેક અભિનવ પરિચય કરાવી, જન સમાજની પ્રશંસનીય સેવા બજાવી છે. સારાભાઈનો ઉત્સાહ અપૂર્વ અને પરિશ્રમ પ્રચંડ છે. એમની ઈચ્છા તે ભારતના ખૂણે ખૂણામાં આવેલા દરેક જૈન મંદિર અને શિલ્પકૃતિને સુંદર રીતે પ્રસિદ્ધિમાં લાવવાની છે. પણ એ કાર્ય, યષ્ટિ સાધનવિહીન એક વ્યકિતની શક્તિ બહારનું હેઈ, “શુભેયથાશક્તિયતનીય એ ન્યાયાનુસાર એમણે હાલમાં આ એક સ્વલ્પ પ્રયનાત્મક પ્રસ્તુત સંગ્રહ પ્રકાશિત કરવાનો આરંભિક ઉદ્યોગ કર્યો છે જે એગ્ય આવકારને પાત્ર છે.
જિનવિજય
"Aho Shrutgyanam
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના રતનાં જૈનતીર્થો અને તેમના શિષસ્થાપત્યનો સંચય અને પરિચય રજૂ કરીને તેના - સંપાદકે ગુજરાતની અનુપમ સેવા બજાવી છે. જૈન ધર્માનુયાયીઓમાં પ્રાચીન કાળથી કળાપ્રેમ માટે કેટલો સદાગ્રહ છે તેને પહેલે પરિચય કલ્પસૂત્રે તથા જૈન ધર્મનાં સચિત્ર ધાર્મિક પાઠગ્રંથોના ચિત્રો પરથી તૈયાર થયેલા જૈન ચિત્રકલ્પમ નામના પુસ્તકથી મળી ચૂક્યો છે. પરંતુ સ્થાપત્ય અને મૂર્તિકળાના અવશે વધુ સ્થાયી અને ટકાઉં સાધનામાં રચાયેલા હોવાથી ચિત્રકળા કરતાં ય પ્રાચીન કાળમાંથી તેની પરંપરાની સેરે મળી આવે છે.
આપણે જાણીએ છીએ કે બુદ્ધ ધર્મની સાથોસાથ જ જૈનધર્મની મૂર્તિકળાને ઉદય થયે છે. એટલે પ્રત્યેક સમયના ઉપલબ્ધ કલા સ્વરૂપમાં તેનાં પણ પ્રતીકે રચાતાં આવ્યાં છે.
ભારતવર્ષમાં મૂર્તિ અને વાસ્તુકળાનો પ્રારંભ કયારથી થયો તેને શ્રેણીબદ્ધ ઈતિહાસ કોઈ નક્કી કરી રાયું નથી. પણ પ્રાચીન વેદિય સાહિત્યન્ત દેવતાઓનાં સ્વરૂપનાં વર્ણન પરથી લાગે છે કે તેમની મૂર્તિઓનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ હશે. ઈદ્ર, અંબિકા વગેરે સ્વરૂપ તે અદ્યાપિપર્યત પ્રાપ્ત છે એટલે સંભવ છે કે બૌદ્ધ તેમજ જૈન સંપ્રદાયને જે કાળે મૂર્તિ નિર્માણ કરવાની આવશ્યકતા લાગી હશે તે વખતે વિશ્વકર્માનાં કુશળ સંતાનો દરેક સ્થળે તત્પર હશે.
પાપાણયુગના કળાકારોએ પોતાની વીરો કે પિતૃઓની સ્મૃતિમાં વિચિત્ર આકૃતિવાળા ઊભા પથ્થરો પૃથ્વીના જુદાજુદા ભાગોમાં ખડા કર્યા હતા અને આવી જ કોઈ વૃત્તિથી પ્રેરાઈ દેવસ્થાનોની જગ્યા પર સ્તંભ મૂકવાનો આરંભ પછીના વિકસિત યુગમાં ઉપજે હોય તે સંભવિત છે. તે સાથે મનુષ્ય અને દેવાનિની મૂર્તિઓમાં અમૂક અમૂક તફાવત રાખવામાં આવ્યા છે.
ઈતિહાસકાળની સૌથી પુરાણી જે મૂર્તિઓ મળે છે તેમાં મગધના રાજવંશ શિશુનાગવંશના રાજા અજાતશત્રુની મથુરા મ્યુઝિયમમાં છે. એ બુદ્ધના સમકાલીન યુગની છે. ઈ.સ. પૂર્વે ૫પરમાં તે અધિકાર પર આવ્યા અને ઈ. સ. પૂર્વે પરપમાં મૃત્યુ પામ્યા. તે મૂર્તિની ઊંચાઈ ૮'-0" છે. એ સિવાય અજાતશત્રના પૌત્ર અજઉદીય (જેણે પાટલીપુત્ર વસાવ્યું હતું, અને જેનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૪૬૭માં થયું તે) તથા તેના બેટા નંદીવર્ધન (મૃત્યુ ઈ.સ. પૂર્વે ૪૧૮) તે બંનેની મૂર્તિઓ પટણાની પાસેથી મળેલી. હાલ તે કલકત્તા મ્યુઝિયમમાં છે. આ ત્રણે મૂર્તિએ એક જ શેલીની છે અને માણસથી પણ વધુ ઊંચાઈની છે. આ શૈલીનો વિકાસક્રમ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિથી માનવો પડશે. એ મુર્તિઓ ભાવર્તિઓ નથી. પણ જે વ્યક્તિની છે તેમનું જ વ્યક્તિ સ્વરૂપ તેમાં ખીલવવામાં આવ્યું છે. પ્રાચીનકાળના રિવાજને એક ઉલ્લેખ એવો મળે છે કે મૃત્યુ બાદ રાજાઓની મૂર્તિ બનાવી તેને એક દેવકુલ (દેવળ)માં રાખવામાં આવતી અને ત્યાં તેની પૂજા કરવામાં આવતી. આ રિવાજમાં ઈજિપ્તના પીરામીડેમાં પહેલા બાદશાહોની કબરાની ઝાંખી અસર નહિ હોય?
અને એની પ્રેરણુએ બુદ્ધ અને જિનનાં નિવાસસ્થાનો તથા ઉપદેશસ્થાનોમાં વિહાર અને ચિત્ય કરવાની પ્રણાલી આવી હશે. વિતરાગી મહાપુરુષો પિતાની મૂર્તિઓ કે ચિત્રા કરાવી પૂજવાનું કદી ન જ કહે, પણ તેના ઉપદેશકોએ, સાધકેનાં મન સ્થિર કરી ધ્યાન દ્વારા આધ્યામિક ભૂમિકા પર લઈ જવાને આસનસ્થ યોગી સ્વરૂપો–બુદ્ધ ભગવાન કે જિન ભગવંતે--ની મૂર્તિઓ કલ્પવાનું અને તેની પ્રતિષ્ઠા કરવાનું યોગ્ય ધાર્યું હશે. તેથી એ મૂર્તિઓમાં વ્યક્તિવિશે સ્વરૂપને બદલે ભાવનાત્મક આકૃતિઓ જ મૂખ્યતઃ મળી આવે છે.
"Aho Shrutgyanam"
Page #13
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
ખીજી ધ્યાન ખેંચે તેવી હકીકત, મૂર્તિઓનાં મંદિશ વિષે એ છે કે મુદ્દે કે જિન ભગવંતાની મૂર્તિઓના વિકાસ સાથે જ તેના ઇતિહાસ સંકળાએોા નથી. આજે મંદિરાનું જે વાસ્તુસ્વરૂપ આપણે જોઈએ છીએ તેને સંબંધ બૌદ્ધકાલીન સ્તૂપ, વિહાર કે ચૈત્ય સાથે કેવી રીતે મેળ ખાય છે તેના તર્ક રસમય થશે.
બૌદ્ધ ધર્મને વેગ આપનાર સમ્રાટ્ અશોકના સમયના સ્તૂપ અથવા ચુકામંડપે! જ મળી આવે છે. આ સ્તૂપનિર્માણુને પ્રારંભ પણ વૈદિક કાળમાં શબ્દ અથવા શબ્દની ભસ્મ ઉપર જે ગેળાકાર ટીમા કરી દેવામાં આવતા તેના વિકાસ માત્ર છે. તેના આરંભિક રૂપમાં ઉલઢા કટારા જેવા આકાર કરી ઉપર વચ્ચેાવચ્ચ એક વૃક્ષ રોપવામાં આવતું અને તેના રક્ષણ માટે ચારે તરફ કરતી વાડ કરવામાં આવતી. જૈન સૂત્રામાં અદ્વૈતેના સ્તૂપાની ચર્ચા છે જે બૌદ્ધ ધર્મની પહેલાં જૈન દ્વૈતા માટે કરવામાં આવતા. બૌદ્ધ કે જૈન સ્તૂપામાં કોઈ પણ જાતનું અંતર નહેતું.
અશાકના સમયમાં ઉપરની આકૃતિમાં વિશેષતા એ થઈ કે સાદી વાર્ડને બદલે ચારે તરફ સરસ ઘડતરવાળી કંડી બની અને ઉપર વૃક્ષને બદલે છત્ર આવ્યું. વંડીની ચારે દિશાએ ચાર તારણપ્રદેશે બન્યાં. આથી સ્થાનની ભવ્યતા વધી, પણ સ્તૂપનું મૂળ સ્વરૂપ એનું એ રહ્યું.
મંઞ સ્તૂપે! અને આજનાં બ્રાહ્મણુ શૈલીનાં મંદિરને કાંઇ પણ સંબંધ હેાઈ ન શકે, કારણુકે મંદિશ મૃતક તિમિત્ત નહોતાં પણ દેવતાઓના નિમિત્તે બાંધવામાં આવતાં હતાં.
મુદ્દાઓની રચના ટૂંકમાં વિચારીએ તેા એક મેટા ખંડ અને તેની ચારે તરફ નાનીનાની એરડીએ હાય છે; એટલે કે ઔદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તક વિરકત મહાત્માઓની કુટિના જેવી જ તેમાં સગવડ હોય છે. મેટા ખંડ ઉપદેશ કે વ્યાખ્યાન મંડપ અને નાની આરડીએ તેમના આરામ ૐ સાધન અર્થે. ભગવાન બુદ્ધની ગંધટિનું વર્ણન મળે છે તે પસ્થી એ વાતનું સમર્થન થાય છૅ. મંદિરની બાંધણીને જો આ શુક્ર સાથે કાંઈ પણ સંબંધ હાય તે! તે એટલેાજ કે અાગળને મંડપ દર્શનાર્થે આવેલા ભક્તો માટે અને અંદરના નાના ખંડ કે ગર્ભમંદિર દેવસ્થાન તરીકે હોય છે. છતાં મંદિરસ્વાસ્તુ ઔહુ વાસ્તુથી ભિન્ન છે, ગુફા અને તૂપ યથાક્રમ સંતાના વિશ્રામ ૐ નિવાસસ્થાન છે; મંદિર દેવતાઓનું નિવાસસ્થાન છે, તેથી તેની ઉપરનાં શિખર વગેરે વૈભવનાં નેદર્શક છે. મંદિરસ્થાપત્ય અશકતો પહેલાંથી પશુ હતું એવું જણાય છે.
ચાલુકયના અર્થશાસ્ત્રમાં નગરમાં જુદાજુદા દેવતાઓ માટે મંદિર ઉવાં કરવાં જોઇએ તેનું વિધાન છે, એટલે કે ચાણક્યની પહેલાંથી મંદિરની પ્રથા ચાલતી હશે. પાર્થાિન (ઈ. સ. પૂર્વે ૮૦૦)ના સમયમાં કૃષ્ણપુખ્ત હતી અને ચંદ્રમુમના કાળમાં પણ તે હતી.
ઘણી વાત પરથી બ્રાહ્મણુ સંપ્રદાયના મંદિરવિધાનને એક પ્રાચીનતર સ્વતંત્ર વિકાસ માનવાને કારણ મળે છે. મંદિરવાસ્તુનું સૌથી પ્રધાન અંગ શિખર છે જે પર્વતે ઉપરથી લેવામાં આવ્યું છે. મેરૂ, મંદર, કૈલાસ વગેરે પર્વતા દેવતાઓના મુખ્ય નિવાસ છે. તે સાથે પર્વતમાં વસતા ગંધર્યાં, કિન્નરા, અપ્સરાએ આદિની સૃષ્ટિ પણ મંદિરમાં નિર્માણ પામી છે. બ્રાહ્મણ ગ્રંથામાં તે ખાસ કહેવામાં આવ્યું છે કે મંદિર પર અપ્સરા, સિદ્દો અને નકશાઓ હોવી જ જોઇએ. આવાં અલંકરણાનાં વાસ્તુમાં એવી ચુસ્ત રૂઢિ પડી ગઈ કે વાસ્તુરચિયતા તેને કાઢી જ ન શકતા. એટલે જ્યારથી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં પોતાનાં પવિત્ર સ્મૃતિચિ બનાવવાને પ્રચાર થયે! ત્યારે પણ ભવને અને મંદિર પર એવા અલંકારા ન હોય તો તે પવિત્ર અને ધાર્મિક મનાતાં નિહ. એ કારણે ત્યાગ અને સંયમની મૂર્તિઓની પૂન્ન કરવા માટે પણ અનેક વૈભવપૂર્ણ મંદિરા અસ્તિત્વમાં આવ્યાં. આથી મંદિર અને શિલ્પકળાનાં બાહ્ય રૂપ જોતાં તેને કાઈ એક જાતિ કે
"Aho Shrutgyanam"
Page #14
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો સંપ્રદાયના અંગત આવિર્ભાવ રૂપે ગણતાં તેની કલાચર્ચા યથાર્થતા પામતી નથી. પ્રત્યેક મંદિર અને શિલ્પની રૂપભાવના તથા કારીગરી પ્રધાનતઃ તે કાળે દેશમાં મળી આવતા કુશળ કમેકારોને જ આભારી છે. તેના આશ્રયદાતાઓ ધનિક હોય કે ધર્માચાર્યો હોય કે અન્ય કોઈ હોય, પણ કળા અને કારીગરીનું શ્રેય તો વિશ્વકર્માનાં એ સંતાનને જ ઘટે છે, જેમણે અનેક સૈકાઓ વીત્યા છતાં, તેમને આશ્રય આપનારાઓનો પ્રભાવ અને ભાવનાભવ શિલ્પની અશબ્દ રૂપાવલિમાં અમર કર્યો છે.
ભારતના પ્રાંતે પ્રાંતે આ કળાવીરેની વેલ ખૂબ પાંગરેલી છે. બિહારના ભુવનેશ્વર અને કોણાર્ક, બુંદેલખંડનું ખજુરાહો, ઉજજયિની ને ધારાનગર, મથુરા, નાલંદા ને બનારસ તથા દક્ષિણના ચૌલુક્ય, હેયશાલ અને ચૌલ રાની શિલ્પસમૃદ્ધિનાં અપૂર્વ વૈવિધ્યથી ભારત જગતનું આશ્ચર્ય બન્યું છે.
ગુજરાતનું સ્થાપત્ય અને શિ૯૫ એ બધા અનેક રાજકીય અને ધાર્મિક પ્રવાહોને પ્રૌદ્ધ અને સમૃદ્ધ વારસદાર છે. પણ ગુજરાતની સાંસ્કૃતિક સરહદે આજની રાજકીય સીમાઓના આધારે ઓળખનારા ભૂલ ખાય એવો સંભવ છે. તેથી કલાચર્ચામાં તેને રાજસ્થાની મંડળ કહેવામાં આવે છે. એટલે ગુજરાત, માળવા, મારવાડ ને મેવાડથી માંડીને છેક પૂર્વ ખાનદેશ સુધી ગણીએ એટલા પ્રદેશમાં એક જ પ્રકારની, શિલ્પકલ્પના પ્રવર્તે છે. મોઢેરા અને ચંદ્રાવતીનો વાર રાણકપુરમાં ઊતરેલો દેખાશે, તે દેલવાડામાં તે આરસની ખાનદાનીભરી જાહોજલાલી બતાવે છે. રુદ્ધમહાલયના ખંડેર પરની નૃત્ય કરતી ગણમૂર્તિઓ આબુ દેલવાડાના સ્તંભો પર દેખાય છે. વીરમગામની મુનસર તળાવની આસપાસની હજાર શિવદેરીઓ અને નેમિનાથ મંદિર કે હઠીભાઈના મંદિરમાંની
પાસની અનેક જિનમૂર્તિઓમાં સંપ્રદાયસ્વરૂપ જુદું હોવા છતાં આરાધના અને સાધનાને પ્રકાર એકસરખો લાગશે. રંગમંડપ, પ્રવેશદ્વારે, કમાને આદિ બ્રાહ્મણ, જિન, સ્વામિનારાયણ ગમે તે સંપ્રદાયનાં હશે તે પણ સેમપુરા વિશ્વકર્માઓના હાથ બધે એક જ સરખા જણાશે.
. આથી પ્રત્યક્ષ થાય છે કે શ્રી સારાભાઈ નવાબે આ શિલ્પસમુદાયનાં ચિત્રા પ્રાપ્ત કરી માત્ર જન કોમના સંરકારને જ ઉદ્દીપક સાધન આપ્યું છે એટલું જ નહિ, પણ તે સાથે સમગ્ર કલાકૌશલ ઉપાસક વર્ગ માટે ચિત્રદીપ પ્રકટાવ્યો છે. ગુજરાતના કારીગરોનાં ઢાંકણાં અને કુશલતાને કાટ લાગતા અટકાવવાનું બિરદ તે જૈન સંપ્રદાયે જ પામ્યું છે. અને દિલ્હી-આગ્રા બંધાયા પહેલાં છેક ચૌદમા સૈકામાં અમદાવાદની અદ્વિતીય સ્થાપત્યરચનાઓ કરનારા ગુજરાતમાંથી જ મળ્યા, તે તે જૈન મંદિર બાંધનારાઓના જ પરિવારમાંથી. અને હજુ શું ગુજરાતના જ શિલ્પીઓએ રાણકપુર અને ગિરનારની મરામત કરી નથી?
શ્રી સારાભાઈએ આ પુસ્તકમાં જે શિલ્પચિત્રો એકઠાં કર્યા છે તેમાં તેમણે બની શકે ટલા પ્રાચીન કળાના નમૂના મેળવ્યા છે. એ જોયા પછી લાગશે કે બૌદ્ધકાલીન કળાના નમૂનાઓ મોટે ભાગે સામ્રાજ્યપ્રેરિત એક જ ટંકશાળની છાપવાળા છે, જ્યારે જૈન સંપ્રદાયના નમૂનાઓએ પ્રત્યેક પ્રાંતના કળાકારનો મોટા ભનથી ઉપયોગ કર્યો છે અને તેમને ઉદાર આશ્રય આપે છે. જૂનાગઢના ઉપરકોટની ગુફાના સ્તંભે જોરશે તે લાગશે કે તેને ગુજરાતના કોઈ સ્થાપત્ય સાથે લેવાદેવા નથી. બૌદ્ધ કાલની મૂર્તિઓ પણ ઘણે ભાગે એક જ કેન્દ્રમાંથી મોકલવામાં આવી હતી એવું જણાય છે. પણ જેન શિલ્પરચનાઓ અને મૂર્તિઓના વિવિધ પ્રકારે ગુજરાતમાં જ ઘડાયા છે એવું જ્ઞાન મળે છે.
આ પુસ્તકની ચિત્રાવલિમાં શ્રીયુત સારાભાઈનાં સ્વયંસંશાધન અને પ્રાપ્તિની પણ કેટલીક ચિત્રપ્રતિમાઓ છે. એ બધું એકત્રિત કરવામાં, સંકલિત કરવામાં અને આવું પ્રકાશન કરવામાં તેમને કેવી મુસીબતે પડે છે તે મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે અને ગુજરાતની ધનાઢય કેમ પોતાના જ સંપ્રદાયની
"Aho Shrutgyanam
Page #15
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પ સ્થાપત્ય સાંસ્કારિક સેવા ઉઠાવનાર સર્જનની સુઓ કદર કરે તે જોવા હું બહુજ ઇંતેજાર છું. એમને જેવા કાર્યકર્તાને સારા સહાયકે, ફેટોગ્રાફરો, ચિત્રાંકન કરનારા અને દ્રવ્યયોજના કરી આપનારા હેય તો તે ગુજરાતની જન તેમજ ઇતર પ્રજાને હજુ પણ વિશેષ ઉપયોગી સેવા આપી શકે એવી ભાવના સેવે છે. એ ભાવના કોઈ દિવસ સફળ થાઓ.
આપણી મૂર્તિકલા જેમાં આપણી યુગયુગની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને સંદેશ ભર્યો પડ્યો છે અને જે સંસારના હારે કેસ સુધી ફૂલીફાલી હતી તે આજ આપણી ઉપેક્ષાની વસ્તુ થઈ ગઈ છે. આપણું કર્તવ્ય છે કે આપણે તેને બરાબર સમજીએ અને તેનું સંરક્ષણ તથા પુનર્જીવન કરીએ.” (ભારતીય મૂર્તિકલા)
–શ્રી રાયષ્ણુદાસ રવિશંકર મ. રાવળ
"Aho Shrutgyanam
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ પ્લેટ ચિત્ર વિષય
પ્લેટ ચિત્ર ૧ ૧ હસ્તચિહ્નો અને આયુધે
૩૭ શ્રી પાશ્વનાથજી(પૂરણચંદજી નહાર) ૨, ૩, ૪ જુદીજુદી જાતના આયોગ
૩૮ શ્રી પાર્શ્વનાથજી-ગેડીજી- મુંબઈ પટાની તકતીઓ-મથુરા
( ૩૯ ચિત્ર નં. ૩૮ની મૂર્તિને પૃષ્ઠ ભાગ ૫ ચરણપાદુકા
૪૦ શ્રી ઋષભદેવજીન્ગોડીજી મુંબઈ ૬ શ્રી પાર્શ્વનાથજી ,
૪૧ ચિત્ર નં. ૪૦ની મૂર્તિને પૃષ્ઠ ભાગ ૭ શ્રી ઋષભદેવજી
૪૨ શ્રી જિનમૂર્તિ–પાટણ ૪ ૮ શ્રી મહાવીર સ્વામી-ક્ષત્રિયકુંડ ૨૦ ૪૩ શ્રી પાર્શ્વનાથજી-ચા૫ ૯ શ્રી પાર્શ્વનાથજી-રાજગૃહી
૪૪ શ્રી અવંતિપાર્શ્વનાથજી-ઉર્જન ૧૦ શ્રી પાર્શ્વનાથજી ,
૪૫ શ્રી પાર્શ્વનાથજી-ભાંડુક ૧૧ , -ઢાંક ૧૨ શ્રી પાર્શ્વનાથજી-અજારા
૪૭ શ્રી નેમિનાથજી શત્રુંજય ૧૩ અજ્ઞાતદેવી
૪૮ શ્રી અમીઝરા પાર્શ્વનાથજી , ૧૪ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી-શ્રીપુર
૪૯ શ્રી મહાવીરસ્વામીજી ૧૫ શ્રી ભાણિયસ્વામીજી-કુલ્હાકજી
૫૦ શ્રી પાર્શ્વનાથજી ૧૬ શ્રી પાર્શ્વનાથજી-મથુરા
૫૧ શ્રી શાંતિનાથજી ૧૭ શ્રી જિનમૂર્તિ ,
પર શ્રી આદીશ્વરજી ૧૮ ખંડિત શ્રી જિનમર્તિ,
૫૩ શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથજી , ૧૯ શ્રી જિનમૂર્તિ
૫૪ શ્રી આદીશ્વરજી ૨૦ શ્રી અજરાપાર્શ્વનાથજી--અજારા
૫૫ શ્રી પુંડરીકસ્વામી ૨૧ યક્ષ યુગલ-મથુરા
૫૬ શ્રી અભિનંદસ્વામી , ૨૨ હરિણમેષિનાં સ્વરૂપ મથુરા
પ૭ શ્રી અજિતનાથજી તારંગા ૨૩ ગૃહસ્થ યુગલ
૫૮ શ્રી ચંદ્રપ્રભુસ્વામી–પ્રભાસપાટણ ૧૦-૧૧ ૨૪ શ્રી જિનમંતિ–મહુડી
૫૯ પાષાણુની પંચતીર્થી-કદંબગિરિ
૬૦ સહસ્ત્રફણા પાર્શ્વનાથ-જોધપુર ૨૬ મી નષભદેવજી ,
૬૧ દાદાસાહેબ-ભાવનગર ૨૭ શ્રી પાર્શ્વનાથજી ,,
૬૨ શ્રી પાર્શ્વનાથજીદેલવાડા ૨૮ કાઉસગીયાજીર્નપિંડવાડા
૬૩ સમવસરણ–રાણકપુરજી ૨૯ શ્રી હષભદેવજી ,
૬૪ શ્રી પાર્શ્વનાથજી ,, ' ૩૦ શ્રી પાર્શ્વનાથજી ,,
૬૫ શ્રી પદ્માવતીદેવી–પાટણ , -વાંકાનેર
૩૧ ૬૬ શ્રી જિનમૂર્તિ , ૩૨ શ્રી ઋષભદેવજી–પ્રભાસપાટણ
- ૬૭ શ્રી ઋષભદેવજી , ૩૩ શ્રી ચક્રેશ્વરીદેવી અને અંબિકા ક૨ ૬૮ શ્રી જિનમૂર્તિ-તળાજા ૩૪ શ્રી ચક્રેશ્વરીદેવી
૬૯ શ્રી પાષાણુની ચોવીશી ૩૫ શ્રી અંબિકાદેવી-પ્રભાસપાટણ
- પ્રભાસપાટણ ૧૬ ૩૬ શ્રી પાર્શ્વનાથજી (સારાભાઈનવાબ) ૩૩ ૭૦ સહસ્ત્રકૂટ-શત્રુંજય
?
"Aho Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો પ્લેટ ચિત્ર
વિષય ૭૧ યાદ સહિત શ્રી નેમિનાથજી
-શત્રુંજય ૩૪ ૭૨ વીશ વિહરમાણ દિન-રાણપુર
૭૩ શ્રી નંદીશ્વરદ્વીપ–ગિરનાર ૭૪ વીશવિહરમાણુ તીર્થંકર, ૭૫ શ્રી માદેવા, ઋષભદેવ સહિત
–શત્રુંજય ૭૬ હસ્તિ પર માદેવા અને ભરતરાજા ૭૭ શ્રી અંબિકાદેવીપ્રભાસપાટણ ૭૮ ધાતુના કાઉસગીયા-ગિરનાર ૭૯ વરમુખયક્ષ ૮૦ વિજયાયક્ષિણી ૮૧ શ્રી પાશ્વયક્ષ ૮૨, ૮૩ શ્રી લક્ષ્મીદેવી-દીવ ૮૪ ચોવીશ જિનમાતાને પટ-ગિરનાર ૮૫ શ્રી પાર્શ્વયક્ષ-પ્રભાસપાટણ ૮૬ શ્રી પદ્માવતીદેવી ૮૭ શ્રી અંબિકાદેવી
પ્લેટ ચિત્ર
વિપય ૧૦૭ શ્રાવક શ્રાવિકા-તળાજા ૫૧ ૧૦૮ શ્રાવક શ્રાવિકા-કદંબગિરિ
૧૦૯ ધર્મરાજા-શવંજય પર ૧૧૦ દેરાસરના પૂર્વ મેધનાદ મંડપને
સ્તંભલેખ-રાણકપુર ૧૧૧ સહદેવ, ધર્મરાજા, નકુળ ૫૩ ૧૧૨ દ્રૌપદી, ભીમ, આચાર્ય-શત્રુંજય
૧૧૩ સહસ્ત્રફણા પાર્શ્વનાથ-રાણપુર ૫૪ ૧૧૪–૧૧૫ શ્રી રાણકપુરજીના બે શિલા
લેઓનાણકપુર ૫૫ ૧૧૬ પૂર્વ મેઘનાદ મંડપનો લેખ-રાણકપુર
૧૧૭ અર્જુન, શ્રી કૃષ્ણ, રુકિમણી (૨) ૫૬ ૧૧૮ ધરણુવિહાર-રાણકપુર ૫૭ ૧૧૯ ધરણુવિહાર–રાણકપુર ૫૮ ૧૨૦ ધરણુવિહાર-પૂર્વ બાજુ-રાણકપુર ૫૯ ૧૨૧ ધરણુવિહાર–પૂર્વ તથા દક્ષિણું
. બાજુ-રાણકપુર ૬૦ ૧૨૨ ધરણુવિહાર-દક્ષિણ મેઘનાદ મંડપ
ને દેખાવ-રાણકપુર ૬૧ ૧૨૩ ધરણુવિહાર–પશ્ચિમ મેઘનાદ મંડ૫
ની અંદર દેખાવ-રાણકપુર ૬૨ ૧૨૪ ધરણુવિહાર-પશ્ચિમ મેઘનાદ મંડ૫
ના ઘુમ્મટનો દેખાવ ૬૩ ૧૨૫ ધરણવિહાર-પશ્ચિમ મેઘનાદ મંડ૫
ની અંદરનો દેખાવ-રાણકપુર ૬૪ ૧૨૬ ધરણુવિહાર-પશ્ચિમ મેઘનાદ મંડપ
ના ઘુમ્મટને દેખાવ-રાણપુર ૬૫ ૧૨૭ ધરણુવિહાર-નૈઋત્ય ખૂણાને
અંદરને દેખાવ-રાણપુર ૬૬ ૧૨૮ ધરણુવિહાર-અમિખૂણાને અંદર
ને દેખાવ-રાણકપુર ૬૭ ૧૨૯ ધરણુવિહાર-મુખ્ય શિખર ૧૩૦ દક્ષિણ મેઘનાદ મંડપની એક
છતને દેખાવ-રાણપુર ૬૮ ૧૩૧ શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર
-રાણકપુર ૧૩૨ પશ્ચિમ બલાણુકની એક છતનો
દેખાવ-રાણુકપુર
૮૯ શ્રી સરસ્વતીદેવી
શ્રી ચશ્વરીદેવીગિરનાર
એક અજ્ઞાત શિલ્પ-દીવ ૯૩ શ્રી માણિભદ્રજી–પ્રભાસપાટણ ૯૪ , દીવ ૯૫ શ્રી સરસ્વતીદેવી-શત્રુંજય ૯ શ્રી પદ્માવતીદેવી , ૯૭ શ્રી યક્ષેશ યક્ષ
૯૮ શ્રી કાલીદેવી , - ૯૯ શ્રી ગેમુખ યક્ષ
૧૦૦ શ્રી ચકેશ્વરીદેવી , ૧૦૧ ત્રણ શ્રાવિકા ,
૧૦૨ શ્રી જિનપ્રભસૂરી (?),, ૪૯ ૧૦૩ શ્રી અમરચંદ્રસૂરી–પાટણુ -. ૧૪ શ્રી દેવચંદ્રસૂરી ,,
૧૦૫ ગૂર્જરેશ્વર વનરાજ , ૫૦ ૧૦૬ મેતીશા શેઠ અને તેઓશ્રીનાં
ધર્મપત્ની-શત્રુંજય
"Aho Shrutgyanam
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
ભારતનાં જૈન તીર્થો પ્લેટ ચિત્ર
વિષય t૬૦ લાકડાનું નાનું ઘર દેરાસર–પાટણ ૮૩ ૧૬૧ શ્રી નેમિનાથજીની જાન ,
૧૬૨ એક સુંદર સ્થાપત્યકામ-ચારૂપ ૮૪ ૧૬૩ લાકડાના કાતરકામવાળી છત
પ્લેટ ચિત્ર
વિષય ૬૯ ૧૩૩ પશ્ચિમ મેઘનાદ મંડપના સામ
રણુ દેખાવ-રાણકપુર ૧૩૪ પશ્ચિમ બાજુના નૃત્યમંડપનો દેખાવ
-રાણકપુર ૭૦ ૧૩૫ શ્રી મક્ષીજીનું દેરાસર-માળવા
૧૩૬ શ્રી દાદાવાડીનું દેરાસર-લખનૌ ૧૩૭ શ્રી લછવાડનું નીચેનું દેરાસર 1 -બિહાર ૧૩૮ શ્રી ક્ષત્રિયકુંડનું પર્વત પરનું દેરાસર ૧૩૯ શ્રી કપિલાનગરી-કુરૂક્કાબાદ ૧૪૦ શ્રી કુલ્પાકજીનું દેરાસર ૧૪૧ જગતશેઠનું દેરાસર–કટગાલા ૧૪૨ સપ્તધારાનું દશ્ય-રાજગિર ૧૪૩ શ્રી બદ્રીદાસ બાબુનું દેરાસર
-કલકત્તા ૧૪૪ ૧૪૫ શ્રી બદ્રીદાસ બાબુના દેરાસરની
ભવ્યતા દર્શાવતું દશ્ય-કલકત્તા ૧૪૬ જૈન શ્વેતાંબર દેરાસર–ગુણીયા ૭૬ ૧૪૭ શ્રી જલમંદિરનું સુંદર દશ્ય
–પાવાપુરી ૧૪૮ મુખ્ય પ્રવેશદ્વાર સહિતનું જલ
મંદિરનું દશ્ય–પાવાપુરી ૧૪૯ સીતાનાળાનો દેખાવ-સમેતશિખર ૧૫૦ સમેતશિખર પર્વતનું એક કુદરતી
દેશ્ય ૭૮ ૧૫૧ સમેતશિખર પર્વતની ટોચ પરનું
- ૧૬૪ શ્રી જૈન દેરાસર–ચારૂપ ૮૫ ૧૫ શ્રી અજિતનાથનું દેરાસર-તારંગા ૮૬ ૧૬૬ દક્ષિણ બાજુનાં સ્થાપત્યકામે ,, ૧૬૭ શ્રી અજિતનાથના દેરાસરની
પાછળ દેખાવ–તારંગા ૮૭ ૧૬૮ તારંમનિા સુંદર શિલ્પ સ્થાપત્યને
નમૂનો ૮૮ ૧૬૯ તારંગાના શિલ્પ સ્થાપત્યનું બીજું
દર્શન - ૧૭૦ બીજી એક બાજુનાં સ્થાપત્યકામ
-તારંગા ૧૭૧ ડાં વધુ સ્થાપત્યકામ-તારંગા ૯૧ ૧૭૨ શ્રી સોમનાથના મંદિરનો એક ભાગ
-પ્રભાસપાટણ ૧૭૩ શ્રી સોમનાથના મંદિરને બીજે
ભાગ–પ્રભાસપાટણું ૯૨ ૧૭૪ શ્રી સોમનાથના મંદિરનો ત્રીજો ભાગ
-પ્રભાસપાટણ ૧૭૫ શ્રી અજારા પાર્શ્વનાથજીનું દેરાસર
-અજરા ૯૩ ૧૭૬ સુંદર કોતરકામવાળો થાંભલો
-અજારા ૧૭૭ ચિત્ર ૧૭૬વાળા થાંભલાની બીજી
બાજુ-અજારા ૯૪ ૧૭૮ શ્રી હીરવિજયસૂરિજીની નિર્વાણ
ભૂમિઊના નજીક ૧૭૯ સોમનાથના મંદિરનો અંદરનો ભાગ
– પ્રભાસપાટણું ૯૫ ૧૮૦ સેમિનાથનાં મંદિરનાં કેટલાંક શિલ્પ
૧૮૧ શ્રી અજયપાલને ચેરી-અારા ૯૬ ૧૮૨ શ્રી સોમનાથના મંદિરનું પ્રવેશદ્વાર ૧૮૩ શ્રીપ્રભાસપાટણનાં જૈન દેરાસરોનું
સામુદાયિક દૃશ્ય–પ્રભાસપાટણ
૧૫ર મુખ્ય મંદિર-સમેતશિખર ૧૫૩ શ્રી પાર્શ્વનાથ પ્રભુની નિર્વાણભૂમિ ૧૫૪ જૈન દેરાસરો સહિતનું રમ્ય દશ્ય
–અચલગઢ ૮૦ ૧૫૫ ધાતુનું પરિકર-પાટણ
૧૫૬ ધાતુનું નાનું દેરાસર–પાટણ
૧૫૭ ચાંદીનું સમવસરણુ-વડોદરા , ૮૧ ૧૫૮ શ્રી જેન કીર્તિસ્થંભ-ચિતોડગઢ ૮૨ ૧૫૯ ધાકડાના કોતરકામવાળા થાંભલે
–સુરત
"Aho Shrutgyanam
Page #19
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિપસ્થાપત્ય
પ્લેટ ચિત્ર
વિ
૯૬ ૧૮૪ શ્રી ચંદ્રપ્રભુના દેરાસરનું પ્રવેશદ્વાર --પ્રભાસપાટણ
૧૮૫ સ્થાપત્ય કામવાળા થાંભલાએ -પ્રભાસપાટ
૯૮ ૧૮૬ પ્રાચીન સ્થાપત્ય કામવાળા થાંભલા--ઉપરકાટ (જૂનાગઢ)
૧૮૭ પ્રાચીન સ્થાપત્યકામે!–ઉપરકોટ ૯૯ ૧૮૮ કાતરેલી જિનપૂર્તિ ઉપરકાર
૧૮૯ મૈરકવશીની ટ્રકના મુખ્ય દેરાસરનું પ્રવેશ ારગિરનાર
૧૦૦ ૧૯૬ પ્રાચીન શિલ્પના નમૂના- ઉપરાષ્ટ ૧૯૧ શિલાઓમાંથી કારી કાઢેલી વાવ,, ૧૦૧ ૧૯૨ ગિર પર્વતનું પ્રવેશદ્વાર
૧૯૩ શ્રી નૈર્ભિનાથજીનું દેરાસર-ગિરઘર ૧૦૨ ૧૯૪ કુમારપાલની ટૂંક ગિરનાર
૧૯૫ મેકવશીની ટૂક પરના મંદિરમાંની એક ત- ગિરનાર ૧૦૩ ૧૯૬ મેકવણીની ટ્રક-ગિરનાર
૧૯૭ મેરકવશીની ટ્રેકની બીજી છત ૧૦૪ ૧૯૮ બીજી કાતરેલી જિતમૂર્તિ–ઉપર કાટ ૧૯૯ મેરવાની ટ્રેકની ત્રીજી છત -ગિરનાર
૧૦૫ ૨૦ શાંતિનાયના દેરાસરનું પાર્શ્વદર્શન ગિરનાર
૨૦૧. શ્રી વસ્તુપાલના દેરાસરનો મંડાયર -ગિરનાર ૧૦૬ ૨૦૨ શ્રી વસ્તુપાલના દેરાસરની ત ---ગિરનાર
૨૦૩ શ્રી રાતિનાથના દેરાસરની છત ગિરનાર ૧૦૭ ૨૦૪ વસ્તુપાલની ટ્રકને પશ્ચિમ ભાગ ગિરનાર
૨૦૫ માંચ પાંડવની દેરીનું પૃર્શન -શત્રુંજય ૧૮ ૨૬ શ્રી સંપ્રતિ મહારાજની દુક
ગિરનાર ૨૦૭ શ્રી સંપતિની ટ્રકની જાળ એનું શિલ્પ ગિરનાર
પ્લેટ
a
વિષય
૧૦૯ ૨૦૮ સંપ્રતિની ટ્રકની પશ્ચિમ બાજુને
દેખાય-ગિરનાર
૨૦૯ સહસાવનના રસ્તેથી મૂળ નાયકની ટ્રેકને દેખાવ
૧૧૦ ૨૧૦ શ્રી રામની ટ્રક-ગિરનાર ૨૧૧ શ્રી ભિકાળની ટૂંક ”
૧૧૧ ૨૧૨ શ્રી અંબિકાજીની ટૂંકમાંની એક છત-ગિરનાર
૨૧૩ કુમારપાલની ટૂંકમાંની એક છત -ગિરનાર
૧૧૨ ૨૧૪ શ્રી ગિરનારનાં જૈન મંદિરાનું સામુદાવિંક દશ્ય
૨૧૫ શ્રી ગિર-ચાર પર્વતપરનાં જૈન મંદિરા ૧૧૭ ૨૧૬ શ્રી ગિરનારજીનાં જૈન મંદિરા
૨૧૭ શ્રી ગિરનાર પર્વતપરનાં જૈન મંદિરશ ૧૪ ૨૧૮ શ્રી શત્રુંજય પર્વત અને પાલીતાજી! શહેર
૨૧૯ લાકડાના દેરાસરની છત–ગુરુકુલ પાલીતાણા ૧૧૫ ૨૨૦ સામ્રવન-ગિરનાર
૨૨૧ લાકડાનું જૈન દેરાસર-પાલીતાણા 11 ૩૨૨ જવાથી -શત્રુંજય
૨૨૩ શ્રી પૂન્યની ટુક
૧૧૭ ૨૨૪-૨૨૫ બાબુનું દેરાસર ૧૧૮ ૨૨૬ જયંતલેટી
૨૨૭ નવટૂંકના રસ્તે ૧૯ ૨૨૮ શ્રી પદ્માવતીની દી
૧૫
23
37
"Aho Shrutgyanam"
79
33
૨૨૯ શ્રી. ચેમુખજીની ટૂકનાં શિખરે
શત્રુંજય
૧૨૦ ૨૩૦ નવટૂંકના રસ્તે
૨૩૧
..
૧૨૧ ૨૩૨ ત્રુંજય પરનાં જૈનમંદિરાના નકશા ૧૨૨ ૨૩૩ સંપ્રતિના દેરાસરની બાજુનેા લાગ -શત્રુંજય
૨૩૪ ચેામુખજીની ટ્રેકના એક ભાગ -શત્રુંજય
૧૨૩ ૨૩૫ બોલાવા મેકર્દીની ટ્રકનું સ્થાપત્ય કામ-શત્રુંજય
33
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષય
પ્લેટ ચિત્ર
વિષય ૨૩૬ ચોમુખજીની ટ્રકના થાંભલાઓનું
સુંદર સ્થાપત્યકામ-શત્રુંજય ૧૨૪ ૨૩૭ પાંડવોની દેરીનો થાંભલોન્શત્રુંજય
૨૩૮ પાંડવોની દેરી , ૧૨૫ ૨૭૯ શ્રી ઉજમફઈની ટૂક ,
૨૪૦ શેઠ હેમાભાઈની ટૂંક , ૧૨૬ ૨૪૧ મેતીશા શેઠની ટ્રક , ૨૪૨ મોતીશાની દૂકનું મુખ્ય દેરાસર
-રાજય ૧૨૭ ૨૪૩ મૂળ નાયકની ટ્રકને એક ભાગ ૨૪૪ મેદીની ટૂકનું મુખ્ય દેરાસર
-શત્રુજય ૧૨૮ ૨૪૫ શત્રુંજય પર્વત પરનાં જૈન મંદિર ૨૪૬ મેદીની ટ્રકની એક શિલ્પાકૃતિ
–શત્રુજય ૧૨૯ ૨૪૭ મેદીની ટ્રકનો જમણી બાજુનો
ગોખ-શત્રુંજય ૨૪૮ મેદીની ટ્રકને ડાબી બાજુને
ગોખલા-શત્રુંજય ૧૩૦ ૨૪૯ શ્રી વિમલવસહીની ટ્રકને અંદર
ભાગ-શત્રુંજય ૨૫૦ શેત્રુંજી નદીનો એક દેખાવ–શત્રુંજય ૧૩૧ ૨૫૧ શ્રી નેમિનાથજીની ચોરીની છત
શત્રુંજય ૨૫ર શ્રી કુમારપાલની ટ્રકને બહાર
દેખાવ–શત્રુંજય ૧૩૨ ૨૫૩ શ્રી ઘેટીની પાવાને બહાર ભાગ
-શકુંજય ૨૫૪ શ્રી ચાંદીને રથ
, ૧૩૩ ૨૫૫ મુખ્ય દેરાસરની ડાબી બાજુનું
સ્થાપત્યકામ-શત્રુંજય
ભારતનાં જૈન તીર્થો કલેટ ચિત્ર
૨૫૬ રાયણ પગલાં-શત્રુંજય ૧૩૪ ૨૫૭ મુખ્ય દેરાસરની જમણી બાજુનું
દશ્ય-શત્રુંજય ર૫૮ મુખ્ય દેરાસરની જમણી બાજુના
થાંભલાનું શિલ્પ–શત્રુંજય ૧૩૫ ૨૫૯ મુખ્ય દેરાસરની જમણી બાજુનું
તરણું–શત્રુંજય ૨૬ ૦ મુખ્ય દેરાસરના પ્રવેશદ્વારની
જમણી બાજુનું સ્થાપત્ય-શત્રુંજય ૧૩૬ ૨૬૧ મુખ્ય દેરાસરની આગળનું ચાંદીનું
દેરાસર-શત્રુંજય ૨૬૨ ઘેટીની પગની દેરી-શત્રુંજય ૧૩૭ ૨૬૩ શેત્રુંજી નદીને બીજો દેખાવ,, ૨૬૪ શ્રી કદંબગિરિની નીચેનું દેરાસર
-કદંબગિરિ ૧૩૮ ૨૬૫ શ્રી કદંબગિરિ ઉપરનું દેરાસર
, ૨૬ ૬ શાવતાર-કદંબર્ગાિરિ ૧૩૯ ૨૬૭ શ્રી તાલધ્વજગિરિ-તળાજા ૨૬૮ શ્રી તાલધ્વજગિરિનું મુખ્ય દેરાસર
તળાજા ૧૪૦ ૨૬૯ શ્રી તાલધ્વજગિરિની ઉપરની ટ્રકનું
દેરાસર-તળાજા ૨૭૦ શ્રી પાર્શ્વનાથજી-ભાવનગર
૨૭૧ દાદાસાહેબનું દેરાસર , ૧૪૧ ૨૭૬ ચેરીવાલા દેરાસર આગળ
દેખાવ-જામનગર ૨૭૭ ચોરીવાલા દેરાસરને પાછળનો
દેખાવ-જામનગર ૧૪૨ ૨૭૪-૭૫-૭૬ ખંભાતની જુમાં
મસ્જિદમાં જૈન શિલ્પ--ખંભાત
"Aho Shrutgyanam
Page #21
--------------------------------------------------------------------------
________________
Hos
चित्र १ हस्तचिह्नो अने आयुधो Fig 1 Symbols and Weapons
opyright: S.M. Nawab.
"Aho Shrutgyanam"
Page #22
--------------------------------------------------------------------------
________________
Find
चित्र २ श्री आयागपट . मथुरा Fig 2 Sri Āyāgapata. Muttra
चित्र ३ श्री आयागपट • मथुरा Fig 3 Sri Ayagapata • Muttra
चित्र ४ श्री आयागपट • मथुरा Fig 4 Sri Āyāgapata. Muttra
चित्र ५ चरणपादुका • मथुरा Fig 5 Foot prints. Muttra
Copyright Govt. of India
"Aho Shrutgyanam"
Page #23
--------------------------------------------------------------------------
________________
CRISIS
"Aho Shrutgyanam"
ins
चित्र ६ श्री पार्श्वनाथजी - मथुरा Fig 6 Sri Parsvanātha - Muttra
चित्र ७ श्री ऋषभदेवजी. मथुरा Fig7 Sri Rshabhadeva Muttra
Copyright Govt. of India
Page #24
--------------------------------------------------------------------------
________________
프리
GO
"Aho Shrutgyanam
리리리리리리리리리리리리리리리
리리리리리리리리리리리리리리리다.
चित्र ८ श्री महावीरस्वामी • क्षत्रियकुंड
Fig 8 Sri Mahaviraswami CAN Natuk
चित्र ९ श्री पार्श्वनाथजी - राजगृही Fig 9 Śri Pārsvanātha. Rājgir
Page #25
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १० श्री पार्श्वनाथजी राजगृही Fig 10 Sri Pārśvanātha • Rajgir
Copyright S. M. Nawab
चित्र ११ श्री पार्श्वनाथजी ढांक
Fig 11 Sri Pārśvanātha • Dhanka
Page #26
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १२ श्री पार्श्वनाथजी अजारा
Fig 12 Sri Pārśvanātha • Ajārā
•
चित्र १३ अज्ञात देवी • अजारा
Fig 13 An Unknown Goddess Ajārā
.
Page #27
--------------------------------------------------------------------------
________________
MAMAT
FIRSACHINETRIORAT
Tren272702727टा
"Aho Shrutgyanam"
विनिश्रीीत्यदातोडातेहषासमरवीसदातस्मैदेवाधिदेवायावीचादिमत्तवेतमासED Nagशमीमाको दिने विजयामशेयीमाणिकाखामिनानयादीश्वरनगवतीविवरननिहितादि। नीश्वरपातशादश्रीरंगझेबद्यालमगीरमातशादश्रीवदादरशाहविजयरामदबादारतबाबा महामदासफरवानबहादरसाहायात्रपागलेतहारकाविडायपतनरिशियातल्या विजयारत्रमा विरेसतिगतिश्रीधामकालगाजिशियामितकेसरकुशलेनवोदारस्वता बीतागतार श्राइन ।
केनशकारकारिताश६३३वर्तमाने नियः॥
चित्र १४ श्री अंतरीक्षपार्श्वनाथजी. श्रीपुर Fig 14 Sri Antariksha Parsvanātha. Sripore
चित्र १५ श्री माणिक्यस्वामीजी कुल्पाकजी Fig 15 Śri Mānikyaswāmi. Kulpäkaji
Copyright Jain Office
Page #28
--------------------------------------------------------------------------
________________
चित्र १६ श्री पार्श्वनाथजी मथुरा Fig 16 Sri Pārśvanātha Muttra
.
चित्र १८ खंडित जिनमूर्ति मथुरा
Fig 18 A Broken Jain Image Muttra ho Shrutgyanam" Copyright Govt. of India
.
·
चित्र १७ श्री जिनमूर्ति मथुरा Fig 17 Jain Image Muttra
चित्र १९ श्री जिनमूर्ति मथुरा Fig 19 Jain Image Muttra
.
Page #29
--------------------------------------------------------------------------
________________
चित्र २० श्री अजाहरा पार्श्वनाथजी Fig. 20 Sri Ajāharā Pārśvanātha Ajārā
.
चित्र २१ यक्ष युगल मथुरा Fig. 21 Yaksa with his consort
Muttra
.
E1
AIS
चित्र २२ हरिणैगमेपिनां स्वरूपो मधुरा Fig. 22 Different Dhyanas of Harinaigameshin - Muttra
"Aho Shrutgyanam"
चित्र २३ गृहस्थ युगल मथुरा
Fig. 23 Srāvaka and Sravika Muttra
•
.
Page #30
--------------------------------------------------------------------------
________________
10
"Aho Shrutgyanam"
चित्र २४ श्री जिनमूर्ति • महुडी Fig. 24 Jain image - Mahudi
चित्र २५ श्री जिनमूर्ति • महुडी Fig.25 Jain image • Mahudi
Page #31
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam".
चित्र २६ ऋषभदेव जी • महुडी
Fig. 26 Sri Rshabhadeva - Mahudi Copyright Govt. of Baroda
चित्र २७ श्री पार्श्वनाथजी • महुडी Fig. 27 Śri Pārsvanātha Mahudi
Page #32
--------------------------------------------------------------------------
________________
121
चित्र २८ काउगीवाजी पिंडवाडा (मारवाद) Fig. 28 Jain image Pindwārā (Märwär)
Copyright S. M. Nawab
.
" Aho Shrutgyanam"
चित्र २९ श्री
Fig. 29 Sri Rshabhadeva Pindwärā
भाडा
Page #33
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ३० श्री पार्श्वनाथजी. पिंडवाडा Fig. 30 Śri Pārsvanātha - Pindwārā
चित्र ३१ श्रीपार्श्वनाथजी • वांकानेर (काठियावाड) Fig. 31 Sri Pārsvanatha - Vánkāner (Kathiāwār)
Copyright S. M. Nawab
13
Page #34
--------------------------------------------------------------------------
________________
+
SDODAR
"Aho Shrutgyanam"
चित्र ३२ श्री ऋषभदेवजी प्रभासपाटण Fig. 32 Sri Rshabhadeva Prabhāspatan
चित्र ३३ श्री चक्रेश्वरीदेवी अने अंबिका Fig. 33 Goddess Chakreśvari and Ambikā
Page #35
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ३४ श्री चक्रेश्वरी देवी Fig. 34 Śri Chakreśvari
चित्र३५ श्री अंबिकादेवी • प्रभासपाटण
Fig. 35 Goddess Ambika
Copyright S.M.Nawab
Page #36
--------------------------------------------------------------------------
________________
16
"Aho Shrutgyanam"
चित्र३६ श्री पार्श्वनाथजी (साराभाई नवाब) Fig. 36 Sri Pārsvanātha (Sarabhai Nawab)
चित्र ३७ श्री पार्श्वनाथजी (पूरणचंदजी नहार) Fig. 37 Sri Pārsvanātha (Pooranchandji Nahār)
Copyright S. M. Nawab
Page #37
--------------------------------------------------------------------------
________________
" Aho Shrutgyanam"
चित्र ३८ श्री पार्श्वनाथजी गोडीजी • मुंबाई
Fig. 38 Sri Parivanatha Godiji Temple, Bombay.
Copyright S. M. Nawab
.
चित्र ३९ चित्र नं ३८नो पाछळनो भाग
Fig. 39 Back side of fig. 38
17
Page #38
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ४० श्री ऋषभदेवजी गोडीजी मुंबाई
Fig. 40 Sri Rshabhadeva Bombay
Copyright S. M. Nawab
•
34-77-621
कान
चित्र ४१ चित्र नं ४०नो पाछळनो भाग
Fig. 41 Back side of fig. 40.
18
Page #39
--------------------------------------------------------------------------
________________
19
चित्र ४२ श्री जिनमूर्ति • अष्टापदजी. पाटण Fig. 42 Jain image : Ashtāpadaji temple, Patan
oyright S.M. Nawab
"Aho Shrutgyanam"
Page #40
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ४३ श्री पार्श्वनाथजी • चारूप
Fig.43 Sri Parsvanātha - Chārupa near Patan Copyright S.M. Nawab
चित्र ४४ श्री अव तिपार्श्वनाथ • उज्जैन Fig. 44 Sri Avanti Pārsvanātha - Ujjain
Page #41
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
**
चित्र ४५ श्री पार्श्वनाथजी भांडुक
Fig. 45 Sri Pärivanatha Bhanduka
Copyright S. M. Nawab
•
PAR
चित्र ४६ श्री पार्श्वनाथजी भांडुक
Fig. 46 Sti Pärsvanatha-Bhanduka
21
Page #42
--------------------------------------------------------------------------
________________
" Aho Shrutgyanam"
चित्र ४७ श्री नेमिनाथजी शत्रुंजय मोटी टक Fig. 47 Sri Neminatha Satrunjaya Copyright S. M. Nawab
•
चित्र ४८ श्री अमीझरा पार्श्वनाथजी • शत्रुंजय
.
Fig. 48 Sri Amizard Parsvanatha Satrunjaya
22
Page #43
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ४९ श्री महावीरस्वामी शत्रुंजय Fig. 49 Sri Mahaviraswami Satrunjaya
Copyright S. M. Nawah.
.
चित्र ५० श्री पार्श्वनाथजी बालाभाईनी ट्रक Fig. 50 Sri Parsvanatha Satrunjaya
•
23
Page #44
--------------------------------------------------------------------------
________________
24
"Aho Shrutgyanam"
आताचा
चित्र ५१ श्री शांतिनाथजी • शत्रुजय Fig. 51 Sri Santinatha - Satrunjaya
चित्र ५२ श्री आदीश्वरभगवान • चौमुखजीनी टक Fig. 52 Sri Adisvara - Satrunjaya
Copyright Govt. of India
Copyright S.M. Nawab
Page #45
--------------------------------------------------------------------------
________________
25
alREE
HORE
मानिनेपाशिव
चित्र ५३ श्री सहस्रफणा पार्श्वनाथजी • बालाभाईनी टूक Fig. 53 Sri Sahasrafana Pārsvanātha . Satruñjaya
pyright Govt. of India
"Aho Shrutgyanam"
Page #46
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ५४ श्री आदीश्वरजी • मोतीशा शेठनी टूक
Fig. 54 Sri Adiśvaraji - Satrunjaya Copyright S.M. Nawab
चित्र ५. श्री पुंडरीकस्वामी . मोतीशा शेठनी ट्रक Fig. 55 Sri Pundarikaswāmi - Satrunjaya
Page #47
--------------------------------------------------------------------------
________________
.. "Aho Shrutgyanam"
Com-hora
चित्र अभिनंदनस्वामी केशवजीनायकनी ट्रक
Fig. 56 Sri Abhinandanaswāmi - Satrunjaya Copyright S. M. Nawab
चित्र ५७ मूलनायक श्री अजितनाथजी - तारंगा Fig. 57 Sri Ajitapathaji - Táranga Hill
Page #48
--------------------------------------------------------------------------
________________
28
"Aho Shrutgyanam"
चित्र ५८ श्री चंद्रप्रभुस्वामी • प्रभासपाटण Fig. 58 Sri Chandraprabhu - Prabhāsapātan
चित्र ५९ पाषाणनी पंचतीर्थी कदंबगिरि Fig. 59 Panchatirthi of stone - Kadambagiri (Kathiawar)
Conht SM Nawab
Page #49
--------------------------------------------------------------------------
________________
29
RELTTA
Jammu
MIEfftr
CHIRGAR FERENEEL
TERRENT
DURBT.atmast
सम
चित्र ६० सहस्रफणापाश्वनाथ • जोधपुर Fig. 60 Sahasrafanā Pārsvanātha Jodhpur
चित्र६१ दादासाहेब . भावनगर Fig.61 Dadasaheb • Bhavnagar
pyright S. M. Nawal
चित्र ६२ श्री पार्श्वनाथजी. देलवाडा (काठियावाड) Fig. 62 Sri Parsvanātha · Delwara (Kathiawar)
"Aho Shrutgyanam"
Page #50
--------------------------------------------------------------------------
________________
चित्र ६३ समवसरण राणकपुरजी Fig. 63 Samavasarana Rānakpur
Copyright Govt. of India
चित्र ६४ श्री पार्श्वनाथ Fig. 64 Sri Pārśvanatha
चित्र ६५ श्री पद्मावती देवी पाटण
Fig. 65 Goddess Padmāvati Patan
Copyright S. M. Nawab
Page #51
--------------------------------------------------------------------------
________________
Hiiiii
"Aho Shrutgyanam"
नायकाया
चित्र ६६ श्री जिनमूर्ति - पाटण Fig. 66 An image of Jina - Påtan
चित्र ६७ श्री ऋषभदेवजी. पाटण Fig. 67 Sri Rshabhadeva - Patan
Copyright S. M. Nawab
Page #52
--------------------------------------------------------------------------
________________
TERIA
"Aho Shrutgyanam"
YAVAYAN
HAVEYYYY
चित्र ६८ श्री जिनमूर्ति . तळाजा (काठियावाड) (Copyright S. M. Nawab) Fig. 68 Jain image. Talājā
चित्र ६९ पाषाणनी चोवीशी • प्रभासपाटण Fig. 69 Covisi of stone. Prabhaspatan
Page #53
--------------------------------------------------------------------------
________________
PETRIMESTRE
BRZEZINAZEIRAS
КАКИЕ КАК BURE акамня
КАКЯКШЕЛЕЖКАКАЯ 22
КИККККлкар
"Aho Shrutgyanam
PREPARASTRUL MERILAKUKAN
चित्र ७० सहस्रकूट · शत्रुजय
Fig. 70 Sahasrakuța - Satrunjaya Copyright Govt. of India
चित्र ७१ यादवो सहित श्री नेमिनाथजी - शनंजय
Fig. 71 Śri Neminātha with Yadavas - Šatrunjaya Copyright S.M. Nawab
33
Page #54
--------------------------------------------------------------------------
________________
चित्र ७२ वीश विहरमाण जिन . राणकपुर Fig.72 Twenty present Tirthankaras • Rinakapur
Copyright Govt. of India
"Aho Shrutgyanam" :
Page #55
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
શ્રીનંદીધીપ
Di
ABR ABSO ABARTARABA
ABAYONE
ABRERARE RA
BARA
HALS
ARADA APASCA A B NA A ANA TAF TAT AREA
VA
ALABA A
VAATA
LA
चित्र ७३ श्री नंदीश्वरद्वीप गिरनार Fig. 73 Sri Nandiśvara-dveepa - Girnär
Copyright S. M. Nawab
વીસ બિહુમાન
A
તીર્થંકરાની દેરીઓ
www ២២-២២ )
ww 0000
चित्र ७४ वीश विहरमाण तीर्थकर गिरनार
Fig. 74 Twenty present Tirthankaras - Girnār
35
Page #56
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
Savign
RA
1505
चित्र ७५ श्री मारूदेवा ऋषभदेव सहित शत्रुंजय
Fig. 75 Rshabhadeva in the lap of his mother Maradev Satrunjaya Copyright S.M. Nawab
चित्र ७६ हस्ति पर मारुदेश अने भरतराजा शत्रुंजय Fig. 76 Mārūdevā and Bharat on Elephant Satrunjaya
.
36
Page #57
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ७७ श्री अंबिकादेवी · प्रभासपाटण
Fig. 77 Goddess Ambika - Prabhāsapātan Copyright S.M.Nawab
चित्र ७८ धातुना काउसगीया · गिरनार Fig. 78 A standing metal image - Girnār
37
Page #58
--------------------------------------------------------------------------
________________
200
" Aho Shrutgyanam"
चित्र ७९ परमुख यक्ष गिरनार Fig. 79 Sanmukha Yaksa Girnar
चित्र ८० विजया यक्षिणी. गिरनार Fig. 80 Vijaya Yaksini Girnār
Page #59
--------------------------------------------------------------------------
________________
चित्र ८१ पार्बयक्ष Fig.81 Parsvayaksa
चित्र ८२,८३ श्री लक्ष्मीदेवी-दीव (काठियावाड) Fig. 82,83 Goddess Laksmi-Div (Kathiawar)
Copyright S.M.Nawab
चित्र ८४ चोवीश जिनमातानो पट. गिरनार Fig.8+ The Tablet of twenty-four Jina Mothers • Girnar
"Aho Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
10
"Aho Shrutgyanam"
चित्र ८५ श्री पार्वयक्ष प्रभासपाटण Fig. 85 Pārsvayaksa - Prabhāspātan
चित्र ८६ श्री पद्मावती देवी प्रभासपाटण
Fig. 86 Ginddess Padmavati
Page #61
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ८७ श्री अंबिकादेवी • प्रभासपाटण
Fig.87 Goddess Ambika- Prabhāspatan Copyright S. M. Nawab
चित्र ८८ श्री अंबिकादेवी · प्रभासपाटण Tig.86 Goddess Ambika : Prabhaspatan
It
Page #62
--------------------------------------------------------------------------
________________
" Aho Shrutgyanam"
&
.
चित्र ८९ श्री सरस्वती देवी प्रभासपाटण Fig. 89 Goddess Sarasvati Prabhaspatan
चित्र १० श्री सरस्वतीदेवी प्रभासपाटण
Fig. 90. Goddess Sarasvati Prabhāspātan
.
.
42
Page #63
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ९१ श्री चक्रेश्वरीदेवी - गिरनार
Fig 91 Sri Chakreśvari - Girnar Copyright S. M. Nawab
चित्र ९२ एक अज्ञात शिल्प - दीव (काठियावाड)
Fig 92 An unknown image - Diva
Page #64
--------------------------------------------------------------------------
________________
" Aho Shrutgyanam"
चित्र ९३ श्री माणिभद्रजी प्रभासपाटण Fig. 93 Sri Manibhadraji Prabhāspātan
Copyright S. M. Nawab
चित्र ९४ श्री माणिभद्रजी दीव (काठियावाड) Fig. 94 Sri Manibhadraji Divas
44
Page #65
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
Aasanahima
STARTISMENT
aatacade
St
चित्र ९. श्री सरस्वतीदेवी · शबंजय Fig. 95 Goddess Sarasvati - Satruñjaya
चित्र ९६ श्री पद्मावतीदेवी · शवजय Fig. 96 Goddess Padmavati • Satrunjaya
Page #66
--------------------------------------------------------------------------
________________
" Aho Shrutgyanam"
चित्र ९७ श्री यक्षेश यक्ष शत्रुंजय
Fig. 97 Yaksesa Yakşa Satruñjaya
Copyright S. M. Nawab
चित्र ९८ श्री कालीदेवी शत्रुंजय
Fig. 98 Goddess Kali Satruñjaya
46
Page #67
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र ९९ श्री गोमुख यक्ष • शत्रुजय
Fig. 99 Gomukh Yaksa - Satrunjaya Copyright S. M. Nawab
चित्र १०० श्री चक्रेश्वरीदेवी · शत्रुजय Fig. 100 Goddess Cakresvari - Satrunjaya
Page #68
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १०१ त्रण श्राविकाओशनंजय
चित्र १०२ श्री जिनप्रभसूरी (2) • शत्रुजय
Page #69
--------------------------------------------------------------------------
________________
Aho Shrugyanam
श्रीलायनवाया
जमा
चित्र १०३ श्री अमरचंद्रसूरी • पाटण Fig. 103 Sri Amarcandrasuri - Patan
चित्र १०४ श्री देवचंद्रसूरी - पाटण Fig. 104 Sri Devacandrasuri - Patan
चित्र १०५ गूर्जरेश्वर वनराज Fig. 105 Vanarij, the king of Gujarat- Patan
Copyright s.M.Nawab
OF
Page #70
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
IIM
चित्र १०६ मोतीशा शेठ अन तओश्रीनां धर्मपत्नी Fig. 106 Seth Motisi with his wife - Satrunjaya
चित्र १०७ श्रावक श्राविका तकाजा Fig. 107 Srāvaka Srāvika - Talājā (Kathiawar)
Courier Swab
Page #71
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
81829
चित्र १०८ श्रावक श्राविका - कर्दयगिरि Fig. 108 Śrăvaka, Srāvikā - Kadambagiri (Kathiawar) Copyright S.M. Nawab
चित्र १०९ धर्मराजा - शत्रंजय Fig. 109 Dharmarājā - Satruñjava
51
Page #72
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
CPCO
Coyyright S. M. Nawab
१६.विशष मादिश्रीक विरुदधा कपरभण
स्टारक जयदशेन श्रार
रनगर मुरा
दाका निकट हातील सारीम पदस धादि
रव्या
मान
द करत
विरचित
Pirate
HMILAL
चित्र ११० देरासरना पूर्वमेघनाद मंडपनो स्तंभलेख राणकपुर Fig. 110 Inscription on Pillar Ranakpur
चित्र १११ सहदेव, धर्मराजा, नकुळ
Fig. 111 Sahadeva, Dharmaraja and Nakula
52
Page #73
--------------------------------------------------------------------------
________________
Relammawatani
चित्र ११२ द्रौपदी, भीम, आचार्य · शत्रुजय
Fig. 112 Draupadi, Bhima and Acārya - Satrulijaya Copyright S.M. Nawab
चित्र ११३ श्री सहस्रफणा पार्श्वनाथ • राणकपुर Fig. 113 Sri Sahasrafaņā Pārsvanatha
53
Page #74
--------------------------------------------------------------------------
________________
54
श्री खाऊन गादीवराम 2017 कमतः २४००६ संरवर्षे श्रीद श्री अनिल श्लोक पटकasa
काल
श्रीमदल220 नरवाद
पातालकी
रावेर २६६ शाली मोडमिशन मर्सि २ मिंट 23 दि सिंदा २६ सिंह पहा ऊ दि 30 समदिश्वा
मी
agga RMAIN गोगादेव (जेश्रीलम मिश्री डाटा सिंह
gi
१२३४५)
कारादिममविश्रामनंदनीमो पवित
स्वाई चाटनामा
नाशिनि
शपाल बाल निविदलनवि दो इडिनानिनिवेशनामा देशल लालितपाविदालतलम लगा गोविंदा न
मानस का दम मीन दिली प्रतिहिंडपुरा
सारंग करटी
1960
रंगही दिनका हापालनमा प्रिीराम (सदिन दीपति नन माननिय विवेक विदा न कर
निर्मलशीलामणिमयानमारम
माणसानाद रिजन बाबा रा वाटादिना तारा सपनाविधमारमा
sahas
कतार
योग
काम देशात सं०० ०५० ०ना०सं० र संवार नगरे श्री नानशिल
त
Copyright S. M. Nawab
कटेय
शिवासन
हेरासरक को अजी ना कभी जाना था।
क
"Aho Shrutgyanam"
RECEN
सर्व
限
R
Haes
स्वरमा इस
सं
PREST
H
जाना
१६१६ हर्ष मंद व द
KHERI
2229
क
वजनाव
NETEEN
RIL
यो पजार के नाम
चित्र द११५
क्य
की
SERS
चित्र ११४-११५ श्री राणकपुरजीना मुख्य देरासरजीनी कोळीना जमणी तथा डावी बाजुना थांगला उपरना शिलालेखो Fig. 114-115 Inscriptions on the pillars at Rānakpur
प्रभात।
Page #75
--------------------------------------------------------------------------
________________
55
सतावाश्रीपालनमामूलपका पवनयोगमवावारदापागाधराजमाता सादायकबरदजया नुहावटधार हजहारिकाझी श्रीपाजयसरी उपादानाचमुखश्रीधर विहारखाबादज्ञानीयमावकमाएका गायकवा वातादिऊबयुनने धनवाना मत निमितिमीमहामदाबादशीसम्माजमाधारका मागी व वनांशकालिमका निपूर्वदि समोसा
चित्र ११६ पूर्वमें घनाथ मंडपना पार्टी उपरनो शिलालेख Fig. 116 Inscription on a stone at Ranakpur
चित्र ११७ अजुन, श्री कृष्ण, रूकिमणी (?) Fig. 117Arjuna, Sri Krsna and Rukmini(?)
yright S. M. Nawab
"Aho Shrutgyanam"|
Page #76
--------------------------------------------------------------------------
________________
56
"Aho Shrutgyanam"
चित्र ११८ श्री धरणविहार-उत्तर तथा पश्चिम बाजुनो देखाव Fig. 118 North-west view of Sri Dharaṇvihār - Ranakpur
Sonyright SM Nawah
Page #77
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam".
TIT
चित्र ११९ धरणविहार-उत्तर तथा पश्चिम बाजुनो देखाव Fig. 119 Dharanvihär-North-west view with Dharmasälä Ranakpur
PHOTOBY TM HTENLY
Page #78
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १२० धरणविहार-पूर्व बाजुनो बहारनो देखाव
Fiv. 120East view of Dharanvihir Ranakpu
Marswar)
Page #79
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १२१ धरणविहार-पूर्व तथा दक्षिण बाजुनो देखाव Fig. 121 Dharanvihar-A South-east view - Ranakpur
Page #80
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १२२ घरणविहार-दक्षिण मेघनाद मंडपनो देखाव - राणकपुर (मारवाड) Fig. 122 Dharanvihār-A view of south Meghanāda mandapa. Ranakpur
Page #81
--------------------------------------------------------------------------
________________
PROMIS
चित्र १२३ धरण विहार-पश्चिम मेघनाद मंडपनी अंदरनी देखाय
Fig. 123 Dharanvihar-Interior of west Meghanada mandapa - Ranakpur
opyright S. M. Nawab
"Aho Shrutgyanam"
61
Page #82
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
Copyright S M. Nawah
POWERED
BADE MORDID
infrey's
0P
चित्र १२४ चरणविहार-पश्चिम मेघनाद मंडपना घुमटना देखाव
Fig. 124 Dharanvihar-Dome of west Meghanāda mandapa
220
рыстому HIMATLADOS
62
Page #83
--------------------------------------------------------------------------
________________
63
2223055hine
HUMKUWAJ
DUDDOMEDDINNER
AKMERASOAD
TRANSITY
पाय HARUARY
NGaos
FOTO
HIMATURY
चित्र १२५ धरणविहार-पश्चिम मेघनाद मंडपनी अंदरनो देखाव Fig. 125 Dharanvihär-An interior of west Meghanāda mandapa - Ranakpur
pyright S. M. Nawab
"Aho Shrutgyanam"
Page #84
--------------------------------------------------------------------------
________________
64
चित्र १२६] धरणविहार-पश्चिम मेघनाद मंडपना घुमटनो देखान
Fig. 126 Dharanvihar-Dome of west Meghanāda mandapa Ranakpur
Copyright S. M. Nawab
"Aho Shrutgyanam"
Page #85
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
WASTE
220
चित्र १२७] धरणविहार-नेकस्य खूणानो अंदरनो देखाव
Fig. 127 Dharanvihar-Ranakpur Interior of the south-west corner
PHOTO BY HIMATLAR amis T
65
Page #86
--------------------------------------------------------------------------
________________
66
"Aho Shrutgyanam"
चित्र १२८ धरणविहार-अग्निखणानो अंदरनो देखाव Fig. 128 Dharanvihar-Ranakpur Interior of the south - east corner
Copyright S. M. Nawab
Page #87
--------------------------------------------------------------------------
________________
ACHHU
"Aho Shrutgyanam"
CPIFOTO imatlara
masRY
Dir
चित्र १९ धरणविहार-मुख्य शिखर
Fig. 129 Dharanvihar- Main spire Copyright S. M. Nawab
चित्र १३० दक्षिण मेघनाद मंडपनी एक छतनो देखाव Fig. 130 A ceiling of south Meghnad mandap - Ranakpur
Page #88
--------------------------------------------------------------------------
________________
68
ACABORANA
JJ
PHOTO
HIDAYA MISTRY
चित्र १३१ परविहारनी पश्चिमे आवेल श्री पार्श्वनाथ भगवाननु देरासर Fig. 131 The Parsvanath temple on the west side of Dharanvihär Ranakpur
चित्र १३२ पश्चिम बलाणकनी एक छतनो देखाव Fig. 132 A ceiling of west Balānaka "Aho Shrutgyanam"
Page #89
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
चित्र १६३ पश्चिम मेघनाद मंडपना सामरणनो देखाव Fig. 133 A view of Sâmaraņa of west Meghnad mandap - Ränakper Copyright S. M. Nawab
चित्र १३४ पश्चिम बाजना नृत्यमंडपनो देखाव Fig. 134 Aview of dancing mandap on the west - Ranakpur
Page #90
--------------------------------------------------------------------------
________________
70
चित्र १३५ श्री मक्षीजीचें देरासर । Fig. 135 The Jain temple of Tulsiji (Malya):
चित्र १३६ श्री दादावाडीनु देरासर • लखनौ Fig. 136 The Jain temple of Dadawadi - Lucknow
Copyright S.M. Nawab
"Aho Shrutgyanam"
Page #91
--------------------------------------------------------------------------
________________
wwwwview
चित्र १३७ श्री लछवाडर्नु नीचेगें देरासर Fig. 137 The Jain temple at Lachwar (Bihar)
चित्र १३८ श्री क्षत्रियकुंडनु पर्वत परर्नु देरासर Fig. 138 The Jain temple on the hill of Ksatriyakund
yright S. M. Nawab
"Aho Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
72
चित्र १३९ श्री कपिलानगरी (फरुक्काबाद)नुं देरासर Fig. 139 The Jain temple at Kampilā - Farukkābād
चित्र १४० श्री कुल्पाकजीन देरासर Fig. 140 The Jain temple of Kulpākji
Copyright S. M. Nawab
"Aho Shrutgyanam" ..
Page #93
--------------------------------------------------------------------------
________________
73
BDKOSH
चित्र १४१ जगतशेठनुं देरासर • कटगोला Fig. 141 Jagatseth's Jain temple - Katgolā (Bengal)
चित्र १४२ सप्तधारानं दृश्य • राजगिर Fig. 142 A general view of Saptadhārā - Rājagira
pyright S.M. Na wab
"Aho Shrutgyanam"
Page #94
--------------------------------------------------------------------------
________________
74
चित्र १४३ श्री बद्रीदास बाबुना देरासरना कंपाउन्डनु मुख्य द्वार • कलकत्ता Fig. 143 Main entrance of Babu Badridās temple - Calcutta
चित्र १४४ श्री बद्रीदास बाबुन देरासर • कलकत्ता Fig. 1-14 The Jain temple of Badridās Babu - Calcutta
Copyright S.M. Nawab
"Aho Shrutgyanam"
Page #95
--------------------------------------------------------------------------
________________
FF
कारणnaaaDDHAR
चित्र १४५ श्री बद्रीदास बाबुना देरासरनी भव्यता दर्शावतुं दृश्य • कलकत्ता Fig. 145 A general view of Babu Badridās temple - Calcutta
चित्र १४६ जैन श्वेतांबर देरासर - गुणीयाजी Fig. 146 The Jain swetāmbar temple - Guniāji
opyright S.M. Nawab
"Aho Shrutgyanam"
Page #96
--------------------------------------------------------------------------
________________
76
चित्र १४७ श्री जलमंदिरनं संदर दृश्य - पावापुरी Fig. 147 A General view of Jalmandir - Pāvāpuri
चित्र १४८ मुख्य प्रवेशद्वार सहितनुं जलमंदिरनं दृश्य Fig. 148 Jalmandir through main entrance - Pivapuri
Copyright S. M. Nawab
"Aho Shrutgyanam"
Page #97
--------------------------------------------------------------------------
________________
चित्र १४९ सीतानाळानो देखाव • समेतशिखर
Fig. 149 Sitānāla - Sametsikhar
चित्र १५० समेतशिखर पर्वतनं एक कुदरती दृश्य
Fig. 150 Scenery on Sametsikhar hill
Copyright S.M. Nawab
"Aho Shrutgyanam"
Page #98
--------------------------------------------------------------------------
________________
78
Copyright S. M. Nawab
चित्र १५१ समेतशिखर पर्वतनी टोच परनं रम्य दृश्य Fig. 151 Bird's-eye view of Sametsikhar hill
चित्र १५२ मुख्य मंदिर (जलमंदिर) समेतशिखर Fig. 152 Main temple Samet Sikhar
" Aho Shrutgyanam"
Page #99
--------------------------------------------------------------------------
________________
चित्र १५३ श्री पार्श्वनाथ भगवाननी निर्माणभूमि Fig. 153 The place where Sri Parśvanāth attained Nirvāna
कार्य
चित्र १५४ जैन देरासरो सहितनुं रम्य दृदय अचलगढ Fig. 154 The beautiful scene of Avachalgadh with Jain temples "Aho Shrutgyanam"
.
79
Page #100
--------------------------------------------------------------------------
________________
80
"Aho Shrutgyanam"
चित्र १५५ धातुर्नु परिकर - पाटण Fig. 155 Metal Parikar- Patan
चित्र १५६ धातुनुं नानुं देरासर Fig. 156 Aminiature temple
चित्र १५७ चांदीनं समवसरण • बडोदरा Fig. 157 Silver Samavasarana (Baroda)
Page #101
--------------------------------------------------------------------------
________________
81
ASNEHERI
४
H5MBA
ACT
CIEEEEEE
EASE
ARTI
SOMAN
चित्र १५८ श्री जैन कीर्तिस्थंभ. चितोडगढ़ Fig. 158 Jain Tower - Chitodgadh
opyright Govt. of India
"Aho Shrutgyanam"
Page #102
--------------------------------------------------------------------------
________________
82
16
"Aho Shrutgyanam"
तिवार
चित्र १५९ लाकडाना कोतरकामवाळो थांभलो Fig. 159 A wooden pillar with exquisite carving - Surat Conurint SM Nawah
चित्र १६० लाकडानुं नाचें घर देरासर • पाटण Fig. 160 A small wooden temple - Pātan
Page #103
--------------------------------------------------------------------------
________________
AA
चित्र १६१ श्री नेमिनाथजीनी जानने लाकडानुं कोतर काम पाटण Fig. 161 Marriage procession of Neminath in wood carving Patan
-pyright S. M. Nawab
.
चित्र १६२ एक सुंदर स्थापत्यकाम• चाणस्मा Fig. 162 A beautiful piece of sculpture - Chanasmā
"Aho Shrutgyanam"
83
Page #104
--------------------------------------------------------------------------
________________
18
NITINISTE
"Aho Shrutgyanam"
ANCIES
चित्र १६३ लाकडाना कोतरकामवाळी छत - पाटण
Fig. 163 A ceiling in wood carving - Patan Copyright S.M. Nawab
चित्र १६४ श्री जैन देरासर • घाणस्मा Fig. 164 The Jain temple - Chānasma
Page #105
--------------------------------------------------------------------------
________________
Copyright Govt. of Baroda
चित्र १६५ श्री अजितनाथ देरासर तारंगा Fig. 165 Sri Ajitnath temple Taranga
"Aho Shrutgyanam"
.
Page #106
--------------------------------------------------------------------------
________________
80
"Aho Shrutgyanam"
CDSISTERA
चित्र १६६ दक्षिण बाजुनां स्थापत्यकामोतारंगा Fig. 166 Sculptures on the south side - Taranga
चित्र १६७ श्री अजितनाथना देरासरनो पाछळनो देखाव Fig. 167 Back view of Ajitnāth temple. Tārangā
Copyright Govt. of Baroda
Page #107
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १६८ तारंगाना सुंदर शिल्पस्थापत्यनो नमूनो Fig 168 A view of Tārangā sculptures
Copyright Govt. of Baroda
18
Page #108
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १६९ तारंगाना शिल्पस्थापत्यनुं बीजु दर्शन Fig. 169 Another view of Taranga sculptures - Taranga
Copyright Govt. of Baroda
Page #109
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
Copyright Govt. of Baroda
चित्र १७० बीजी एक बाजुनां स्थापत्यकामोतारंगा
Fig. 170 One more view of Täranga sculptures
68
Page #110
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १७१ थोडां वधु स्थापत्यकामो . तारंगा Fig. 171 Further Tārangā sculptures
Copyright Govt. of Baroda
Page #111
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १७२ श्री सोमनाथना मंदिरनो एक भाग-प्रभासपाटण
Fig. 172 A portion of Somanath temple - Prabhaspatan Copyright S.M.Nawab
चित्र १७३ सोमनाथना मंदिरनो बीजो भाग-प्रभासपाटण Fig. 173 Second portion of Somanath temple - Prabhaspatan
91
Page #112
--------------------------------------------------------------------------
________________
92
चित्र १७४ सोमनाथना मंदिरनो श्रीजो भाग प्रभासपाटण Fig. 174 Third portion of Somnath temple - Prabhāspātan
चित्र १७५ श्री अजारापार्श्वनाथजीनुं देरासर अजारा Fig. 175 General view of Ajara Parsvanāth's temple Ajara
Page #113
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
चित्र १७६ सुंदर कोतरकामवाळो थांभलो · अजारा
Fig. 176 A beautifully carved pillar - Ajara Copyright S. M. Nawab
चित्र १७७ चित्र १७६ वाळा थांभलानी बीजी बाजु Fig. 177 Another view of the pillar in fig. 176
Page #114
--------------------------------------------------------------------------
________________
94
चित्र १७८ श्री हीरविजयसूरिनी निर्वाणभूमि • ऊना नजीक Fig. 178 The death place of Sri Hiravijayasuri near Unā
चित्र १७९ सोमनाथना मंदिरनो अंदरनो भाग-प्रभासपाटण Fig. 179 Interior of Somanath temple- Prabhaspatan
Page #115
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
चित्र १८० मोमनाथना मंदिरना केटलांक शिल्प
Fig. 180 Some sculptures of Somanāth temple Copyright S.M. Nawab
चित्र १८१ श्री अजयपालनो चोरो • अजारा Fig. 181 Ajayapal's choro - Ajārā
Page #116
--------------------------------------------------------------------------
________________
96
PERSPE
चित्र १८२ सोमनाथना मंदिरनुं प्रवेशद्वार : प्रभासपाटण Fig. 182 Main entrance of Somanāth temple - Prabhāspatan
चित्र १८३ श्री प्रभासपाटणनां जैन देरासरीनुं सामुदायिक दृश्य Fig. 183 General view bf Jain temples - Prabhāspātan
Page #117
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १८४ श्री चंद्रप्रभुना देरासरनुं प्रवेशद्वार प्रभासपाटण
Fig. 184 Entrance of Candraprabhu's temple Prabhaspatan
Copyright S. M. Nawab
સુખદુ કૅન્સર તથા યુક્ત ના પા ૧ અક્ષર
चित्र १८५ स्थापत्यकामवाळा थांभलाओ
Fig. 185 Carved pillars Prabhäspatan
97
Page #118
--------------------------------------------------------------------------
________________
98
"Aho Shrutgyanam"
R
चित्र १८६ प्राचीन स्थापत्यवाळा थांभला • उपरकोट जुनागढ़ Fig. 186 Old carved pillars - Uperkot Junagadh
चित्र १८७ प्राचीन स्थापत्यकामो • उपरकोट जुनागढ Fig. 187 Old Architacture at Uperkot Junagadh
Copyright S. M. Nawab
Page #119
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र १८८ कोतरेली जिनमूर्ति · उपरकोट Fig. 188 Carved image of Jina - Uperkot
चित्र १८९ मेरकवशीनी टूकना मुख्य देरासरनुं प्रवेशद्वार गिरनार Fig. 189 Entrance door of main temple Merakvasi's Tuk - Girnar
Copyright S. M. Nawab
99
Page #120
--------------------------------------------------------------------------
________________
100
"Aho Shrutgyanam"
चित्र १९. प्राचीन शिल्पनो नमूनो • उपरकोट
Fig. 190 Specimen of old sculpture - Uperkot Convright S M. Nawah
चित्र १९१ शिलाओमांथी कोरी काढेली वाव • उपरकोट
Fig. 191 Rock-cut well-Uperkot
Page #121
--------------------------------------------------------------------------
________________
।।।। IIHIN
"Aho Shrutgyanam"
चित्र १९२ गिरनार पर्वतर्नु प्रवेशद्वार • जुनागढ़
Fig. 192 Entrance to Mount Girnar - Junāgadh Copyright S. M. Nawab
चित्र १९३ श्री नेमीनाथजीनुं देरासर • गिरनार Fig. 193 Sri Neminath's temple - Girnar
101
Page #122
--------------------------------------------------------------------------
________________
102
चित्र १९४ कुमारपालनी ट्रक गिरनार Fig. 194 Kumārpal's Tuk Girnar
चित्र १९५ मेरकवशीनी ट्रक परना मंदिरमांनी एक छत गिरनार Fig. 195 Ceiling from a temple on Merakvasi's Tuk Girnar "Aho Shrutgyanam"
Twee
Page #123
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
चित्र १९६ श्री मेरकवशीनी टूक . गिरनार
Fig. 196 Merakvasi's Tuk - Girnar Copyright S M. Nawab
चित्र १९७ मेरकवशीनी ट्रक परना मंदिरमांनी बीजी छत - गिरनार Fig. 197 Another ceiling from a temple on Merakvasi's Tuk-Girnar
Page #124
--------------------------------------------------------------------------
________________
104
चित्र १९८ बीजी कोतरेली जनमूर्ति उपरकोट Fig. 198 Another carved image of Jina - Uperkot
.
चित्र १९९ मेरकशीनी ट्रकनी श्रीजी छत गिरनार Fig. 199 Third beifhigara Merakvasi's Tuk - Girnār
.
Page #125
--------------------------------------------------------------------------
________________
105
चित्र २०० शांतिनाथना देरासरनो पाछळनो भाग. गिरनार Fig. 200 Back portion of Santinath's temple-Girnar
चित्र २०१ श्री वस्तुपालना देरासरनो मंडोवर - गिरनार Fig. 201 The Mandovar of Vastupal's temple - Girnar
Page #126
--------------------------------------------------------------------------
________________
106
"Aho Shrutgyanam"
चित्र २०२ श्री वस्तुपालना देरासरनी छत • गिरनार
Fig. 202 Ceiling of Vastupal's temple - Girnar Copyright S.M. Nawab
चित्र २०३ श्री शांतिनाथजीना देरासरनी छत - गिरनार Fig. 203 Ceiling of Santinath's temple - Girnār
Page #127
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र २०४ वस्तुपालनी टकनी पश्चिम भाग-गिरनार
Fig. 204 West view of Vastupal's Tuk.
चित्र २०५ पांच पांडवनी देरीनी पाछळनो भाग • शत्रुजय Fig. 205 Back view of five Pandava's temple-Satrunjaya
107
Page #128
--------------------------------------------------------------------------
________________
108
चित्र २०६ श्री संप्रति महाराजनी टूक • गिरनार Fig. 206 Tuk of Samprati - Girnar
LER
RATOR
FIREE
चित्र २०७ श्री संप्रतिनी ट्रकनी जाळीओचं शिल्प - गिरनार Fig. 207 The beautiful Carvings of Samprati's Tuk - Girnār
Copyright S.M. Nawab
"Aho Shrutgyanam"
Page #129
--------------------------------------------------------------------------
________________
109
eoeKT.
ab
चित्र २०८ संप्रतिनी टकनी पथिम बाजुनो देखाव - गिरनार Fig. 208 West portion of Samprati's Tuk - Girnar
चित्र २०९ सहसावनना रस्तेथी मूळ नायकनी टकनी देखाव • गिरनार Fig. 209 View of main Tuk from the way to Sahasāmravana - Girnar
"Aho Shrutgyanam
Page #130
--------------------------------------------------------------------------
________________
110
चित्र २१० श्री रहनेमिनी टूक • गिरनार Fig. 210 Sri Rahanemi's Tuk - Girnar
चित्र २११ श्री अंबिकानी ट्रक . गिरनार Fig. 211 SriAmbikamTuk - Girnar
Page #131
--------------------------------------------------------------------------
________________
" Aho Shrutgyanam"
do
चित्र २५२ श्री अंबिकाजीनी कमांनी एक छत गिरनार Fig. 212 A ceiling from Sri Ambika's Tuk Girnar
Copyright S. M. Nawab
CRE
चित्र २१३ कुमारपालनी टुकमांनी एक छत गिरनार
Fig. 213 A ceiling from Kumārpal's Tuk - Girnar
111
Page #132
--------------------------------------------------------------------------
________________
112
चित्र २१४ श्री गिरनारजीनां जैन मंदिरोनु सामुदायिक दृश्य Fig. 214 General view of Girnar's Jain temples
चित्र २१५ श्री गिरनार पर्वत परनां जैनमंदिरो ___Fig. 215 Jain temples at Girnar
"Aho Shrutgyanam"
Page #133
--------------------------------------------------------------------------
________________
चित्र २१६ श्री गिरनारजीनां जैन मंदिरो Fig. 216 Jain temples at Girnar
चित्र २१७ श्री गिरनार पर्वत परनां जैन देरासरो - गिरनार
Fig. 217 Jain temples at Giruār
Copyright S. M. Nawab
Page #134
--------------------------------------------------------------------------
________________
114
Copyright S. M. Nawab
चित्र २१८ श्री शत्रुंजय पर्यत अने पालीताणा शहर Fig. 218 Sri Satrunjaya hill and Palitānā City
चित्र २१९ लाकडाना देरासरनी छत पालीताणा गुरुकुल Fig. 219 Ceiling of wooden temple Palitana
.
"Aho Shrutgyanam"
Page #135
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र २२० सहसाम्रवन · गिरनार
Fig. 220 Sahasamravana-Girnar Copyright S. M. Nawab
चित्र २२१ लाकडान जैन देरासर • पालीताणा Fig. 221 The wooden Jain temple- Palitānā
115
Page #136
--------------------------------------------------------------------------
________________
116
चित्र २२२ जयतलेटी शत्रुंजय Fig. 222 Jayataleti-Satrunjaya
.
चित्र २२३ श्री पूज्यजीनी टूक- शत्रुंजय Fig. 223 Sripujyaji's Tuk- Satrunjaya
"Aho Shrutgyanam"
Page #137
--------------------------------------------------------------------------
________________
चित्र २२४ बावुन देरासर शत्रुंजय परवी Fig. 224 Babu's temple from Satrunjaya
.
चित्र २२५ बावु देरासर जय परवी
Fig. 225 Babu's temple from Satrunjaya another view
"Aho Shrutgyanam"
.
117
Page #138
--------------------------------------------------------------------------
________________
118
चित्र २२६ जयतलेटी • शत्रुजय Fig. 226 Jayataleti - Satrunjaya
चित्र २२७ नवटकना रस्ते . शत्रुजय . Fig. 227 The way to Navatuk Satrunjaya
"Aho Shrutgyanam"
Page #139
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
向
作
चित्र २२८ श्री पद्मावतीदेवीनी देरी शत्रुंजय
Fig. 228 The small shrine of Goddess Padmavati-Satrunjaya Copyright S. M. Nawab
7F質
चित्र २२९ श्री चोमुखजीनी टूकनां शिखरो • शत्रुंजय Fig. 229 Sri Chaumukhji's Tuk-Satrunjaya
119
Page #140
--------------------------------------------------------------------------
________________
120
चित्र २३० नवटूकना रस्ते शत्रुंजय
Fig. 230 The way to Navatuk - Satrunjaya
.
चित्र २३१ नवकना रस्ते शत्रुंजय Fig. 231 The way to Navatuk - Satrunjaya "Aho Shrutgyanam"
Page #141
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
GENERAL PLAN
JAINA TEMPLES ON MT: SATRUNJAYA
IN PILITANA.
Scale 1500 feet
inches
चित्र २३२ शत्रंजय परनां जैन मंदिरोनो नकशो Fig. 232 General plan of Jaina temples on Mt. Satrunjaya
Copyright Govt. of India
121
Page #142
--------------------------------------------------------------------------
________________
122
चित्र २३३ संप्रतिना देरासरजीनी बाजुनो भाग • शत्रुजय Fig. 233 Side view of Samprati's temple - Satrunjaya
चित्र २३४ चोमुखजीनी ट्रकनो एक भाग • शत्रुजय Fig. 23+ A portion of Chaumukhji's tuk - Satrunjaya
"Aho Shrutgyanam"
Page #143
--------------------------------------------------------------------------
________________
123
चित्र २३५ बालाभाई मोदीनी ट्रकन स्थापत्यकाम · शत्रुजय Fig. 235 Sculptures on Balabhai Modi's Tuk - Satrunjaya
चित्र २३६ चोमुखजीनी टूकना थांभलाओगें स्थापत्यकाम · शत्रंजय Fig. 236 Architectural beauty of the pillars of Chaumukhji's temple - Satrunjaya
Page #144
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
22
चित्र २३७ पांडवोनी देरीनो थांभलो शत्रुंजय
Fig. 237 A pillar of Pandava's small shrine Satrunjaya
Copyright S M Nawah
चित्र २३८ पांडवोनी देरी शत्रुंजय
Fig. 238 The small shrine of Pandavas - Satrunjaya
124
Page #145
--------------------------------------------------------------------------
________________
125
चित्र २३९ श्री उजमफोइनी टूक • शत्रुजय Fig. 239 Sri Ujamafoi's tuk - Satrunja ya
चित्र २४० शेठ हेमाभाईनी टूक . शत्रुजय Fig. 240 Sheth Hemabhai's tuk - Satrunjaya
Aho Shrugyanam
Page #146
--------------------------------------------------------------------------
________________
126
चित्र २४१ मोतीशा शेठनी टक • शत्रुजय Fig. 241 Sheth Motiśa's tuk - Satrunjaya
चित्र २४२ मोतीशानी टूकनु मुख्य देरासर • शत्रुजय Fig. 242 Main tennplere Musa's tuk - Satrunjava
Page #147
--------------------------------------------------------------------------
________________
127
चित्र २४३ मूळनायकनी टकनो एक भाग • शबंजय Fig. 243 A portion of main tuk - Satrunjaya
चित्र २४४ मोदीनी टूकनु मुख्य देरासर • शत्रुजय Fig. 244 Main temple of Modi's tuk - Satrunjaya
opyright S. M. Nawab
"Aho Shrutgyanam"
Page #148
--------------------------------------------------------------------------
________________
28
"Aho Shrutgyanam"
चित्र २४५ शत्रुजय पर्वत परना जैन मंदिरो Fig. 245 A group of Jain temples on Satrunjaya mountain Copyright S. M. Nawab
चित्र २४६ मोदीनी टूकनी एक शिल्पाकृति Fig. 246 A piece of art from Modi's tuk - Satrunjaya
Page #149
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र २४७ मोदीनी ट्रकनो जमणी बाजुनो गोखलो • शत्रुजय Fig. 247 The nitch on the right side of Modi's tuk - Satrunjaya Copyright S.M. Nawab
चित्र २४८ मोदीनी टूकनो डावी बाजुनो गोखलो Fig. 248 The nitch on the left side of Modi's tuk - Satrunjaya
129
Page #150
--------------------------------------------------------------------------
________________
130
चित्र २४९ श्री विमलवसहीनी टकनो अंदरनो भाग • शत्रुजय Fig. 249 Interior of Vimalvasahi - Satrunjaya
चित्र २५० शेजी नदीनो एक देखाव • शत्रुजय Fig. 250 A view of river Setrunjee - Satrunjaya
Page #151
--------------------------------------------------------------------------
________________
M
चित्र २५१ श्री नेमिनाथनी चोरीनी छत शत्रुंजय Fig. 251 Ceiling of Sri Neminath's Chori - Satrunjaya
AFTE
2021
चित्र २५२ श्री कुमारपालनी टूकनो बहारनो देखाव शत्रुंजय Fig. 252 Exterior of Kumārpal's tuk Satrunjaya
131
Page #152
--------------------------------------------------------------------------
________________
132
चित्र २५३ श्री घेटीनी पागनो बहारनो भाग • शत्रुजय Fig. 253 Exterior of Gheti's Paga - Satrunjaya
चित्र २५४ श्री चांदीनो रथ · शत्रुजय Fig. 254 The silver-cart - Satruajaya
Copyright S.M.Nawab
"Aho Shrutgyanam"
Page #153
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam"
चित्र २५५ मुख्य देरासरनी डाबी बाजुन स्थापत्य Fig. 255 Sculpture on the left side of main temple - Satrunjaya Copyright S. M. Nawab
चित्र २५६ रायण पगलां • शत्रुजय Fig. 256 Footprints of Rsabhadeva - Satrunjaya
133
Page #154
--------------------------------------------------------------------------
________________
" Aho Shrutgyanam"
पारुन
B
चित्र २५७ मुख्य देरासरनी जमणी बाजुनुं दृश्य शत्रुंजय Fig. 257 Right wing of the main temple [Satrunjaya Copyright S. M. Nawab
चित्र २५८ मुख्य देरासरनी जमणी बाजुना चांगला शिल्प शत्रुंजय
Fig. 258 Sculpture on the right wing of the main temple Satrunjaya
134
Page #155
--------------------------------------------------------------------------
________________
135
चित्र २५९ मुख्य देरासरनी जमणी बाजुनुं तोरण • शत्रुजय Fig. 259 A torana on the right side of main temple - Satrunjaya
चित्र २६० मुख्य देरासरना प्रवेशद्वारनी जमणी बाजुन स्थापत्य . शत्रुजय Fig. 260 Architecture of the right side of the entrance of main temple-Satrunjaya
"Aho Shrutgyanam"
Page #156
--------------------------------------------------------------------------
________________
136
"Aho Shrutgyanam"
Eure
चित्र २६१ मुख्य देरासरनी आगळनं चांशन देरासर • शत्रुजय । Fig. 261 The silver temple in front of the main temple - Satrunjaya
चित्र २६२ घेटीनी पागानी देरी - शत्रंजय Fig. 262 The small shrine of Gheti's Paga - Satrunjaya
Page #157
--------------------------------------------------------------------------
________________
137
चित्र २६३ शेव्रुजी नदीनो बीजो देखाव • शत्रुजय Fig. 263 Another view of river Setrunjee - Satrunjaya
चित्र २६४ श्री कदंब गिरिजी नीचेनुं देरासर • कर्दबगिरि Fin24 The temple at the foot of Kadambagiri
Page #158
--------------------------------------------------------------------------
________________
138
चित्र २६५ श्री गिरिनी उपरने देरासर Fig. 265 The temple at the top of Kadambagiri
चित्र २६६ श्री शत्रुंजयावतार कदंबगिरि Fig. 266 Sri Satrunjayavatar Kadambagiri
" Aho Shrutgyanam"
Page #159
--------------------------------------------------------------------------
________________
139
चित्र २६७ श्री तालध्वजगिरि · तलाजा Fig. 267 Sri Taladhvajagiri - Talaja (Kathiawar)
चित्र २६८ श्री तालध्वजगिरीनं मुख्य देरासर • तलाजा Fig. 268 The main temple of Tāladhvajagiri - Talājā
Page #160
--------------------------------------------------------------------------
________________
140
चित्र २६९ श्री तालध्वजगिरिनी उपरनी टकन देरासर Fig. 269 The temple on the top Tuk on the Taladh wajagiri - Talaja
चित्र २७० श्री पार्श्वनाथजी . भावनगर Fig. 270 Sri Pārsvanāth - Bhāvnagar
चित्र २७१ दादासाहेबन देरासर • भावनगर Fig. 271 The temple of Dadasaheb - Bhavi
"Aho Shrutgyanam"
Page #161
--------------------------------------------------------------------------
________________
141
चित्र २७२ चोरीवाला देरासरनो आगळनो देखाव • जामनगर Fig. 272 Front view of Chauriwālā temple - Jāmnagar
चित्र २७३ चोरीबाला देरासरना पाछळना भागनो देखाव.जामनगर Fig. 273 Back view of Chauriwālā temple. Jāmnagar
"Aho Shrutgyanam"
Page #162
--------------------------------------------------------------------------
________________
142
बदबावरिया
-विका
चित्र २७४ -२७५-२७६ खंभातनी जुमा मस्जिदमांनां जैन शिल्पो Fig. 274-275-276 Jain sculptures preserved in Jumma Masjid at Cambay
Copyright S. M. Nawab
"Aho Shrutgyanam"
Page #163
--------------------------------------------------------------------------
________________
चित्रपरिचय
"Aho Shrutgyanam"
Page #164
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
Page #165
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૧ ચિત્ર. ૧ હરચિહ્નો અને આયુ, આકૃતિ ૧ માળ, આકૃતિ ૨ કાળ, આકૃતિ ૩ શંખ, આકૃતિ ૪, ૧ કમળનું ફૂલ, આકૃનિ ૬ ડમરુ, આકૃતિ છે વજુ, આકૃતિ ૮ ખ (તલવાર), આકૃતિ ૯ પાશ, આકૃતિ ૧૦ ભાલે, આકૃતિ ૧૧,૧૨ કમળનું ફૂલ, આકૃતિ ૧૩ આલ્બી (આંબાની લૂમ), આકૃતિ ૧૪ હાથી, આકૃતિ ૧પ તાલ, આકૃતિ ૧૬ કમડળ, આકૃતિ ૧૭ છત્ર, આકૃતિ ૧૮ પુરત, આકૃતિ ૧૯ શંખ, આકૃતિ ૨૦ ધટ, આકૃતિ ૨૧ પાશ, આકૃતિ ૨૨ વીણા, આકૃતિ ૨૩ બાળક, આકૃતિ ૨૪ આમ્રવૃબા, આકૃતિ ૨૫ ભાલો, આકૃતિ ૨૬ બાણુ, આકૃતિ ૨૭ જામ, આકૃતિ ૨૮ ધનુષ, આકૃતિ ૨૯ ત્રિાલ, આકૃતિ ૩૦ બાળક, આકૃતિ ૩૧ કમળ, આકૃતિ ૩૨ કુંભ.
આ આયુધ તાડપત્રની હસ્તપ્રતોના ચિત્રો તથા જૈન દેવદેવીઓની મૂર્તિઓ પરથી નકલ કરીને અભ્યાસીઓની નણ માટે અત્રે રજૂ કરેલાં છે.
ચિત્ર પ્લેટ ૨ ચિત્ર ૨, ૩, ૪ જુદીજુદી જાતને આયાગટોની તકતી. આ તકતીઓ મથુરાના કંકાલીટીલાનાં બાદ ફામમાંથી મળી આવી હતી અને ઇસવીસનની બીન સકાના જૈન ગૃહસ્થ તેની પૂજા કરતા હતા. આ ત્રણે ચિત્રોનાં વર્ણન માટે Archaeological Survey of India Volume XX Plate VII, IX તથા VIીનું વર્ણન જુઓ. ચિત્ર ૫ ચરણપાદુકા. આ પાદુકા પણ કંકાલીટીલામાંથી મળી આપી હતી. બીજા સૈકામાં રિનો ચરણપાદુકાઓની પૂજા કરતા હાવા આ મહત્વનો પુરાવો છે.
ચિત્ર પ્લેટ ૩ ચિત્ર ૬ શ્રી પાર્શ્વનાથજીઃ મન વગર આ ખંડિત મૂર્તિની વાસ્તવિક ઓળખાણું વિસ્તૃત વિવેચન સંત ‘ભારતીય વિદ્યા ત્રિમાસિકના પ્રથમ વર્ષ બીજા અંકમાં “ગુજરાતની પ્રાચીનતમ જિનમૃઓ' નામનાં લેખમાં પૃ. ૧૯થી ૧૯૪ માં હું આપી ગયો છું. ચિત્ર ૭ શ્રી ઋષભદેવજી : આ મૂર્તિ આળખાણ પણ છે ઉપરોકત લેખમાં આપી ગયો છું.
આ બંને મૂર્તિઓ પણ મથુરાના કંકાલીટીલાના ખોદકામમાંથી મળી આવી હતી અને સ્વ. વિન્સેન્ટ સ્મિથે પાનાના The Jain stupa and other antiquities of Mathura નામના પુસ્તકમાં આ બંને મૂર્તિઓ અનુક્રમે ચિત્ર ધેટ નંબર ૯૮ અને ૯૫ તરીકે શ્રી ભાય અને વર્ધમાનાના નામથી બાટી રીતે રજૂ કરી છે, જે હું ઉપરોક્ત લેખમાં બનાવી ગયા છે.
ચિત્ર પ્લેટ ૪ ચિત્ર ૮ શ્રી મહાવીરસ્વામી. આ મૂર્તિ ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડના કુંડેઘાટ પર્વત ઉપરના જિનમંદિરમાં આવેલી છે અને તેના ફોટોગ્રાફ અમદાવાદની યંગમેન્સ જૈન સોસાટીની ઍફસ તરફથી મને મળે છે. આ મૂર્તિ ભગવાન મહાવીરના સમયની અથવા તો એકાદ સિકા પછીની હશે એમ મારું માનવું છે. આ મૂર્તિનું શિપ આપણને તે વખતના શિલ્પાની શિલ્પકળાને આબેહૂબ ખ્યાલ આપે છે, ‘ચિત્ર ૯ શ્રી પાર્શ્વનાથજી : રાજગૃહીમાં ઉદયગિરિ પહાડ ઉપરની ગુફામાંની આ મૂર્તિને ફોટોગ્રાફ
"Aho Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો પણ મને ઉપરોક્ત સંસ્થા તરફથી મળે છે. આ મૂર્તિની ભવ્ય મુખાકૃતિ, તેની પાછળના ભાગની વિસ્તૃત નાગફણું તથા તેની પલાંઠી નીચેની કમળાકૃતિ તથા નાગના ગુંચળાની અપૂર્વ શિપના જોનારને તે વખતના મહાન શિલ્પીઓની સબળ પ્રેરણા તરફ માનની નજરે જોવાની ઉર્મિઓ ઉત્પન્ન કર્યા વિના રહી શકતી નથી. કાળના પંજામાંથી ભારતના શિ૯૫ધન સમાં આવાં શિ વિરલ જ બચી ગયાં હોય તેમ લાગે છે. બંને મૂર્તિઓને લાંછન નથી.
ચિત્ર પ્લેટ ૫ ચિત્ર ૧૦ શ્રી પાર્શ્વનાથજીઃ રાજગૃહીના ઉદયગિરિ પહાડની ગુફાની બહારની પાર્શ્વનાથજીની આ મૂર્તિ પણ પ્રાચીન શિલ્પકળાને એક અજોડ નમૂનો છે. જેનોએ આ શિલ્પધનાનું રક્ષણ બહુ જ કાળજીથી કર્યું છે અને વધુ કાળજીથી તેનું રક્ષણ કરવાની જરૂરિયાત છે. ચિત્ર ૧ શ્રી પાર્શ્વનાથઃ કાઠિયાવાડમાં આવેલા વળા ગામની પાસે આવેલી ઢાંકની ગુફામાંની આ ઉભી પાર્શ્વનાથજીની મૂર્તિને ફેટોગ્રાફ મને “શ્રી જૈન સત્યપ્રકાશક સમિતિ અમદાવાદના કાર્યવાહકો તરફથી પ્રસિદ્ધ કરવા માટે મલ્યો છે. આ મૂર્તિનો પરિચય પણ હું મારા “ભારતીય વિદ્યા' વાળા લેખમાં આપી ગયો છું.
ચિત્ર પ્લેટ ૬ ચિત્ર ૧૨ શ્રી પાર્શ્વનાથજી: કાઠિયાવાડમાં જુનાગઢ રાજ્યની હદમાં આવેલા ઉને ગામથી દોઢ માઇલ દૂર આવેલા અજારા ગામની ભાગોળે જુદાજુદા બે ટુકડાઓવાળી લગભગ બીજા અગર ત્રીજા સકાની આ ઊભી પાર્શ્વનાથની મૂર્તિ કે આજથી બાર વર્ષ પહેલાં અસ્તવ્યસ્ત સ્થિતિમાં જોઈ હતી અને તે વખતે ત્યાંના કાર્યવાહકોને દેરાસરના કંપાઉંડમાં લાવી એક બાજુ રાખી મૂકવા સૂચના આપી હતી છતાં પણ બીજી વખત જ્યારે હું ત્યાં બે વર્ષ ઉપર ગયા હતા ત્યારે તેની તે સ્થિતિમાં સારા નસીબે ઊભી હતી. આ મૂર્તિનો ઘણોખરો ભાગ ઘસાઈ ગએલો હોવા છતાં પણ તેની શિલ્પકલા અદ્દભુત પ્રકારની હોવાનો પુરાવો આપી રહી છે. આશા રાખું છું કે અજારા પાર્શ્વનાથ દેરાસરના કાર્યવાહકો આ શિલ્પને સાચવવાની કાળજી રાખશે. ચિત્ર ૧૩ અજ્ઞાત દેવી: ઉપરોક્ત શ્રી અજરા પાર્શ્વનાથના દેરાસરના કંપાઉંડમાં પેસવાની દરવાજાની સામે એક બાજુ પરના કાંટાના ઝાંખરાંઓમાં આ દેવીની ઊભી શિલ્પાકૃતિ પણ વર્ષોનાં ટાઢ, તડકા અને વરસાદની ઝડીઓ ઝીલતી અવનત મસ્તકે ઊભી છે. તેનાં આયુધો પૈકી એક હાથમાં ધંટા અને બીજા હાથમાં દંડની આકૃતિ સિવાયનાં બધાં આયુધો નષ્ટ થઈ ગએલો હેવાથી તેની ઓળખાણ થવી બહુ જ દુર્લભ છે. છતાં તેનો પહેરવેશ વગેરે જોતાં આ મૂર્તિનું શિલ્પ દસમા સૈકાથી બારમા સૈકાની અંદરના કોઈપણ સમયનું હોય એમ લાગે છે.
આ બંને શિલ્પ ઉપરાંત પણ બીજી છૂટાંછવાયાં શિલ્પ અજારા ગામની આજુબાજુ ફરતાં દેખવામાં આવે છે.
ચિત્ર પ્લેટ ૭ ચિત્ર ૧૪ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીઃ કેલાની પાસે આવેલા શ્રીપુર નામના ગામના જન દેરાસરની ભૂમિગૃહમાં આવેલી આ મૂર્તિ રાવણ રાજાએ ભરાવી હોવાની માન્યતા જેમાં ઘણા જ પ્રાચીન સમયથી પ્રચલિત છે અને તેના વર્ણન માટે ચૌદમા સૈકામાં થએલા શ્રી જિનપ્રભસરિએ “વિવિધતીર્થકલ્પ' નામના ગ્રંથમાં શ્રી, અંતરીક્ષ પાર્શ્વનાથક૯૫ નામનો આ કલ્પ રચેલો છે. આ મૂર્તિ અર્ધપાસનની બેઠકે બિરાજમાન છે અને તેની મસ્તક પાછળનાં નાગની કુણા પણ બીજી પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિઓ કરતાં જુદી જ જાતની છે અને એને ઘડનારે
"Aho Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૩
એનું ધડતર બહુ જ ઉતાવળથી કર્યું હોય તેમ સ્પષ્ટ લાગે છે. આ મૂર્તિની જૈનાની મુખ્ય બંને (શ્વેતાંબર અને દિગંબર) શાખાએ પૂજ્યભાવથી પૂજા કરે છે,
ચિત્ર ૧૫ શ્રી માણિક્યસ્વામીજી ઃ દક્ષિણમાં હૈદ્રાક્ષાદ રાજ્યની હદમાં આવેલા કુપાકજી નામના ગામની અંદરના જિનમંદિરમાં આ અર્ધપદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે અને જનેાની માન્યતા પ્રમાણે પ્રથમ તીર્યકર શ્રી ઋભદેવના વડીલ પુત્ર ભરત ચક્રવર્તીએ આ મૂર્તિ ભરાવરાવેલી છે. આ મૂર્તિની ઉત્પત્તિ સંબંધી પુષ્ણુ ઉપરાંક્ત ‘વિવિધતીર્થકલ્પ'ના કાલાકાણિયદેવતીર્થંકલ્પ નામના કલ્પમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. મૂર્તિની નીચેના ભાગમાં જે સંવત ૧૭૬૭ની સાલો લેખ છે, તે તે શ્રી ભાવનગરના સંઘે તેના બૌદ્ધાર કરાવ્યા તે વખતને છે.
બંને મૂર્તિ ઘણી જ પ્રાચીન છે અને બંને ઉપર લેપ કરા છે.
ચિત્ર પ્લેટ ૮
ચિત્ર ૧૬ શ્રી પાર્શ્વનાથજી : આ મૂર્તિ પણ મથુરાના કંકાલીટીલાના ખેડદકામમાંથી મળી આવી હતી અને હાલ તે લખનૌ મ્યૂઝિયમમાં છે. મૂર્તિના મસ્તક ઉપરની નાગા બહુ જ સુંદર રીતે શિલ્પીએ રજૂ કરેલી છે અને એકની નીચેના ભાગ એટલે બધે નાશ પામેલ છે કે લેખના શબ્દ સુદ્ધાં 'પણ રહ્યો નથી, છતાં પણ મૂર્તિને સમય તેના ઘડતર ઉપરથી બીન સૈકા પછીને તે નથીજ તેમ લાગે છે, આ મૂર્તિના બંને કાન બીજી જિનમૂર્તિઓની માફક ખભાને અડેલા નથી અને તેના શિલ્પીએ કુદરતી કાનની માકજ ધરેલા છે, એટલે એમ માનવાને કારણ રહે છે કે કદાચ આ મૂર્તિ મહાવીરસ્વામીના સમય પહેલાંની પણ હોય.
ચિત્ર ૧૭ શ્રી નિમૂર્તિ આ મૂર્તિ પશુ કંકાલીટીલામાંથી મળી આવેલી છે, પરંતુ આ મૂર્તિ ઉત્થિત પદ્માસની મેઢકે મંડેલી છે તે, અને તેના મસ્તકના વાળ પણ ગૂંચળાંવાળા છે તે, તેને બીજી જિનમૂર્તિઓથી જુદી પાડી દે છે. મૂર્તિની છાતી પર શ્રી વનનું ચિહ્ન પણ સ્પષ્ટ દેખાય છે. આ મૂર્તિના બંને ખભા ઉપરથી ઢંઢ કેણીના અડધા ભાગ સુધી વાળ કાતરેલા દેખાય છૅ, એ ઉપરથી સાબિત થાય છેં કે આ મૂર્તિ જેનેાના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની જ છે.
:
ચિત્ર ૧૮ ખંડિત શ્રી નિમૂર્તિ આ મૂર્તિ પશુ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવી હતી. આ મૂર્તિના મતકા ભાગ બિલકુલ ખંડિત છે અને પ્રાચીન સમયમાં મૂર્તિને લાંછન નહિ હોવાથી, આ મૂર્તિને એાળખવી મુશ્કેલ છે. મૂર્તિની પલાંડી નીચે અસ્પષ્ટ અક્ષરા રાષ્ટ્રી લિપિમાં કોતરેલા છે, જે વાંચી શકાય તેવા નથી. પબાસનની નીચે બંને બાજુએ એકેક સિંહની આકૃતિ કતરેલી છે અને મધ્યમાં ધર્મચક્રના બદલે સ્તૂપની આકૃતિ ઊતરેલી છે અને તે રૂપની બંને બાજુએ ચાર ચાર આકૃતિઓ સ્તૂપની સ્તુતિ કરતા શિલ્પીએ રજૂ કરીને તે વખતના જૈન ગૃહસ્થાની અંદર પ્રક્ષિત સ્તૂપપૂજાના પુરાવા રજૂ કર્યાં છે. ચિત્ર ૧૯ શ્રી નિમૂર્તિ આ શ્રમસાધિત શિલ્પ પણ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવ્યું હતું. મૂર્તિના ખાસનની નીચે સુંદર કોતરણીવાળા વસ્ત્રની આકૃતિ શિલ્પીએ ધડીને આ મૂર્તિ શ્વેતાંબર સંપ્રદાયની હાવાની રજૂઆત કરી છે. મૂર્તિના મસ્તકના પાછળ આભામંડળની રજૂઆત તથા ત્રાસનમાં કમળની પાંખડીઓની રજૂઆત પરથી આ મૂર્તિ અરિહંત ભગવાનની હાવાની સાબિતી આપે છે, પદ્માસનની નીચેના બંને છેડે એકેકે સુંદર સિંહની આકૃતિ કાતરેલી છે અને ડાબી તરફના સિંહની પાછળ એક મૂર્તિ ભરાવનાર સ્ત્રીની આકૃતિ શિક્ષીએ કાતરેલી છે, આ મૂર્તિની શિલ્પકળા અગિયારમા સૈકાની છે.
"Aho Shrutgyanam"
Page #168
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો
ચિત્ર પ્લેટ ૯ ચિત્ર ૨૦ શ્રી અજાહરા પાર્શ્વનાથજી: કાઠિયાવાડના અજાર ગામના દેરાસરમાં આવેલાં આ પ્રતિમાજી પણ જનોની માન્યતા પ્રમાણે ઘણાં જ પ્રાચીન છે. પ્રતિમાજી પર લેપ કરેલ હોવાથી તેનું શિ૮૫ કયા સમયનું હશે તેની બરાબર કહપના કરવી મુશ્કેલ છે, છતાં પણ પ્રતિમાજી પ્રાચીન તે જરૂર છે જ, અને આ તીર્થ એવી સુંદર એકાંત જગ્યાએ આવેલું છે કે તેની એક વિંખત યાત્રા કરવાથી આત્મા કૃતકૃત્ય થાય છે. લેખકે પોતે પણ બેવાર આ તીર્થની યાત્રા કરીને આત્મિક આલ્હાદ મેળવવાનો પ્રયત્ન કરેલો છે. ચિત્ર ર૧ યક્ષયુગલઃ આ સુંદર શિલ્પ પણ મથુરા મ્યુઝિયમમાં છે. આ શિલ્પની ઓળખાણ માટે મથુરા મ્યુઝિયમના કયુરેટર શ્રીયુત વાસુદેવશરણુ અગ્રવાલે “જૈન સત્યપ્રકાશ' માસિકના વર્ષ ૪ના અંક ૧રમાં એક લેખ લખેલો છે, પરંતુ ત્યાં તેની ઓળખાણ આપી નથી.
ચિત્રમાં પુરુષ અને સ્ત્રી અને સાથે જોડાજોડ બેઠેલાં છે. બંનેના હાથે તથા મુખકૃતિઓ ખંડિત છે. બંનેના મસ્તકની ઉપરના ભાગમાં એક ઝાડ છે અને તે ઝાડની મધ્યમાં જિનેશ્વરની મૂર્તિ પદ્માસનની બેહકે શિલ્પાએ કોતરેલી સ્પષ્ટ દેખાય છે. સ્ત્રીના ડાબા હાથમાંની બાળકની આકૃતિ અસ્પષ્ટ દેખાય છે, તે ઉપરથી મને લાગે છે કે આ શિ૯૫માં જે પુરુષાકૃતિ છે તે બે હાથવાળા પક્ષની છે અને સ્ત્રીની આકૃતિ તે અંબિકા દેવીની છે. ચિત્ર ૨૨ હરિગિરિનાં સ્વરૂપે આ શિપ પણ મથુરાનાં કંકાલીટીલામાંથી મળી આવેલાં છે. આનું વિવેચન મેં અમદાવાદથી પ્રસિદ્ધ થતા “જૈન સત્યપ્રકાશ” માસિકના વર્ષ ના અંક ૧-૨માં
ચિત્ર ૨૩ ગૃહસ્થ યુગલ: કંકાલીટીલામાંથી મળી આવેલી આ ગૃહસ્થ યુગલની પ્રતિમા તે સમયના શ્રાવકશ્રાવિકાઓના પહેરવેશને આબેહૂબ ખ્યાલ આપે છે. ગૃહસ્થના ભક્તિપૂર્વક જોડેલા બંને હાથેની વચ્ચે ફૂલની માળાની રજૂઆત શિલ્પીએ કરેલી છે. શિલ્પીએ ગૃહસ્થના ચહેરા ઉપર જે ભક્તિભર્યો ભાવ દેખાડવામાં સફળતા મેળવેલી છે, તે આપણને તેના પ્રત્યે માની લાગણી ઉત્પન્ન કરે છે.
ચિત્ર પ્લેટ ૧૦-૧૧ ચિત્ર ૨૪ શ્રી જિનભૂતિઃ ચિત્ર ૨૫ શ્રી જિનમતિઃ ચિત્ર ૨૬ શ્રી ઋષભદેવજી: ચિત્ર ર૭ શ્રી પાર્શ્વનાથજી: આ ચારે જિનમૃતિઓ વડેદરા રાજયના વિજાપુર તાલુકાના મહુડી ગામને ખેદકામમાંથી મળી આવી હતી.
વડેદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાના ઈ. સ. ૧૯૩૭–૩૮ના વાર્ષિક અહેવાલમાં માન્યવર હીરાનંદ શાસ્ત્રીજીએ આ ચારે જિનમૂર્તિઓને બૌદ્ધ મુર્તિઓ તરીકે ઓળખાવી છે. અને મેં મારા “ગુજરાતની પ્રાચીનતમ જિનમૂર્તિઓ' નામને “ભારતીયવિદ્યા' વર્ષ ૧લાના રજા અંકમાં તેઓના જ પુરાવાઓથી તથા બીજા શાસ્ત્રીય પુરાવાઓ આપીને સાબિત કરી આપ્યું છે કે આ મૂર્તિઓ માન્યવર શાસ્ત્રીજી કહે છે તેમ બૌદ્ધ મૂર્તિઓ નથી પરંતુ જિનમુનિઓ જ છે.
ચિત્ર પ્લેટ ૧૨ ચિત્ર ૨૮ કાઉસગીયાજી : પિંડવાડા (મારવાડ)ના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં આવેલી જિનેશ્વરદેવની આ મૂર્તિનું વિસ્તૃત વર્ણન ઇતિહાસપ્રેમી શ્રી કલ્યાણવિજયજીએ નાગરીપ્રચારિણી
"Aho Shrutgyanam
Page #169
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પ સ્થાપત્ય પત્રિકાના નવીન સંસ્કરણું ભાગ ૧૮ અંક ૨ ના ૨૨૧થી ૨૩૧માં પાના ઉપર આપેલું છે. આ મૂર્તિની ઊંચાઈ ચાર ફૂટથી કાંઈક વધારે છે અને મૂર્તિના પાદપીઠ ઉપર પાંચ લીટીનો સંસ્કૃત ભાષામાં એક લેખ નીચે પ્રમાણેને કોતરેલે છે.
(१) ३ नीरागत्वादिभावेन, सर्वशत्वविभावकं । हात्या भगवतां रूपं, जिनानामेव पावनं ॥ द्रो-वयक (૨) વાવ....... મિઃ...... રિટું નં રિતે સુનમુસÉ | (૩) માત્તવવરnfકંગત-મુદરા (કો)... a...........વર ના વખાન વરાછામાથી (૪) સંવત ૪૪ (५) साक्षापितामहेनेव, विश्वरूपविधायिना।
शिल्पिना शिवनागेन, कृतमेतज्जिनद्वयम् ।।
લેખની ચોથી લીટીમાં સંવત ૪૪ અષ્ટ નિર્દેશ છે અને પાંચમી લીટીમાં મૂર્તિને ઘાટ ઘડનાર શિપી વિનાનું નામ આપેલું છે. ચિત્ર ૨૯ શ્રી ઋષભદેવજી: આ મૂર્તિ પણ ઉપરોક્ત દેરાસરમાં આવેલી છે. આ મૂર્તિનું વર્ણન મેં મારા “ભારતીય વિદ્યાના લેખમાં ચિત્ર નંબર ૮ તરીકે કરેલું છે.
ચિત્ર પ્લેટ ૧૩. ચિત્ર ૩૦ શ્રી પાર્શ્વનાથજી: આ મૂર્તિ પણ ઉપરોક્ત દેરાસરમાં આવેલી છે. ચિત્રની મધ્યમાં શ્રી પાર્શ્વનાથજી બિરાજમાન છે. તેઓની બંને બાજુએ બે કાઉસગીયા ઊભેલા છે મૂર્તિની પલાંઠી નીચે સુંદર પબાસન કેરેલું છે, પબાસાની નીચે કમલની પાંખડીઓ અને કમલની પાંખડીઓ નીચે સુંદર કારીગીરીવાળા વસ્ત્રની આકૃતિ કતરેલી છે. વસ્ત્રની આગળના ભાગમાં ધર્મચક્રની બંને બાજુએ એક હરણની આકૃતિ છે, હરણની આકૃતિની પાસે એકેક સિંહની આકૃતિ કોતરેલી છે. સિંહની નજીકમાં જમણી બાજુએ ડાબા હાથમાં ફળ પકડીને બેઠેલી યક્ષની આકૃતિ કોતરેલી છે, વૃક્ષની નીચે તેનું વાહન હાથી છે. ડાબી બાજુએ જમણે હાથમાં આંબાની લૂબ પકડીને તથા ડાબા હાથમાં બાળક તેડીને બેઠેલી, સિંહના વાહનવાળી અંબિકાદેવીની મૂર્તિ છે. યક્ષ અને યક્ષિણીના પાછળના ભાગમાં એકેક ઉભી ચામરધારિણી સ્ત્રીની આકૃતિ છે. ધર્મચક્રની તથા યક્ષ-યક્ષિણીના ઠેઠ નીચેના ભાગમાં નવ ગ્રહોની મૂર્તિઓ કોતરેલી છે. આવી સુંદર આકૃતિઓવાળાં શિલ્પ જાણે શિલ્પીએ કોઈ પુરસદના સમયે દેવી પ્રેરણાથી ઘડી કાઢવાં હોય તેમ લાગે છે. આ મૂર્તિ લગભગ આઠમા સૈકાની હોય એમ લાગે છે. ચિત્ર ૩૧ શ્રી પાર્શ્વનાથજી: વાંકાનેર (કાઠિયાવાડ)ના કોઈ જૈનમંદિરની આ મૂર્તિનું વિસ્તૃત વર્ણન મેં મારા “ભારતીય વિદ્યા’વાળા લેખમાં ચિત્ર ૯ તરીકે કરેલું છે.
આ મૂર્તિ મોટે ભાગે ચિત્ર નંબર ૭૦ની સાથે મળતી આવે છે, છતાં બંનેના ધડનાર શિલ્પીઓ જુદાજુદા હાવા સાથે બંને જુદાજુદા સમયની હોય એમ લાગે છે. આ મૂર્તિ પણ આમાં નવમા સિકાની હોય એમ લાગે છે.
ચિત્ર પ્લેટ ૧૪ ચિત્ર ૩૨ શ્રી ઋષભદેવજી પ્રભાસપાટણના સુવિધિનાથ ભગવાનના જિનમંદિરના ગભારામાં જમણી બાજીએ ધાતુની ઉભી પ્રતિમા છૂટી છે. મૂળ આ પ્રતિમા કઈ પરિકરવા જિનમૂર્તિની બાજુના કાઉસગીયા હેવા જોઇએ. આ ઊભી મૂર્તિની નીચે ચાર ભુજાવાળ ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે અને
ની ડાબી બાજુએ જમણા હાથમાં આંબાની લૂંબ પકડીને તથા ડાબા હાથમાં બાળક તેડીને ઉભેલી અંબિકાની મૂર્તિ છે. અંબિકાની ધાતુની ઊભી મૂર્તિ જવલ્લે જ મળી આવે છે.
"Aho Shrutgyanam
Page #170
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૩ શ્રી કેશ્વરીદેવી અને અંબિકા : ઉપરોક્ત કાઉસગીયાની મૂર્તિને નીચેના ભાગને ફેટ ડાબી બાજુએથી લઇને અત્રે રજૂ કરેલો છે.
ચિત્ર સ્લેટ ૧૫ ચિત્ર ૧૪ શ્રી ચકેશ્વરીદેવી: ઉપરોક્ત મૂર્તિના નીચેના ભાગમાં દેવીને જુદો જ ફેટ અત્રે રજૂ કરેલો છે. દેવીના ચાર હાથે પિકી ઉપરના બંને હાથમાં એક છે અને નીચે જમણે હાથ વરદ મુદ્રાએ રાખેલ છે અને તેમાં માળા છે, તથા નીચે ડાબા હાથમાં શંખ છે. નીચે તેનું વાહન ગરુડ છે અને ગરુડની નીચે કમલનું ફૂલ છે ચિત્ર ૩૫ શ્રી અંબિકાદેવી : ઉપરોક્ત મૂર્તિની બાજુમાંથી ઉભી અંબિકાદેવીને ફેટ જુદો લઈને અત્રે રજૂ કરેલો છે. તેના બે હાથ પૈકી જમણા હાથમાં આંબાની લૂંબ છે અને ડાબા હાથથી પકડીને બાળક કમ્મર ઉપર બેસાડેલું છે.
એક જ મૂર્તિમાં બે જુદી જુદી યક્ષિણીઓની રજૂઆત કરેલી આવી મૂર્તિઓ કેઈક વિરલ જ મળી આવે છે, અને તેથી જ આ મૂર્તિ જૈન મૂર્તિવિધાન શાસ્ત્રના અભ્યાસીઓ સમા એક નો વિચાર રજૂ કરે છે.
ચિત્ર પ્લેટ ૧૬. ચિત્ર ૩૬ શ્રી પાર્શ્વનાથજીઃ આ મૂર્તિ મારા પિતાના સંગ્રહની છે. આ મૂર્તિનું વિસ્તૃત વર્ણન મારા
ભારતીય વિદ્યાના લેખમાં ચિત્ર ૧૦ તરીકે મેં કરેલું છે. આ મૂર્તિની પાછળના ભાગમાં દસમાં સૈકાની લિપિમાં કેનરાયેલો એક ટ્રક લેખ છે. જે આ પ્રમાણે છેઃ
श्रीचंद्रकुले माढ गच्छे मुक्ति समीया । श्रावको गोचि नाम जिनत्रय। ચિત્ર ૩૭ શ્રી પાર્શ્વનાથજી: આ મૂર્તિ સ્વર્ગસ્થ જૈન વિદ્વાન બાબુ પૂર્ણચંદ્ર નાહરને સંગ્રહમાં છે અને તે વિક્રમ સંવત ૧૭૭ની છે. જેનું ચિત્ર “જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’ એ નામના પુસ્તકને પહેલા જ પૃઇની સામે ચિત્ર નંબર ૩ તરીકે છપાયું છે. પણ ત્યાં (ચ નબર ૬ વાળી મૂર્તિની માફક) એ પુસ્તકને વિદ્વાન સંપાદક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈએ, એ મૂર્તિ પાર્શ્વનાથની હોવા છતાં એ આદિનાથની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ મૂર્તિની વાસ્તવિક ઓળખાણ હું મારા જૈન સત્યપ્રકાશ'ના ૭માં વર્ષના ૧-૨-૩ અંકમાં “બારમાં સૈકા પહેલાંની પ્રાચીન ધાતુપ્રતિમાઓ' નામના લેખમાં ચિત્ર ૬ના વર્ણન તરીકે આપી ગયો છું.
ચિત્ર પ્લેટ ૧૭. ચિત્ર ૩૮ શ્રી પાર્શ્વનાથ: આ મૂર્તિ મુંબાઈમાં પાયધુની પર આવેલા શ્રી ગોડી પાર્શ્વનાથના દેરાસરમાં ઉપરના ભાગમાં છે અને મૂળ આ મૂર્તિ પ્રભાસપાટણથી ધાતુની મૂર્તિઓ ભેગી આવેલી છે. મૂર્તિની પાછળના ભાગને લેખમાં વિક્રમ સંવત ૧૬૩ની સાલ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે.
આ મૂર્તિ ચિત્ર નંબર ૩૦વાળી પિંડવાડાની મૂર્તિ સાથે મલતી આવે છે, પરંતુ આ મૂર્તિનું શિ૮૫ ચિત્ર નંબર ૩૦વાળી મૂર્તિના જેવું સુરેખ અને સુંદર નથી. ચિત્ર ૯ ચિત્ર નં. ૩૮ની મૂર્તિને પાછળ ભાગ ઃ આ પાછળનું ચિત્ર રજૂ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે એની પાછળ સંવત સ્પષ્ટ વાંચી શકાય, પરંતુ કમનસીબે બ્લેકમાં અક્ષર પષ્ટ વાંચી શકાય તેવા આવ્યા નથી, છતાં પણ જૈન મૂર્તિવિધાન શાસ્ત્રના અભ્યાસીઓને અગિયારમાં સૈકાની શરૂઆતના વખતની જેનમૂર્તિઓના શિલ્પનો કાંઈક ખ્યાલ તો જરૂર આપે છે,
ચિત્ર પ્લેટ ૧૮ ચિત્ર ૪૦ શ્રી ઋષભદેવડ: આ મૂર્તિ પણ ગેડીના દેરાસરમાં પ્રભાસપાટણથી આવેલી છે. આ
"Aho Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પ સ્થાપત્ય મૂર્તિની પાછળના લેખને સંવત ચિત્ર ૪૧માં સ્પષ્ટ વંચાય છે. મૂર્તિની બંને બાજુની ચામરધારિણીઓ, જમણી બાજુના યક્ષ તથા ડાબી બાજુની અંબિકા યક્ષિણની મૂર્તિ સ્પષ્ટ દેખાય છે. ગરદનની પાછળની પ્રભાવલિનો નાશ થએલો છે. ઋષભદેવજીની મૂર્તિની સાથે અંબિકાની રજૂઆત પણ જૈન મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓ સમક્ષ એક નવો વિચાર રજૂ કરે છે. ચિત્ર ૪૧ ચિત્ર ૪૦ની પાછળનો ભાગઃ મૂર્તિની બેઠકની નીચેના ભાગના ત્રણ લીટીના લેખમાં બીજી લીટીમાં વિક્રમ સંવત ૧૦૯૦ સ્પષ્ટ વંચાય છે. આ મૂર્તિના માથાની પાછળના બંને ભાગમાં ગરદન તરફ લટકતી વાળની લટ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. પ્રાચીન મૂર્તિઓમાં ઋષભદેવ ભગવાનની વાળની લટો ખભા ઉપર લટકતી હોય એવા પુરાવાઓ ઘણુ મળી આવે છે; પરંતુ આવી રીતે મસ્તકની પાછળ ગરદન સુધી લટકતા વાળવાળી મૂર્તિ, આના સિવાય બીજે કોઇ પણ ઠેકાણે હોવાનું મારા જાણવામાં કે સાંભળવામાં નથી.
ચિત્ર પ્લેટ ૧૯ રિત્ર ૪૨ શ્રી જિનમૂર્તિ પાટણના અષ્ટાપદજીના દેરાસરના સેંયરામાં આવેલી આ નેત્રને આનંદકારી, પ્રશમરસ ઝીલતી મૂર્તિ, એના ધડનાર શિલ્પાએ કોઇ કુરસદના સમયે ઘડી હોય તેવી લાગે છે. આ મૂર્તિ લગભગ અગિયારમા સૈકાની હોય તેમ લાગે છે. આ મૂર્તિને પણ લાંછન નથી.
ચિત્ર સેટ ૨૦ ચિત્ર ૪૭ શ્રી પાર્શ્વનાથજીઃ પાટણથી ચાર માઈલ દૂર આવેલા ચારૂપ નામના ગામમાં આવેલ જિનમંદિરના આ પ્રતિમાજી ચારૂપ પાર્શ્વનાથના નામે ઓળખાય છે. જેને આ પ્રતિમાજીને પણ ઘણું જ પ્રાચીન માને છે. આ પ્રતિમાજીને લેપ કરેલો હોવાથી તેનો ખરો સમય કપી શકે મુશ્કેલ છે. ચિત્ર ૪૪ શ્રી અવંતિપાર્શ્વનાથઃ માળવાના મુખ્ય શહેર ઉજજૈનમાં અવંતિપાર્શ્વનાથના દેરાસરના નામથી પ્રસિદ્ધિમાં આવેલ જિનમંદિરના ભૂમિગૃહમાં આ પ્રતિમાજી આવેલાં છે.
આ અવંતિપાર્શ્વનાથનું દેરાસર આર્યસુહસ્તિસ્વામીના વખતમાં ઉજજનીના એક સાર્થવાહના પુત્ર અવંતિસુકમાલના પુત્રે પોતાના પિતાના સ્મરણાર્થે બંધાવ્યું હતું અને સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન સિદ્ધસેન દિવાકરે “કલ્યાણમંદિર તેત્ર’ પણ અહીં જ રચ્યું હતું. આ પ્રતિમાજીની નાગફણા પણ જુદી જ ઢબની છે અને પ્રતિમાજી સફેદ આરસનાં છે.
• ચિત્ર પ્લેટ ૨૧ ચિત્ર ૫ શ્રી પાર્શ્વનાથજીઃ આ પ્રતિમાજી વર્ષોની પાસે આવેલા ભાંડુક ગામના જૈન દેરાસરમાં બિરાજમાન છે. આ પ્રતિમાજી શ્યામ વર્ણન છે. તે થોડાંક વર્ષ ૫૨ બેદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યાં હતાં. હાલ તે પ્રતિમાજીને લેપ કરે છે. આ સ્થાન બહુ જ રમણીય છે અને એકાંતમાં ધ્યાન ધરવાવાળાને માટે બહુ જ મહત્ત્વનું છે. માનવી આકારનાં આ પ્રતિમાજી પદ્માસનની બેઠક બિરાજમાન છે. ચિત્ર ૪૧ શ્રી પાર્શ્વનાથઃ ઉપરોક્ત પ્રતિમાજી આંગી સાથે. ધ્યાનના અભ્યાસીઓને આંગી વગરનાં પ્રતિમાજી વધારે આકર્ષક લાગે તે સ્વાભાવિક છે અને બાળકને આંગીવાળાં પ્રતિમાજી વધારે આકર્ષક લાગે છે. આ બંને વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ ફોટોગ્રાફ અત્રે રજૂ કરવામાં આવ્યો છે,
ચિત્ર'પ્લેટ ૨૨ ચિત્ર ૭ શ્રી નેમિનાથ: તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની મોટી ટ્રકમાં પહેલી ભમતીમાં ફરતાં પુંડરીક સ્વામીની બાજુમાં જ આ સુંદર અનામવર્ણી પ્રતિમાજી દરેક ભાવિક હરેનના ચિત્તને આકાર લે છે.
"Aho Shrutgyanam
Page #172
--------------------------------------------------------------------------
________________
..
ચિત્ર ૮ શ્રી અમીઝરા પાર્શ્વનાથજીઃ આ પ્રતિમાજી શત્રુંજય પર હાથ તરકેના ઊંચાણુ ભાગમાંનાં એક દેરાસરમાં બિરાજમાન છે. ધ્યાન ધરવાનો અમૂo અવસર આ પુસ્તકના લેખકને કેટલીયે વાર દરેક પ્રવાસીને એકાદ વખત આ પ્રતિમાજી સન્મુખ બેસીને ચિત્ર પ્લેટ ૨૩
ભારતનાં જૈન તીર્થો
વાણુ પાળમાં પેસતાં જમણા આ પ્રતિમાજીની સન્મુખ બેસીને પ્રાપ્ત થયો છે અને શત્રુંજમના ધ્યાન ધરવાની સામખ્ય છે,
ચિત્ર ૪૯ શ્રી મહાવીરસ્વામીઃ આ પ્રતિમાજી તીર્થાધિરાજ શ્રી સત્રુંજયના મૂળ નાયકના દેરાસરની અંદર પેસતાં ડાબા હાથ તરકના દરવાજાની બાજુમાં એક નાના ગોખલામાં બિરાજમાન છે. આ પ્રતિમાજી પીળાં વર્ષોનાં છે અને બહુ જ ચમત્કરિક છે.
ચિત્ર ૫૦ શ્રી પાર્શ્વનાથઃ શત્રુંજય પર આવેલી બાલાબાદ મોદીની ટૂંકમાં પૈસનાં ડાબા હાથ તરફ એક દેરાસર છે અને તે દેરાસરના ગભારાની બહારના ભાગમાં જમણી અને ડાબી બાજુએ એકૈક ગોખલે સુંદર કારીગરીવાળા છે. જે જોનાં જ આબુ પર્વત પરના દેરાણીન્દ્રાણીનો ગાળતા યાદ ખાવે છે. આવા એક ગોખન્નાની અંદર આ પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજી તારા અથવા ઓગણીસમા સૈકાનાં લાગે અને ગેખલાનું કોતરકામ વ્યા, તેરમા સૈકાનું માગે છે. સંભવ છે કે આ ગેાખલાનાં કોતરકામ કામ થી લાવીને અહીં ગાવવામાં આવ્યાં હેય. ચિત્ર પ્લેટ ૨૪
ચિત્ર પર્યો. શાંતિનાથઃ તીજીવાર અજય પરની વાળુ યેળમાં પેસતાં જ ડાબા હાથ પરના દેરાસરમાં આ પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. શત્રુંજય પર ચાત્રાએ આવનાર દરેક યાત્રાળુ અહીંચ્યાં ચૈત્યવંદન કરીને જ આગળ રચે છે. આ પ્રતિમાજી બહુજ ભવ્ય અને મનહર છે અને સુંદર સુખ સફેદ ખારમાંથી કોતરેલાં છે.
ચિત્ર પર શ્રી આદીશ્વરછઃ શત્રુંજય પર્વત પરથી નવ ટૂંકો પૈકીની સૌથી ઊંચામાં ઊંચી જગ્યાએ આવેલી ચેમુખજીની ટૂંકા નામે ઓળખાતી દૂકના મૂળનાયક તરીકે આ મૂનિ બિરાજમાન છે, આ ટૂંક સદા સામ” નામના બે જન શિયાઓએ બંધાવેલી છે અને તેના ઇતિહાસ રામાંચક છે, પરંતુ વિસ્તારલયથી અત્રે નહિ આપતાં ભવિષ્યમાં ‘શત્રુંજય સર્વસ્વ' નામના પુસ્તકમાં આપવાને મારે વિચાર છે.
જ
ચિત્ર પ્લેટ ૨૫
ચિત્ર પ૩ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાયજીઃ શત્રુંજય પરની બાલાભાઈ મેર્દીની ટૂંકમાં પેસતાં જમણા હાથ તરના દેરાસરમાં આ પ્રતિમાજી બિરાજમાન છે, પ્રતિમાજીની પલાંઠી નીચેના લેખન સંવત ૧૯૨૧ છે જે સ્પષ્ટ વૈચાય છે. પ્રતિમાજી ઉપરના મસ્તકની કણાઓ બહુ જ સુંદર રીતે તેના શિલ્પાએ પડેલી છે.
ચિત્ર પ્લેટ ૨
ચિત્ર પુત્ર શ્રી આદીશ્વરજી: શત્રુંજય પર્વત પર રામપાળમાં પેસતાં જ જમણા હાથ તરફ સુરતના શાહ સોદાગર મીશા શેઠની ટૂંક આવેલી છે. તે ટૂંકના દરવાજામાં પેસતાં જ અનુષ્ટ આવેલા ગગનચુંબી દેરાસરના મધ્ય ભાગમાં મૂળનાયક તરીકે આ મૂર્તિ બિરાજમાન છે. આખાએ શત્રુંજ્ય પરના દેરાસરામાંની જિાત કરતાં આ દેરાસરની નિર્નિનો આરસ બહુ જ સ્વચ્છ અને ટિક નો છે.
ચિત્ર ૫૫ શ્રી પુંડરીકસ્વાતી ઉપરાંત દેરાસરની બરાબર સામે જ આવેલા દેરાસરમાં આ મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિના આરસ પશુ ટી જ સ્વચ્છ અને ચક્રવ્યક્તિ છે,
"Aho Shrutgyanam"
Page #173
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૨૭
ચિત્ર પ૬ શ્રી અભિનંદન સ્વામીઃ શત્રુંજય પરની નવ ટૂંકાની અંદર જવાના પ્રવેશદ્વારમાં પેસતાં જ જમણા હાથ તરફ શેઠ કેશવજી નાયકની ટૂંક આવે છે. તે ટૂંકના મુખ્ય દેરાસરમાં મૂળનાયક તરીકે આ પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીને આરસ પણું બહુ જ સ્વચ્છ અને સુરેખ છે. ચિત્ર પણ શ્રી અતિનાથજીઃ ગુજરાતની અંદર આવેલા તારંગા પર્વત ઉપર ગુર્જરેશ્વર કુમારપાલે બંધાવેલા જિન મંદિરમાં આ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે.
ચિત્ર પ્લેટ ૨૮
ચિત્ર ૫૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી: કાયિાવાડના વેરાવળ રેલ્વે સ્ટેશનથી દોઢ માઈલ દૂર આવેલા પ્રભાસપાટણમાં આવેલા જૈન દેરાસરો પૈકીના મુખ્ય દેરાસરના મૂળનાયક તરીકે આ મૂર્તિ સિરાજમાન છે. આ મૂર્તિ બારમા સૈકાની હાય એમ લાગે છે.
ચિત્ર પદ્ધ પાષાણુની પંચતીર્થી: પાલીતાણાની પાસે આવેલા કાંમ્બંગગરની તળેટીમાં આવેલા જિનમંદિરના મુખ્ય દેરાસરની પાછળના ભાગમાં આ પીળા પાષાણુની પંચતીર્થી આવેલી છે. ચિત્રની અંદર મુખ્ય મૂર્તિની નીચે હાથ જોડીને ઊભેલી શ્રાવકશ્રાવિકાની મૂર્તિએ પંદરમા સૈકાના ગુજરાતનાં સ્રીપુરુસ્રાના પહેરવેશના આપણુને ખ્યાલ આપે છે.
ચિત્ર પ્લેટ ૨૯
ચિત્ર ૧૦ સહસ્રા પાર્શ્વનાથઃ જોધપુર (મારવાડ)ના જિનમંદિશ પૈકીના ગુરાંકાતલાવના શ્રી પાર્શ્વનાથજીના જૈન દેરાસરમાં મૂળનાયક તરીકે આ મૂર્તિ બિરાજમાન છે. આ ચિત્રનું વર્લ્ડન પણ ‘ભારતીય વિદ્યા’ના લેખમાં ચિત્ર ૧૨માં હું કરી ગયા છું.
ચિત્ર ૧૧ દાદાસાહેબ: ભાવનગરના મેટા દેરાસરના નામથી એળખાતા જિનમંદિરમાં આ મૂર્તિ મૂળનાયક તરીકે બિરાજમાન છે, ચિત્રની નીચે શરતચૂકથી દાદાસાહેબનું નામ છપાઈ ગએલ છે, ચિત્ર કર શ્રી પાર્શ્વનાથજીઃ કાઠિયાવાડમાં આવેલા ઊના ગામથી ત્રણ માઈલના અંતરે આવેલા દેલવાડા નામના ગામના જિનમંદિરમાં આ ત્રણે મૂર્તિઓ બિરાજમાન છે. મધ્યની મૂળનાયકની મૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે.
ચિત્ર પ્લેટ ૩૦
ચિત્ર ૧૩ સમવસરણ મારવાડમાં આવેલા સાદડીની પાસે આવેલા રાણકપુરના ધરવિહાર નામનાં જિનમંદિરની ભ્રમતીમાં આ સમવસરણની રચના કરેલી છે.
ચિત્ર ૧૪ શ્રી પાર્શ્વનાથજી ઉપરાંત ધરવિહારની નજીકમાં જ જિનમંદિરમાં કાળા પાષાણની મૂળનાયક તરીકે આ મૂર્તિ બિરાજમાન છે.
ચિત્ર ૧પ શ્રી પદ્માવતીદેવીઃ પાટણની અંદર આવેલા ખેતરપાલના પાડામાં આવેલા દશમા તીર્થંકર શ્રી શીતલનાથના જિનમંદિરમાં જમણી બાજુએ સફેદ આરસની આ મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ લગભગ દસમા, અગિયારમા સૈકાની હોય એમ લાગે છે.
ચિત્ર પ્લેટ ૩૧
ચિત્ર 55 શ્રી જિનમૂર્તિઃ પાટણના ખડાકોટડીના પાડામાં આ સુંદર પરિકરવાળી સફેદ આરસપહાણુની ચંદ્રપ્રભુની મૂર્તિ બિરાજમાન છે.
*(૧) વાતસાદ શ્રીમદ્દમાશે: સંવત્ ૧૯૧૮ વર્ષે વૈશાલગ્રુતિ ૧૧
"Aho Shrutgyanam"
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૦
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૧૭ શ્રી ઋષભદેવજીઃ પાટણના ખડાકોટડીના પાડામાં આવેલી મૂળનાયક પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની સુંદર સફેદ આરસને પરિકરવાળી આ મૂર્તિ બિરાજમાન છે. પ્રતિમાજીની પલાંઠીની નીચે તેમનું લાંછન વૃષભ સ્પષ્ટ દેખાય છે.
આ બંને પરિકરોવાળી પ્રતિમાઓ સોળમા સૈકાના ગુજરાતના શિલ્પીઓની અદ્દભૂત કારીગરીના નમૂનાઓ રજૂ કરે છે.
ચિત્ર પ્લેટ ૩૨ ચિત્ર ૧૮ શ્રી જિનમૂર્તિઃ ભાવનગરથી જતી તળાજા રેલવેના તળાજા ગામની પાસે આવેલી તાલધ્વજગિરિ નામની નાની ટેકરી ઉપરના મુખ્ય દેરાસરની જમણી તથા ડાબી બાજુએ સફેદ આરસની માનુષી આકારની આવી જ એકેક મૂર્તિ ઊભી છે. બંને મૂર્તિઓના પગની નીચેના જમણી બાજુના ભાગમાં બે હાથવાળા યક્ષની તથા ડાબી બાજુએ જમણા હાથમાં આંબાની ટ્યૂબવાળી તથા ડાબા હાથથી પકડેલાં બાળકવાળી અંબિકાદેવીની મૂર્તિ છે. પ્રતિમાજીની નીચે લાંછન નથી તેથી આ બંને પ્રતિમાઓ અગિયારમા અથવા બારમા સૈકાની હોય તેમ લાગે છે. આખા તાલધ્વજ પર્વત ઉપરના જેનમંદિરોમાં આટલાં સુંદર બીજ શિલ્પ હોવાનું મારા ખ્યાલમાં નથી. " ચિત્ર ૧૯ પાષાણની ચોવીશીઃ પ્રભાસપાટણના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પેસતાં ડાબી બાજુની ભીંત ઉપર પીળા પાષાણુની અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની ત્રણ વીશીઓ આવેલી છે, તે પૈકીની એક વીશીનું ચિત્ર અને રજૂ કર્યું છે. ચાવીશીની નીચે લેખ આ પ્રમાણે છે – संवत १४५४ वर्षे वैशाख सुदि ६
ચિત્ર પ્લેટ ૩૩ ચિત્ર ૭૦ સહસ્ત્રટ: શત્રુંજય પર્વત પર પાંચ પાંડવની દેરીની પાછળની બાજુના નાના દેરાસરમાં સહસ્ત્રકૂટનું આ શિલ્પકામ છે. આ પ્રમાણે ચારે બાજુ થઈને જિનમૂર્તિઓની સંખ્યા ૧૦૨૮ થાય છે. આ આખું યે શિલ્પકામ સફેદ આરસપહાણમાંથી કોતરી કાઢેલું છે. ચિત્ર ૭૧ યાદ સહિત શ્રી નેમિનાથજી: શત્રુંજય પર્વત પર વાઘણપોળમાં પેસતાં ડાબા હાથ પર વિમલવસહીના નામથી ઓળખાતાં જિનમંદિરના ભૂગર્ભમાં શ્રી નેમિનાથજીની ચોરીનું આ શિલ્પકામ આવેલું છે. ચિત્રની મધ્યમાં જે મેટી આરસની મૂર્તિ છે. તે નાના બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુની છે. અને આજુબાજુ જે નાની નાની જિનમૂર્તિઓ છે તે તેઓશ્રી જાન લઈને પાછા વળ્યા ત્યાર પછી તેઓશ્રીની સાથે દીક્ષિત થએલા અને મોક્ષે ગએલા યાદવોની છે. ચિત્રની ડાબી બાજુના ખૂણાના ઉપરના ભાગમાં સમવસરણની રચના છે, તે તેઓશ્રીના કૈવલ્ય કલ્યાણકનો દેખાવ રજૂ કરે છે, અને ચારે બાજુના ખૂણાઓમાં હાથી તથા ઘોડાઓ રજૂ કરીને શિપીએ તેઓશ્રીની જાનના જાનૈયાઓની તથા વાહનોની રજૂઆત કરી છે. આ શિયનો ખરેખરો ખ્યાલ તે નજરે જોવાથી જ આવી શકે તેમ છે.
(२) दिने अडाज्यमोढन्याति श्रीपत्तनवास्तव्यं । ठाकर गोतना भाः काउ सुत ... भा. (३) हाहीसुत ठाकर आसधर भारज्या (भार्या) अछबादे श्रीचंद्रप्रभविष प्रतिष्ठा कारापित (४) गुरु श्रीमानन्दविमलसूरिपाटि श्रीविजयदानसूरि प्रतिष्ठित
"Aho Shrutgyanam
Page #175
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિપસ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૩૪ ચિત્ર ૭૨ વીશ વિહરમાન જિનઃ રાણુકપુરના ધરણવિહારની કરતી ભમતીમાં એક નાનું દેરાસરમાં આ વિહરમાન જિનનું શિલ્પકામ આવેલું છે.
ચિત્ર સ્ફોટ ૩૫ ચિત્ર ૭૩ શ્રી નંદીશ્વર ઠપઃ ગિરનાર પર્વત પર મુખ્ય દેરાસરની ભમતીમાં આ શ્રી નંદીશ્વર દીપ સફેદ આરસને પટ આવેલો છે. પટની જમણી બાજુને નીચેના ભાગમાં આ પટ ઘડાવનાર વ્યક્તિની તથા ડાબી બાજુએ તેમની સ્ત્રીની રજૂઆત કરીને શિલ્પીએ તે પટની ઐતિહાસિકતા પુરવાર કરવા પ્રયત્ન કરેલ છે. * ચિત્ર ૭૪ વીશ વિહરમાન તીર્થકર: ગરનાર પર્વત પરની ભમતીમાં આ સફેદ આરસને નાને વીશ વિહરમાન તીર્થકરનો પટ આવેલો છે. આ પેટની નીચે સંવત ૧૨૯૦નો લેખ નીચે પ્રમાણે છે:
{ [૧] ૧૨૧૦ ભાષાઢ ] માને વાટ ૩૦ રનવાર ઠ• નંતિ કુત માં વપરા तस्य भार्या महं. सिरी॥
ચિત્ર પ્લેટ ૩૬ ચિત્ર ૫ શ્રી માવા નષભદેવ સહિત: શત્રુંજય પર્વત પર આવેલી શ્રી મોતીશા શેઠની ટ્રકમાં મૂળનાયકના દેરાસરની સામેના પુંડરીકસ્વામીના દેરાસરની બહારના ભાગમાં આવેલા એક ગોખલામાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પિતાની માતા માદેવાના ખોળામાં સૂતેલા છે. આવી રતનું શિલ્પ હું જાણું છું ત્યાં સુધી આ પહેલું જ છે. આરસ પણ બહુ જ સુંદર અને ચકચકિત છે. ચિત્ર ૬ હસ્તિ પર મારૂદેવા અને ભરત રાજાઃ શત્રુંજય પર્વત પર આવેલી મોતીશા શેઠની ટકના મુખ્ય દેરાસરના મૂળ યકી સામે જ આ સુંદર શિ૯૫ આવેલું છે. આ પ્રસંગના વર્ણન માટે જુએ “જૈન ચિત્રકામ'ના ચિત્ર ૨૧૬નું વર્ણન.
ચિત્ર લેટ ૩૭. ચિત્ર ૭૭ શ્રી અંબિકાદેવી - પ્રભાસપાટણના સુવિધિનાથના જૈન દેરાસરમાં આ નાની ચાર હાથવાળી એબિકાદેવીની ધાતુની મૂર્તિ આવેલી છે. જૈન મૂવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગમાં આવશે એમ ધારીને અત્રે રજૂ કરેલી છે. આ મૂર્તિની પાછળ ફરતો લેખ આ પ્રમાણે છે: संवत १५०६ वर्षे वैशाख सुद६ शुके श्री ओसवालज्ञातीय षट्दके गोत्रे सा० माकर भा. गांगी सांडाउन अंबिका मूर्ति कारापितं । ચિત્ર ૭૮ ધાતુના કાઉસગીયા: ગિરનાર પર્વત પર આવેલા મુખ્ય કી નેમિનાથનું દેરાસરની આજુબાજુ ફરતી ભમતીના એક અંધારિયા ભોંયરામાં એક સુંદર કળામય ધાતુના વિશાળ પરિકર આવેલા છે. જેમાં બે કાઉસગીયા પૈકી એકની રજૂઆત અને વાચકોની જાણ ખાતર કરી છે. પરિકરની નીચે આ પ્રમાણે લેખ છેઃ
*(१) सं० १२८७ फागुण द[.]३ शुक्र 8. राजपाल राजपालसुत महं. धांधलेन बांधव उदयनवाद्या तथा भाासरीसुत मूमा सोमा सोहा आसपाल तथा सुताजाल्हनाल्दप्रभृति निजगोश्रमातुष श्रेयसे नंदीश्वरजिनबिना(२) नि काराषितानि ।। बृहदगच्छीय श्रीप्रद्युम्नसूरिशिष्य श्रीमान देवसूरि पदप्रतिष्ठित श्रीजयानंदसूरिभिः प्रतिष्टितानि || शुभं भवतु ॥ ठ. कान्हडसुता । પટમાં જમણી બાજુ પુરુષની મૂર્તિની નીચે મ. ઘધ તથા ડાબી બાજુની સ્ત્રીની મૂર્તિની નીચે મ- શિમૂર્તિ આ પ્રમાણેના અક્ષરો કોતરેલા છે.
"Aho Shrutgyanam
Page #176
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો संवत १५२३ वर्षे वैशाख सुदि १३ गुरौ श्रीवद्धतपापक्षे श्रीगच्छनायक भट्टा. श्रीरत्नसिंहसूरीणां तथा भहारक उदयवालभसूरिणां च । उपदेशेन ठा. श्रीशाणा सा०-भव प्रमुख श्रीसंघेन श्रीविमलनाथ परिकर જાતિઃ પ્રતિષ્ઠિતા . . . . . . . . . ઓનલrreણિિમઃ |
ચિત્ર પ્લેટ ૩૮ ચિત્ર ૭૯ વરમુખ યક્ષ : ઉપરોક્ત પરિકરની જમણી બાજુના નીચેના ભાગમાં આ યક્ષની સુરમ્પ મૂર્તિ કોતરી કાઢેલી છે. ચિત્ર ૮૦ વિજય યક્ષિણીઃ ઉપરોક્ત પરિકરની ડાબી બાજુના ચેિના ભાગમાં તેરમા તીર્થંકર શ્રી વિમલનાથની વ્યક્ષિણી વિજયા- આ મૂર્તિ આવેલી છે.
આવું સુંદર અને દર્શનીય શિલ્પ શેઠ આણંદજી કલ્યાણુજની પેઢીના કાર્યવાહકોએ કોઈ પણ કલાપ્રેમીની નજરે ન પડી શકે એવા એકદમ અંધારિયા ભેરામાં કેમ નાખી મૂકયું હશે તેની કાંઈ સમજણ પડતી નથી. આ ફોટોફે પણ ત્યાંની જુનાગઢની શાખા પેઢીના મુનીમ શ્રીયુત સાંકળચંદભાઈના તરફથી પૂરતી સહાયતા ન મળી હેત તો ન જ લઈ શકાત. દરછું છું કે પેઢીના કાર્યવાહક આવા બેનમૂન શિને દેરાસરની કઈ એવી જગ્યાએ મૂકાવવાની ગોઠવણ કરશે કે જેથી કોઈપણ લાગે સજજનની નજર તરત જ તેના ઉપર પડી શકે.
ચિત્ર પ્લેટ ૩૯૯ ચિત્ર ૮૧ શ્રી પાર્શ્વયક્ષઃ કાઠિયાવાડમાં આવેલા પોર્ટુગીઝ સરકારના તાબામાં આવેલા દીવ બંદરના નવલખા પાર્શ્વનાથને નામથી ઓળખાતા મુખ્ય દેરાસરમાં આ મૂર્તિ આવેલી છે.
મૂતિ પાસનની બેઠકે બિરાજમાન છે. તેના બંને હાથ ઉપરાઉપરી ખોળામાં ગેલા છે અને ખભા ઉપરની બંને બાજુએ એકેક નાગની રજૂઆત શિપીએ કરેલી છે, જે ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. આ મૂર્તિ જૈન મૂર્તિવિધાન શાસ્ત્રમાં એક નવો પુરા રજૂ કરે છે. ચિત્ર ૮૨, ૮૩ શ્રી લક્ષમીદેવી : ઉપરોક્ત દીવ બંદરના જૈન દેરાસરમાં આ બંને ધાતુની મૂર્તિઓ બિરાજમાન છે. બંને મૂર્તિની ઉપરની બંને બાજુએ એકેક હાથી છે. ચિત્ર ૮રવાળી મૂર્તિ પ્રાસનની બેઠકે બિરાજમાન છે, જ્યારે ચિત્ર ૮૩વાળી મૂતિ ભદ્રાસનની બેઠકે બિરાજમાન છે. ચિત્ર ૮૨માં તેનું વાહન હાથી રજૂ કરેલું છે, જ્યારે ૮૩વાળી મૂર્તિમાં વાહન રજૂ કરેલું નથી. આ નજીવા ફેરફાર સિવાય બંને મૂર્તિઓ લગભગ સરખી જ છે. ચિત્ર ૮૪ ચોવીશ જિનમાતાનો પટઃ ગિરનાર પર્વત પર આવેલી સગરામ સેનીની ટ્રકમાં આવેલા જિનમંદિરમાં એક ભીંતને અડાડીને ધણી જ જગ્યાએથી ઘસાઈ ગએલો આ વીશ જિનમાતાને પટ ઉમે રાખેલ છે. ચિત્ર 9૫ વાળી જિનમાતાના મૂર્તિવિધાનમાં અને આ પટની જિનમાતાઓના મૂર્તિવિધાનમાં ફરક હોવાથી આ પટ અત્રે રજૂ કરેલો છે.
ચિત્ર પ્લેટ ૪૦ ચિત્ર ૮૫ શ્રી પાર્શ્વયક્ષઃ પ્રભાસપાટણમાં શ્રી દાદા પાર્શ્વનાથના જિનમંદિરના ગભારાની બહારની ડાબી બાજુએ આ શ્રી પાર્શ્વયક્ષની સફેદ આરસની મૂર્તિ બિરાજમાન છે. ત્યાંના સ્થાનિક વતનીએ આ મૂર્તિને “ગણેશ'ની મૂર્તિ તરીકે પીછાણે છે. વાસ્તવિક રીતે આ મૂર્તિ ગણેશની નથી કારણકે ગણેશને એક દાંત હોય છે, જ્યારે આ મૂર્તિ માં બે દાંતની રજૂઆત કરીને શિપને આશય અહીંચાં પાવૅયક્ષની મૂર્તિ રજૂ કરવાનો હોય તેમ લાગે છે. ચિત્ર ૮૧ શ્રી પદ્માવતીદેવીઃ પ્રભાસપાટણના તપાગચ્છીય ઉપાશ્રયમાં પીળા પથ્થરની આ ચાર હાથવાળી તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથની શાસનદેવી શ્રી પદ્માવતીદેવીની મૂર્તિ આવેલી છે,
"Aho Shrutgyanam
Page #177
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલપસ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૪૧ ચિત્ર ૮૭ શ્રી અંબિકાદેવીઃ પ્રભાસપાટણના દાદા પાર્શ્વનાથના દેરાસરના ગભારાની બહારની જમણી બાજુએ આ સુંદર શિલ્પાકૃતિ આવેલી છે. દેવીના જમણા હાથમાં આંબાની લૂબ છે અને ડાબા હાથમાં બાળક છે. જમણા પગના ઢીંચણની બાજુના હાથમાં ફળ લઇને એક છોકરો ઉભો છે. અને ડાબા પગના ઢીંચણની નીચે તેનું વાહન કેસરી સિહ છે. મસ્તકને ઉપર ભાગમાં આંબાનું ઝાડ છે અને તેના મુખ્યમાં જિનમૂર્તિ છે.. જિનમૂર્તિની બંને બાજુએ એકેક વાંદરો કેરી ખાતે બેકેલે છે. અંબિકાદેવીની આવી સુંદર મૂર્તિ કવચિત જ જોવામાં આવે છે. મૂતિની નીચેના ભાગમાં સંવત ૧૩૬પનો શિલાલેખ છે. એક ચિત્ર ૮ શ્રી અંબિકાદેવીપ્રભાસપાટણના નેમિનાથના દેરાસરમાં ગભારાની બહારના ભાગમાં જમણી બાજુના ગોખલામાં આ સફેદ આરસની સુંદર શિલ્પાકૃતિ આવેલી છે. આ મૂર્તિના આયુધો તથા વાહન બરાબર ચિત્ર ૮૭ને મળતાંજ છે, છતાં બંનેનાં શિપિ જુદા જ પ્રકારનાં છે.
ચિત્ર પ્લેટ ૪૨ ચિત્ર ૮૯ શ્રી સરસ્વતીદેવી : પ્રભાસપાટણના ઉપરોક્ત દાદા પાર્શ્વનાથના દેરાસરમાં ચિત્ર ૮૭ વાળી અંબિકાદેવીની બરાબર સામેના ભાગમાં સરસ્વતીની આ ઊભી સુંદર આરસની મૂર્તિ આવેલી છે. તેને ચાર હાથ પિકી જમણા બે હાથમાં કમળનું ફૂલ તથા માળા છે અને ડાબા બંને હાથમાં વાળું તથા પુસ્તક છે. મૂતિની જમણી બાજુમાં મૂર્તિ ઘડાવનાર સ્ત્રીની મૂર્તિ છે અને ડાબી બાજુના પગની આગળ તેનું વાહન હંસ પક્ષો છે. સરસ્વતીની ઉભી મૂર્તિઓ બહુ જ ઓછી જોવામાં આવે છે. મૂર્તિની નાચે આ પ્રમાણે લેખ છે.* ચિત્ર ૯૦ શ્રી સરસવતીદેવીઃ પ્રભાસપાટણના બીજા જૈન દેરાસરમાં સરસ્વતી દેવીની બેઠેલી આ ચાર હાથવાળી સફેદ આરસની મૂર્તિ આવેલી છે. હાથમાંનાં આયુધો ચિત્ર ૮૯ની માફક જ છે.
ચિત્ર પ્લેટ ૪૩ ચિત્ર ૯ શ્રી ચક્રેશ્વરીદેવી: ગિરનાર પર્વત પર આવેલી વસ્તુપાલ તેજપાલની ટ્રકને ડાબી બાજુના એક ગોખલામાં આ ચાર હાથવાળી ચક્રેશ્વરીદેવીની મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપરના બંને હાથમાં ચક્ર છે અને નીચેના જમણા હાથમાં માળા છે તથા ડાબા હાથમાં શંખ છે. જમણ ઢીંચણની નીચે તેનું વાહન ગરુડ છે. ચિત્ર હર એક અજ્ઞાત શિલ્પઃ દીવ (કાઠિયાવાડમાં આવેલા જિનમંદિરનાં એક ગોખલામાં આ છૂટી શિલ્પાકૃતિ આવેલી છે. અજાયબીની વાત એ છે કે મુખ્ય સ્ત્રીની આકૃતિના ખોળામાં બેઠેલી આકૃતિ પણ સ્ત્રીની છે. આ શિલ્પ કોઈ હિંદુ શિલ્પ હોય એમ લાગે છે.
ચિત્ર પ્લેટ ૪૪ ચિત્ર ૯૩ શ્રી માણિભદ્રજી: પ્રભાસપાટણના તપગચ્છમય ઉપાશ્રયમાં શ્રી ભાણિભદ્રજીની આ મૂર્તિ આવેલો છે. આ મૂર્તિ ઉપર તેના ભક્તજનોએ એટલું બધું તેલ અને સિંદુર ચઢાવેલું છે કે મૂર્તિના ઉપર તેના થરના થર જામી ગયેલા સ્પષ્ટ જણાઈ આવે છે. *(१) संवत १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्री देवपत्तनवास्तव्य श्री श्रीमालज्ञातीय पितृ ठ. (२) सोमसीहस्य मातृ गुउर (गौर) देव्याचपुण्याय श्री चंद्रप्रभस्वामिचैत्ये प्रवीष्टयाम माये(3) समाननीया अंबिकायामूर्तेर्जीणोद्धार खत्तकद्वयालंकृतया देवकु(४) लिकाया जीर्णोद्धारः ठ० सुहडसीहेन कारितः * संवत १३२३ वैशाख सुदि १
"Aho Shrutgyanam
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૯૪ શ્રી માણિભદ્રજીઃ દીવના ઉપરક્ત દેરાસર મૂળનાયકના પાછળના ગોખલામાં આ ' માણિભદ્રજીની સફેદ આરસની મૂર્તિ આવેલી છે.
ચિત્ર પ્લેટ ૪૫ ચિત્ર ૯૫ શ્રી સરસ્વતીદેવી: શત્રુંજય પર્વત પર ચઢતાં જ તળેટીની જમણી બાજુની નાની ખીણમાં એક નાની દેરીમાં આ સરસ્વતીદેવીની ચાર હાથવાળી મૂર્તિ આવેલી છે. મૂર્તિને લેપ લાલ રંગનો કરવામાં આવેલ હોવાથી મુક્તિ કાંઇક ભયંકર લાગે છે. વાસ્તવિક રીતે સરસ્વતીદેવીને વર્ણ શ્વેત હોવાથી તેને કાર્યવાહકો હવે લેપ કરાવતી વખતે સફેદ દ્રવ્યનો લેપ કરાવવાનું ખ્યાલમાં રાખશે તો તે ભવ્ય અને સૌમ્ય લાગશે એમ મારી એક નમ્ર સૂચના છે. ચિત્ર ૯૬ શ્રી પતાવતી દેવી : શત્રુંજય પર્વત પર ચઢતાં છાલાકુંડ વિશ્રાંતિ સ્થાનની જમણી બાજુની ટેકરી પર શ્રી પૂજ્યજીની ટ્રકમાં ચાર હાથવાળા પદ્માવતી દેવીની આ મૂર્તિ આવેલી છે.
ચિત્ર પ્લેટ ૪૬. ચિત્ર ૯૭ શ્રી અક્ષેશ યક્ષ: શત્રુંજય પર્વત પર આવેલી ચોમુખજીની ટૂકમાં જતાં એક દેરાસરમાં જમણી બાજુના ગોખલામાં આ આરસની મૂર્તિ આવેલી છે. ચિત્ર ૯૮ શ્રી કાલીદેવીદ શત્રજય પર્વત પર આવેલી ચોમુખજીની ટ્રકમાં જતાં ઉપરોક્ત દેરાસરમાં ડાબી બાજુના ગોખલામાં આ સફેદ આરસની મૂર્તિ આવેલી છે.
ચિત્ર પ્લેટ ૪૭ ચિત્ર ૯૯ શ્રી ગોમુખયલ: શત્રુંજય પર્વત પર આવેલી મોતીશા શેઠની ટ્રકના મુખ્ય દેરાસરમાં પ્રવેશ કરવાના પગથિયાંની જમણી બાજુએ નાની દેરીમાં આ સુંદર અને ચકચકિત સફેદ આરસની મૂર્તિ આવેલી છે. ચિત્ર ૧૦૦ શ્રી ચકેશ્વરીદેવી : શત્રજય પર્વત પર આવેલી ચામુખજીની સૌથી ઊંચી ટકમાં પ્રવેશ કરવાનાં પગથિયાંની ડાબી બાજુએ આઠ હાથવાળી તથા ગરુડના વાહનવાળી આ ચક્રેશ્વરીદેવીની સફેદ આરસની મૂર્તિ બિરાજમાન છે.
ચિત્ર પ્લેટ ૪૮ ચિત્ર ૧૧ ત્રણ શ્રાવિકાઓ શત્રુંજય પર્વત પર આવેલા મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનને મુખ્ય દેરાસરની બહારના ભાગમાં જમણું બાળુની ભતમાં આ ત્રણે શ્રાવિકાની આકૃતિવાળા પથ્થર ચોટાડેલો છે. ચિત્ર ૧૦૨ શ્રી જિનપ્રભસૂરી (): શત્રુંજય પર્વત પર આવેલો મુખજીની ટ્રકની ભમતીમાં આ સાધુ-પ્રતિમા આવેલી છે. મૂર્તિના પબાસનમાં લખેલો લેખ માધુનિક લાગે છે અને પછીથી કોઈ ગચ્છના મમતવવાળા માણસે કોતરાવેલો હોય એમ લાગે છે. કારણકે શ્રી જિનપ્રભસૂરી તો ચૌદમા સિકામાં થએલા મહાન સાધુ પુણ્ય છે, જ્યારે આ ટ્રકની હયાતી પણ હતી.
ચિત્ર પ્લેટ ૪૯ ચિત્ર ૧૦૩ શ્રી અમરચંદર: પાટણના ટાંગડીઆ વાડાના જે દેરાસરમાં આ એતિહાસિક પુરાની સફેદ આરસની સંવત ૧૯૪૯ ને લેખવાળી મૂર્તિ બિરાજમાન છે. આ મહાપુએ પાનંદ મહાકાવ્ય, અમરા, લધુ તીર્થંકર ચરિત્ર વગેરે ઘણા ગ્રંથે બનાવેલા છે.
* संवत् १३४९ चैत्र वदि ६ शनों श्री वायटीयगच्छे श्री जिनदत्तसूरिशिष्यपंडित श्री अमर चंद्रमृतिः पं० मशिष्यमदन चंद्राख्या (स्येन) कारिता शियमस्तु ।।
"Aho Shrutgyanam
Page #179
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૧૫
ચિત્ર ૧૦૪ શ્રી વગૈરસૂરીઃ પાટષ્ણુના પંચાસરા પાર્શ્વનાથના જૈન દેરાસરમાં ગુર્જરેશ્વર મનરાજનું પાલન કરનાર શ્રી શિલગુગુરીના પટ્ટ શિષ્ય શ્રી દેવચંદ્રસૂરીની આ મૂર્તિ બિરાજમાન છે. ચિત્ર ૧૦૫ ગૂર્જરધર વનરાજ પાટણના ઉપરાંત જૈન દેરાસરની ભ્રમતીમાં પેસતાં જા ધીર પુરુષની સુંદર આરસની ઊભી મૂર્તિ આવેલી છે.
આ ત્રણે મૂર્તિ એ ગુજરાતના ઇતિહાસ માટે ઘણી જ ઉપયાગી છે અને ત્રણે સફેદ
આરસની જ છે.
ચિત્ર પ્લેટ ૫૦
ચિત્ર ૧૦૬ મેાતીશા શેઠ અને તેઓશ્રીનાં ધર્મપત્નીઃ શત્રુંજય પર્વત પર આવેલી મેાતીશા શેઠની ટૂંકના બંધાવનાર સુરતના વતની અને મુંબાઈના શાહસાદાગર શેઠ મેાતીશા તથા તેઓશ્રીનાં ધર્મપત્નીની આ સુંદર મૂર્તિ મૂળનાયકના દેરાસરમાં પેસતાં જ જમણી બાજુના દરવાજાની ભાજીના ભાગમાં જ જિનેશ્વરદેવની સામે ભક્તિભરી નંજિલ જોડીને ઊભેલી છે. આ બંને મૂર્તિ ગુજરાતના અને ખાસ કરીને જૈનોના નિાસ માટે ખાસ મહત્ત્વની છે.
:
ચિત્ર ૧૦૭ શ્રાવક શ્રાવિકા તળાજા પર્વત પર આવેલા જૈન દેરાસરના જમણા ગેાખલામાં પલીવાલ ગીય શ્રાવક શ્રાવિકાની સંવત ૧૪૭ના શિલાલેખવાળી ા મૂર્તિ
છે.
ચિત્ર પ્લેટ ૫૧
ચિત્ર ૧૮ શ્રાવક શ્રાવિકા કદંબગિરિના તટીના દેરાસરના મુખ્ય દેરાસરની અમતીમાં પીળા પાષાણની શ્રાવક શ્રાવિકાની આ મૂર્તિ પંદરમા સૈકાના પહેરવેશ રજૂ કરવા માટેના એક સુંદર પુરાવેલ પૂરા પાડે છે,
ચિત્ર ૧૦૯ ધર્મરાજા ઃ શત્રુંજય પર્વત પર આવેલી પાંચ પાંડવની દેરીની બહારની જમણી બાજુએ સલાટાએ પાંચે પાંડવાની સુંદર મૂર્તિ પ્લાસ્ટરની બનાવેલી છે, તે પૈકીની આ મૂર્તિ છે. મધ્યમાં જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડલુ પકડીને ઊભેલા ધર્મરાજા હોય એમ લાગે છે. ધર્મરાજાની જમણી બાજુએ દ્રૌપદી હોય એમ લાગે છે અને ડાબી બાજુએ ચામરધારિણી પરીચારિકા ઊભેલી છે.
ચિત્ર પ્લેટ પર ચિત્ર ૧૧ દેરાસરના પૂર્વમેધનાદ મંડપના સ્તંભલેખ : રાપુરના મુખ્ય જૈન દેરાસરની પૂર્વ દિશાના ભલા પર આ સૈવત ૧૬૫૧ની સાલના લેખ કતરેલા છે. લેખની ઉપરના ભાગમાં એ હાથ જેડીને ખેલી સૂત્રધાર સમાજની મૂર્તિ હોય એમ લાગે છે. આ મેઘનાદ મંડપના પ્રહાર અમદાવાદની પાસે આવેલા ઉસમાનપુરાના રહીશ પારવાડ સારુ રાયમલના પુત્રાએ પેાતાના કુટુંબની હાજરીમાં કરાવ્યાનો આ લેખમાં ઉલ્લેખ છે, “
ન
*(૧) ૮૦ના સંવત ૧૬૧ મ વૈશાલ સુ(૨) ! તે ૧૨ વિને પાસાદિ શ્રી અર્ X(૨) || ત્તઝાળુવિધા [૨] પરમ!( 1| આ ધામ મા શ્રદ્દો(५) ॥ विजयसूरीनामुपदेशेन श्री राम(૬) | વનરે તમામ શ્રી પરિવાર શ્રી(૭) / મż(ર)વાવાવ સનિવર્ચ્યુલા
"Aho Shrutgyanam"
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૧૧૧ સહદેવ, ધર્મરાજા, નકુળ : શત્રુંજય પર્વત પર આવેલી પાંચ પાંડેની દેરીની બાજુમાં ઉપર જણાવ્યા પ્રમાણેની સલાટોએ તૈયાર કરેલી મૂર્તિઓ પિકીના બીજા વિભાગનું આ ચિત્રદર્શન અત્રે રજૂ કરેલું છે. ચિત્રમાં અનુક્રમે ઊભેલા સહદેવ, ધર્મરાજા અને નકુળ હોય એમ લાગે છે.
' ચિત્ર પ્લેટ પડે ચિત્ર ૧૧ર પદી, બીમ, આચાર્યઃ શત્રુંજય પર્વત પર ઉપરોક્ત જગ્યાએ સલાએ તૈયાર કરેલી શિલ્પાકૃતિઓનું ત્રીજા વિભાગનું આ ચિત્રદર્શન રજૂ કરેલું છે. ચિત્રમાં અનુક્રમે બેઠેલી સ્ત્રી આકૃતિ દ્રૌપદીની, મધ્યમાં ગદા પકડીને ઊભેલી ભીમની તથા ભદ્રાસનની બેઠકે બેઠેલી મસ્તકની પાછળ ઓધાવાળી આચાર્ય શ્રી ધર્મસૂરીની મૂર્તિ હોય એમ લાગે છે. ચિત્ર ૧૧૩ શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથઃ રાણકપુરના ધરણુવિહારની ભમતીની ભીંત પર આ પ્રમસાધિત શિલ્પ આવેલું છે. આનું વર્ણન હું મારા ‘ભારતીય વિદ્યાના લેખમાં પાના ૧૯૩ પર કરી ગએલો છું.'
ચિત્ર પ્લેટ ૫૪ ચિત્ર ૧૧૪-૧૧૫ શ્રી રાણકપુરજીના મુખ્ય દેરાસરજીની કોળીના જમણી તથા ડાબી બાજુના થાંભલા ઉપરના શિલાલેખોઃ રાણકપુરજીનું મુખ્ય દેરાસર બંધાવનાર ધરણાશાહ પિરવાડના વંશવારસને તથા મેવાડના રાણાઓને ટૂંક ઇતિહાસ આ ચિત્ર ૧૧૪વાળા શિલાલેખમાં આપેલી છે. આ લેખ “પ્રાચીન લેખસંગ્રહ' ભાગ બીજાના પાના ૧૬૯થી ૧૭૧ લેખાંક ૩૦૭માં પ્રગટ કરવામાં આવેલે છે. લેખને સંવત ૧૪૯૬ છે. ચિત્ર ૧૧ વાળા લેખમાં જુદા જુદા સંવપતિઓના તથા આચાયોના જુદાજુદા સમયના લેખો કોતરેલા છે.
ચિત્ર પ્લેટ પર ચિત્ર ૧૧૪ પૂર્વ મેઘનાદ મંડપના પાટ પરના શિલાલેખ : રાણકપુરના પૂર્વ મેઘનાદ મંડપનો જીર્ણોઠાર કરાવનાર અમદાવાદની પાસે આવેલા ઉસમાનપુરાના પિોરવાડ જ્ઞાતિના શ્રાવકે સારુ ખેતા તથા નાયક વગેરેએ ૪૮૦૦ સોનામહોરો ખર્ચ કર્યાનો આ લેખમાં ઉલ્લેખ છે. *
. (૮) કે પુરવાતથarat) ફાતીય સમા રાયમ: ' (૧) માર્યા વર માર્યા મુદ્દે તપુત્ર સા[૧] (૧૦) + લેતા રા૦ નાખ્યા ] વરાત્રિ - (૧૧) તાળાં રિાતા મેઘનામ(૧૨) I ધો મંદg:)રિતઃ ચોથૈ ા સૂત્રણ(૧૨) છે સમજવંટવરિઘ (પ)નાવિતિ (તઃ) n] (૧) ૮૦ હૈ ૧૬૪ વર્ષે શ્રી પુનમને શરણે (૨) પંથ જિયી ગુરુવારે બસ તપાછાપરાગત(३) साह श्री अकबर प्रदत्तजगद्गुरुविरुदधारक भट्टारि(र)क श्री(४) श्रीश्री हीरविजयसूरीणामुपदेशेन । चतुर्मुख श्री धरण(५) विहारे प्राग्वाटहातोयसुधावक सा• खेता नायकेन । (૬) નપુત્ર ચવાતારિ (૮)વઘુસેન ઇત્યાત્તિ ૪૮ પ્ર(७) माणानि सुवर्णनांणकानि मुजानि पूर्वदिक सत्कप्रतोली।(૮) નિરિમિતિ શ્રી મહિનાવાર સુમાપુરતઃ 15 શ્રીરંતુ 1
"Aho Shrutgyanam
Page #181
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૧૭
આ ચિત્ર ૧૬ તથા ચિત્ર ૧૧૬વાળા બંને લેખે અમદાવાદના ઇતિહાસ માટે ખાસ ઉપયેગી છે અને ઉસમાનપુરામાં તે વખતે જૈન શ્રીમાનેની હાતિ હોવાના પુરાવા આપે છે. ચિત્ર ૧૧૭ અર્જુન, શ્રીકૃષ્ણ, રુકિમણી (?) : શત્રુંજય પર્વત પર ઉપરાક્ત જગાએ સલાટાએ તૈયાર કરેલી શિલ્પાકૃતિઓનું આ ચેથું ચિત્રદર્શન છે. ચિત્રમાં અનુક્રમે ઊભેલા ખાણુાવળી અર્જુન, શ્રીકૃષ્ણ વાસુદેવ તથા આકૃતિ રૂકિમણી હેાવાની સંભાવના છે.
ચિત્ર પ્લેટ ૫૬
ચિત્ર ૧૧૮ શ્રી ધરવિહાર-ઉત્તર તથા પશ્ચિમ બાજુના દેખાવ ઃ રાણકપુરના વિશાળ મંદિરને થોડેઘણે ખ્યાલ આ ચિત્ર આપે છે. દેરાસરની ચારે બાજુએ ગાઢ જંગલ આવેલું છે. આ ચિત્ર દૂરથી લીધેલું છે.
ચિત્ર પ્લેટ ૫૭
ચિત્ર ૧૧૯ શ્રી ધરવિહાર–ઉત્તર તથા પશ્ચિમ બાજુને દેખાવ ઃ રાષ્ટ્રકપુરના વિશાળ મંદિરની ઉપરોક્ત દિશાઓનું જ આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. આ ચિત્ર નજીકથી લીધેલું છે.
ચિત્ર પ્લેટ ૫૮
ચિત્ર ૧૨૦ ધરવિહાર-પૂર્વ બાજુના બહારને દેખાવઃ રાષ્ટુપુરના ભવ્ય દેરાસરના પ્રવેશદ્વારના પગથિયાં ચિત્રની મધ્યમાં સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર પ્લેટ ૫૯
ચિત્ર ૧૨૧ ધરવિહાર–પૂર્વ તથા દક્ષિણ બાજુના દેખાવ : આ ચિત્ર પણુ રાષ્ટ્રકપુરના વિશાળ જિનમંદરની વિશાળતાના કાંઈક ખ્યાલ આપણુને આપે છે.
ચિત્ર પ્લેટ ૬૦
ચિત્ર ૧૨ ધરણુવિહાર-દક્ષિણુ મેષનાદ મંડપના દેખાવ : રાણકપુરના જિનમંદિરના ૧૪૪૪ ચાંભલાઓ પૈકીના કેટલાક ચાંભલાએનાં કાતરકામા આ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર પ્લેટ ૬૧
મંડપની અંદરના દેખાવ ઃ રાણકપુરનું દેરાસર ત્રણ મજલાનું ભાગનું ચિત્ર અત્રે રજૂ કરેલું છે. ચિત્ર પ્લેટ ૬૨
ચિત્ર ૧૨૪ ધરણવિહાર-પશ્ચિમ મેત્રનાદ મંડપના ધુમ્મટને દેખાવઃ રાણકપુરના વિશાળ મંદિરના પશ્ચિમ મેધનાદ મંડપના થાંભલાએ, તારણ તથા ધુમ્મટના કોતરકામેને! કેટલેાક ભાગ આ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર ૧૨૩ ધરવિહાર-પશ્રિમ મેધનાદ હેવાથી, અંદરથી ત્રણ મજલાના એક
ચિત્ર પ્લેટ ૬૩
ચિત્ર ૧૨૫ ધરવિહાર-પશ્ચિમ મેધનાદ મંડપની અંદરના દેખાવઃ રાણકપુરના વિશાલ મંદિરના મંડપના ધુમ્મસના અંદરના ભાગનું લટકતું લેાલક તથા પુતળીઆ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. ઘુમ્મટનું આ ચિત્ર જોતાં જ દેલવાડાનાં સુરમ્ય કોતરકામેાની બરાબર નકલ કરેલી હૈય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.
ચિત્ર પ્લેટ ૬૪
ચિત્ર ૧૧ ધરણુવિહાર–પશ્ચિભ મેધનાદ મંડપના ઘુમ્મટને દેખાવ ઘુમ્મટની પૂતળીઓના અંગ
લંગ સ્પષ્ટ રીતે આ ચિત્રમાં દેખાય છે.
"Aho Shrutgyanam"
Page #182
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો
ચિત્ર પ્લેટ ૬૫ ચિત્ર ૧૨૭ ધરણવિહારનઋત્ય ખૂણાને અંદરનો દેખાવ : આ ચિત્ર ધરણુવિહારના અંદરના વિભાગની વિશાળતાને કંઈક ખ્યાલ આપણને આપે છે.
ચિત્ર પ્લેટ ૬૬ ચિત્ર ૧૨૮ ધરણુવિહાર-અગ્નિખૂણાને અંદર દેખાવ : આ ચિત્રમાં દેરાસરની અંદરના નગારખાનાના વિભાગને સમાવેશ થાય છે. આ સ્થાપત્યકામ અમદાવાદને બાદશાહી વખતના સ્થાપત્યકામને બરોબર મળતું આવે છે.
1 ચિત્ર પ્લેટ ૬૭ ચિત્ર ૧૨૯ ધરવિહાર-મુખ્ય શિખર: આ ચિત્રમાં મુખ્ય દેરાસરના મુખ્ય શિખરને દેખાવ રજૂ કરવામાં આવ્યું છે. ચિત્ર જોતાંની સાથે જ દેરાસરની ઉપર ત્રણ મજલા તથા તેની ઊંચાઈને ખ્યાલ આવી જાય છે, ચિત્ર ૧૩૦ દક્ષિણ મેઘનાદ મંડપની એક છતને દેખાવઃ ચિત્રની મધ્યમાં કાલીયામર્દનનું દશ્ય શિપીએ કોતરેલું છે. અને તેની ફરતી કાલીયા નામની આઠ સ્ત્રીએ શિલ્પીએ કોઈ અજબ રીતે કાતરેલી જણાઈ આવે છે.
આ છતનું દૃશ્ય તથા આ દેરાસરની બીજી છતનાં દશ્યો અને દેલવાડા (આબુ)ના જૈન દેરાસરની છતની અંદર કોતરેલાં હિંદુધર્મને લગતાં દ પરથી આપણને એટલી ખાતરી થાય છે કે ભૂતકાળના જેનોએ પિતાની ધર્મભાવનાથી અસાંપ્રદાયિક રીતે ગુજરાતની સ્થાપત્યકલાને વિકસાવવામાં અનન્ય ફાળો આપ્યો છે.
ચિત્ર પ્લેટ ૬૮ ચિત્ર ૧૧ ધરવિહારની પશ્ચિમે આવેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસરઃ રાણકપુરના મુખ્ય દેરાસરની પશ્ચિમ દિશાએ આ દેરાસર આવેલું છે. આ દેરાસરના મૂળનાયક શ્રી પાર્શ્વનાથનું ચિત્ર અગાઉ ચિત્ર ૬૪ તરીકે આ પુસ્તકમાં રજૂ કરેલું છે.
આ દેરાસરની બહારની બાજુનાં સ્થાપત્યકામોમાં ભેગાસને કતરેલા છે. શિપથી અજ્ઞાત કોઈકે માણસેએ આ આસનના ગુહ્ય પ્રદેશ પર ચૂનો ચટાવીને આ જૂના સ્થાપત્યનો નાશ કરવા પ્રયત્ન કરેલો છે. જૈન મંદિરોના બાંધકામમાં આ સ્થાપત્યોને સ્થાન શા માટે આપવામાં આવતું હતું, તે વિષે હું વિસ્તારભયથી અત્રે ખુલાસો કરતો નથી. ચિત્ર ૧૩૨ પશ્ચિમ બલાણકની એક છતને દેખાવ ધરણવિહારના પશ્ચિમ બલાણુકની આ છતનું સ્થાપત્યકામ પાટણની સીદી સૈયદની મજિદમાંથી મળી આવેલી છતના સ્થાપત્યકામ સાથે તથા શત્રુંજય પરના વિમલવસહીના જૈન દેરાસરની છતને સ્થાપત્ય કામ સાથે બરાબર મળતું આવે છે.
સીદી સૈયદની મસ્જિદના સ્થાપત્યકામના ચિત્ર માટે જુઓ The Architectural Antiquities of Northern Gujarathi Plate XVI.
ચિત્ર પ્લેટ ૬૯ ચિત્ર ૧૩૩ પશ્ચિમ મેઘનાદ મંડ૫ના સામરણનો દેખાવ. ચિત્ર ૧૩૪ પશ્ચિમ બાજુના નૃત્ય મંડપને દેખાવઃ આ ચિત્રમાં દેખાવ પણ અમદાવાદનાં બાદશાહી સ્થાપત્યકામો સાથે બરોબર મળતો આવે છે.
આ દેરાસર પણ ગુજરાતની બરાબર સરહદ પર આવેલું છે. આ દેરાસરની ગુજરાતની સ્થાપત્યકલામાં રસ લેનાર દરેકે દરેક સજજનોએ એક વખત મુલાકાત લેવા જેવી છે. આ દેરા
"Aho Shrutgyanam
Page #183
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પ સ્થાપત્ય સર જોતાંની સાથે જ પંદરમા સૈકાના ગુજરાતી શિપીઓની સ્થાપત્યકલા તથા શિલ્પકલા કેટલી બધી ફાલી ફૂલેલી હશે તેને કાંઈક ખ્યાલ આવે છે.
ચિત્ર પ્લેટ ૭૦ ચિત્ર ૧૩૫ શ્રી મક્ષીજીનું દેરાસરઃ માળવામાં આવેલા ઉજજન શહેરની નજીકમાં ભક્ષીજી રેલવે સ્ટેશનની પાસે આ વેતાંબર જૈન દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી મક્ષીજી પાર્શ્વનાથના નામથી ઓળખાય છે. આ તીર્થને વહીવટ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. ચિત્ર ૧૩૬ શ્રી દાદાવાડીનું દેરાસર–લખનૌઃ લખનૌમાં તાંબર મૂર્તિપૂજકનાં ૧૪ દેરાસર આવેલાં છે અને તેમાં સેંકડે જિનમૂર્તિઓ મોગલ સમયની છે. આ દેરાસરોના બાંધકામનો ખ્યાલ આપવા માટે અને એક દેરાસરનું ચિત્ર રજૂ કરેલું છે.
ચિત્ર પ્લેટ ૭૧ ચિત્ર ૧૭ શ્રી લકવાડનું નીચેનું દેરાસરઃ બિહારમાં આવેલા ક્ષત્રિયકુંડ નામના ગામમાં જૈનેના ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને જન્મ થયો હતો, તે ગામ હાલ લછવાડના નામથી ઓળખાય છે અને તેની પાસેના પર્વતની ટેકરીઓ પર મહાવીરના જન્મ, ચ્યવન, દીક્ષા ક૯યાણકનાં પવિત્ર સ્થાને છે. તે પર્વતની તળેટીમાં એક તાંબર મૂર્તિપૂજક જૈનેની ધર્મશાળા છે. તે ધર્મશાળાની વચ્ચે આ દેરાસર આવેલું છે. ચિત્રની મધ્યમાં વિશાળ દેરાસર નજરે પડે છે અને તેની ફરતો કોટ દેખાય છે અને કેટની અંદર ધર્મશાળા પણ છે,
બિહારના પ્રવાસે નીકળનાર દરેક પ્રવાસીઓ આ સુંદર અને મંગળમય ભૂમિની જરૂર મુલાકાત લેવી જોઇએ. ચિત્ર ૧૩૮ શ્રી ક્ષત્રિયકુંડનું પર્વત પરનું દેરાસરઃ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની જગાએ આ દેરાસર બંધાવવામાં આવેલું છે.
ચિત્ર પ્લેટ ૭૨ ચિત્ર ૧૩૯ શ્રી કંપિલા નગરી (ફકકાબાદ)નું દેરાસરઃ આ કપિલા નગરીમાં જેનોના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથના ચાર કયાણક થએલાં છે. ચિત્ર ૧૪૦ શ્રી કુલ્યાકજીનું દેરાસર નિઝામ સરકારના કુલ્હાકજી નામના શહેરમાં આ પ્રાચીન દેરાસર આવેલું છે.
ચિત્ર પ્લેટ ૭૩ ચિત્ર ૧૪૧ જગતશેઠનું દેરાસર : બંગાળામાં આવેલા મુર્શિદાબાદ શહેરની સામે નદીકિનારે કટગેલા નામના ગામમાં જગપ્રસિદ્ધ જગતશેઠનું બંધાવેલું કસોટીનું જૈન દેરાસર નદીકિનારે વિદ્યમાન છે. ચિત્ર ૧૪ર સપ્તધારાનું દશ્યઃ બિહાર પ્રાંતમાં આવેલા રાજગિર નામના રેલ્વે સ્ટેશનની નજીકમાં જ જૈન શ્વેતાંબર દેરાસર તથા ધર્મશાળા આવેલો છે. ચિત્રમાં શિખરબંધ દેરાસર દેખાય છે. હાલનું આ રાજગિર નામનું ગામડું એક વખત મગધનું પાટનગર હતું અને રાજગૃહીના નામે ઓળખાતું હતું.
ચિત્ર પ્લેટ ૭૪ ચિત્ર ૧૪૩ શ્રી બદ્રીદાસ બાબુ દેરાસરથી કંપાઉન્ડનું મુખ્ય દ્વાર–કલકત્તા, ચિત્ર ૧૪૪ શ્રી બદ્રીદાસ બાબુનું દેરાસર-કલકત્તા.
ચિત્ર લેટ ૭૫ ચિવ ૧૪૫ શ્રી બદ્રદાસ બાબુના દેરાસરની ભવ્યતા દર્શાવતું દશ્ય-કલકત્તાઃ કલકત્તાની અંદર
"Aho Shrutgyanam
Page #184
--------------------------------------------------------------------------
________________
૨૦
ભારતનાં જૈન તીર્થો સ્વર્ગસ્થ રાવબહાદુર બદ્રીદાસજી બાબુએ બંધાવેલું આ કાચનું જિનમંદિર જગવિખ્યાત છે, તેઓશ્રીએ લાખો રૂપિયાના ખર્ચે આ આલિશાન ભવ્ય જિનમંદિર બંધાવેલું છે. કલકત્તાની મુલાકાતે આવનાર દરેક પરદેશી મુસાફર આ સુંદર મંદિરની મુલાકાત લઈને આશ્ચર્યમુગ્ધ થાય છે. ચિત્ર ૧૪૬ જૈન શ્વેતાંબર દેરાસર. ગુણીયાજીઃ પઢના નજીક આવેલ આ સ્થળમાં જેનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને જ થે હતા.
ચિત્ર પ્લેટ ૭૬ ચિત્ર ૧૪૭ શ્રી જલમંદિરનું સુંદર દૃશ્ય–પાવાપુરીઃ ચિત્ર ૧૪૮ મુખ્ય પ્રવેશદ્વાર સહિતનું જલમંદિરનું દશ્યક જગતભરમાં અહિંસા ધર્મને ઉપદેશ આપનાર અંતિમ તીર્થંકર મહાવીરસ્વામી આ જલમંદિરની જગ્યાએ જ નિર્વાણ પામ્યા હતા– સર્વે કર્મોથી મુક્ત થયા હતા. જલમંદિરની ચારે બાજુ નિર્મળ જલથી ભરેલું સુંદર રમણીય સરોવર છે અને વચ્ચે જવા માટે જેનોએ બંધાવેલો સુંદર પાક પૂલ છે.
ચિત્ર પ્લેટ ૭૭ ચિત્ર ૧૪૯ સીતાનાળાને દેખાવ-સમેતશિખરઃ જૈનેને ૨૪ તીર્થંકર પૈકીના ૨૦ તીર્થકરો આ પર્વત ઉપર નિર્વાણ પામ્યા છે. આ પર્વત પર ચઢતાં ત્રણ માઈલ પર આ સીવાનાર્થે આવે છે. ચિત્ર ૧૫૦ સમેતશિખર પર્વતનું એક કુદરતી દૃશ્યઃ આ ચિત્રમાં સમેતશિખર પર્વતની ગીચ ઝાડી દેખાય છે તથા વચમાં યાત્રાળુઓ યાત્રાએ જતાં દેખાય છે.
ચિત્ર પ્લેટ ૭૮ ચિત્ર ૧૫૧ સમેતશિખર પર્વતની ટોચ પરનું રમ્ય દસ્ય. ચિત્ર ૧૫ર મુખ્ય મંદિર (જલમંદિર) સમેતશિખરઃ આ પર્વત પર જેનેના વીસ તીર્થકરે નિર્વાણ પામેલા હોવાથી, તેઓ જે જે જગાએ નિર્વાણ પામ્યા છે, તે તે સ્થળે તેની રાણિપાદુકા સ્થાપેલી છે અને આ જલમંદિરમાં જ માત્ર જિનમૂર્તિઓ સ્થાપના કરેલી છે.
ચિત્ર પ્લેટ ૭૯ ચિત્ર ૧૫૩ શ્રી પાર્શ્વનાથ ભગવાનની નિર્વાણભૂમિ: સમેતશિખર પર્વત પર આ ઉચામાં ઊંચી ટેકરી છે અને તેના ઉપર જેને | વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ નિર્વાણુ પામેલા છે. આ દેરાસર માઇલો દૂરથી દેખાય છે, ચિત્ર ૧૫ જૈન દેરાસરો સહિતનું રમ્ય દશ્ય-અચલગઢ: જગપ્રસિદ્ધ દેલવાડા (આબુ)ને જિનમંદિરથી થોડા માઈલના અંતરે જ આ અચલગઢનાં જિનમંદિરે આવેલાં છે. તેનું સામુદાયિક દૃશ્ય અત્રે રજૂ કરેલું છે.
* ચિત્ર પ્લેટ ૮૦ ચિત્ર ૧૫૫ ધાતુનું પરિકર-પાટણ: વિઠઠર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહનું આ પરિકરનું તરકામ બહુ જ સુંદર અને કલાપૂર્ણ છે. તેની પાછળના ભાગમાં એક લેખ છે જે આ પ્રમાણે છે:
॥८॥ संत १६१६ वर्षे। शाके १४८२ प्रवर्तमाने चैत्र बदि १२ सोमे अोह श्रीपत्तने ढंढेरपाटके श्री श्रीमालझातीय दोसीनाका भा० कसू (पू.) राइ पुत्र दो पनापुत्री संपू टयकायुतेमा दोसी नाकाख्ये न स्वश्रेयोर्थ श्रीपाप्रमनाथ बिबकारित । श्री पूर्णिमापक्षेप्रधानशाखाया भ० श्रीभुवनप्रभसूरि तत्पभ. श्रीकमलप्रभसूरि । तत्पढे श्रीपुण्णभसूरि तत्पढ़े भ० श्रीविद्या प्रभसूरिभि । प्रतिष्टित । पुज्यमानं चिरंनंदतु ।। शुभंभवतु कारकपूजकयोः मंगलभलतु ।।
"Aho Shrutgyanam
Page #185
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૨૧
ચિત્ર ૧૫૧ ધાતુનું નાનું દેરાસર: આ નાનું દેરાસર પણ પૂજ્ય શ્રી પુણ્યવિજ્યજીના સંગ્રહનું છે. ના દેરાસર ચતુર્મુખ જિનનું છે અને તેની નીચેના ભાગમાં આ પ્રમાણેને લેખ છે:
||८०|| स्वस्ति श्री नृपकिम संवत् १४६२ वर्षे मार्ग यदि ८ रपौ दस्ते साझाज्जगरचन्द्रसद क्षचतुर्मुखः प्रासादः श्री संघेन कारितः ॥ सानु धम्मकिन सुवर्णरूप्यैरलंकारितः ॥
ચિત્ર ૧૫૭ ચાંદીનું સમવસરણ-વડાદરાઃ વડાદરામાં નરસિંહની પાળમાં આવેલા દાદા પાર્શ્વનાથજીના દેરાસરમાં ડાબી બાજુની એારડીમાં ના ચાંદીનું સમયસરણુ રાખવામાં આવેલું છે. આ રાખવસરણુ સ્વસ્થ વડેદરા નરેશ. શ્રીમંત સયાછેરાવ ગાયકવાડના હીરક મહોત્સવ સમયે ભારાએલા પ્રદર્શનના પ્રાચીન કલાવિભાગમાં નૂ કરવામાં આવ્યું હતું.
ચિત્ર પ્લેટ ૮૧
ચિત્ર ૧૫૮ શ્રી જૈન નિયંબ-ચિતોડગઢ : પંદરમા સૈકામાં બંધાવવામાં ગાવતા આ જૈન કનિં યંત્ર પંદરમા સૈકામાં જૈનોની ચિત્તોડગઢમાંથી નહાન્નાલીના કાંઈક ખ્યાલ આપે છે. ચિત્રની મધ્યમાં જૈનતીર્થંકરની ઊભી મૂતિ સ્પષ્ટ દેખાય છે. ઊની મૂર્તિના બંને હાથા પર કાઈ મનાત વ્યક્તિએ સફેદ પટા ચીતરેલા છે. અને તે મૂર્તિના ઉપરના ભાગમાં એક પદ્માસનસ્થ જિનમૂર્તિ છે. તથા તેની ઉપર ના સેંકડોની સંખ્યામાં ચારે બાજુઓં કરતી નાની નાની પદ્માસનસ્પ જિનમૂતિ એ કોતરેલી છે.
આ પ્રાતિચૈત્ર સિવાય પણ ચિત્તેહેડગઢ ઉપર પાં ચે જિનર્મદા કર્યું સ્થિતિમાં ઊભેલાં છે. હાલમાં સ્વર્ગસ્થ પૂજ્યપાદ શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના ઉપદેશથી તેમાંના કેટલાકના ણોદ્ધાર કરવાનું શરૂ થએલું છે.
ચિત્ર પ્લેટ ૮૨
ચિત્ર ૧૫૯ લાકડાના કોતરકામવાળા ધાંન્ત્રાઃ સુરતના શાહપુર મહેશ્વામાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાંની ભીંતા ઉપર પણ લાકડા ઉપર સેંક ચિત્રા ભીતરેલાં છે અને દેરાસરના ઘણાખરા થાંબલા પણ બાકડાનાં સુંદર કોતરકામવાળા છે, જેમાંથી એકનું મો ચિત્રદર્શન રજૂ કરેલું છે.
ચિત્ર ૧૧૦ લાાનું નાનું ધર દેરાસર-પાટણું કે પાટા પડવા અભ્યાસગૃહમાં આ નાનું દેરાસર આવેલું છે. પાણમાંનું. આવું જ એક દેરાસર મુબાઈના પ્રિન્સ બેંક વેલ્સ ઝયમમાં નીચેના ખંડમાં કાઇ બાલેલી વિકે વેચેલું છે.
ચિત્ર ધ્યેય ૮૩
ચિત્ર ૧૧૧ શ્રી નેમિનાયજીની જાનનું લાકડાનું કોતરકામ-પાટણઃ પારણના મણિયાતી પાડાના જૈન દેરાસરમાં આવેલા લાકડાનાં સુંદર કાતરકામા પૈકીનું આ એક કાતરકામ છે.
ચિત્ર ૧૧૨ એક સુંદર સ્થાપા-ચારૂપ: પાટણથી માત્ર ચાર માઈલ જ દૂર આવેલા ચારૂપ ગામા જૈન દેરાસરનાં દર્શન કરવા હું અમદાવાદમાં ભરાભલા જનસાહિત્ય પ્રદર્શનના કામે ગએલા, ત્યારે ગયા હતા. તે વખતે આ પત્થર કંપાઉંડમાં બીજા પત્થરો સાથે ) પડેશેો મારા હેવામાં આવ્યા હતેા. ચિત્રમાં ભૂલથી ચારૂપના બદલે ચાણસ્મા પાએલ છે. મિત્ર પ્લેટ ૪
ચિત્ર ૧૧૩ લાકડાનો કેતકામવાળી ન-પાઢણુ : પાટના ડંખ મહેતાના પાડામાં આવેલા જૈન દેરાસરના ગમંડપમાં આ ત આવેલી છે. ચિત્રમાં છતની આગળના ભાગમાં આડા ગામન
"Aho Shrutgyanam"
Page #186
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો સળિયા દેખાય છે, તે જેનોના ધાર્મિક તહેવારના દિવસમાં રોશની માટે ઉપયોગમાં લેવામાં આવતી હાંડીએ તથા ઝુમ્મરે લટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચિત્ર ૧૪ શ્રી જૈન દેરાસર-ચારૂપ : પાટણથી ચાર માઈલ દૂર આવેલ આ દેરાસાર જૂનું થઈ જવાથી દ્વારના નામે ફરીથી તેવું જ બનાવવામાં આવેલું છે.
ચિત્ર પ્લેટ ૮૫ ચિત્ર ૧૫ શ્રી અજિતનાથનું દેરાસર-તોરંગા ઃ ગુર્જરેશ્વર કુમારપાલે બંધાવેલ આ ગગનચુંબી જિનમંદિરનું વિસ્તૃત વર્ણન ભારત સરકારના પુરાતન સંશોધન ખાતાના વાલ્વમ XXXIIના ૧૧૪થી ૧૧૬ પૃહમાં આપવામાં આવેલું છે.
ચિત્ર પ્લેટ ૮૬ ચિત્ર ૧૬ દક્ષિણ બાજુનાં સ્થાપત્યકાન્તારંગઃ ઉપરોક્ત જિનમંદિરની દક્ષિણ બાજુનો ભાગ
આ ચિત્રમાં રજૂ કરેલ છે. ચિત્ર ૧૭ શ્રી અજિતનાથના દેરાસરને પાછળ દેખાવતારંગા : ચિત્ર ૧૬ પવાળા દેરાસરને નીચેને અમુક જ ભાગ આ ચિત્રમાં રજુ કરે છે. ચિત્રમાંની જાળીઓ અમદાવાદના બાદશાહી સ્થાપત્યકામોની જાળાઓ સાથે આબેહુબ મળતી આવે છે. પરંતુ આ જાળીએ તે અમદાવાદની જયારે હયાતી પણ ન હતી તે સમયની છે; કારણકે આ દેરાસર ગૂર્જરેશ્વર કુમારપાલે બંધાવેલું છે.
ચિત્ર પ્લેટ ૮૭ ચિત્ર ૧૧૮ તારંગાના સુંદર શિલ્પસ્થાપત્યનો નમૂને ? તારંગાની ઉપરોક્ત જિનમંદિરની બહારની બાજુના એક ભાગનાં સ્થાપત્યકામે અત્રે રજૂ કરેલાં છે. વડોદરા રાજ્યના પુરાતન સંશાધન ખાતા તરફથી લીધેલા આ ચિત્રમાં બધાં યે શિલ્પો સ્પષ્ટ નથી.
ચિત્ર પ્લેટ ૮૮ ચિત્ર ૧૧૯ તારંગાના શિલ્પ સ્થાપત્યનું બીજું દર્શન.
ચિત્ર પ્લેટ ૮૯ ચિત્ર ૧૭૦ બીજી એક બાજુનાં સ્થાપત્યકામોત્તારંગા.
ચિત્ર પ્લેટ ૯૦ ચિત્ર ૧૭૧ થોડાં વધુ સ્થાપત્યકામ-તારંગા.
ચિત્ર પ્લેટ ૯૧ ચિત્ર ૨૭૨ શ્રી સોમનાથના મંદિરનો એક ભાગ-પ્રભાસપાટણ. ચિત્ર ૧૭૩ સેમિનાથના મંદિરનો બીજો ભાગ–પ્રભાસપાટણ.
ચિત્ર પ્લેટ ૨ ચિત્ર ૧૭૪ સોમનાથના મંદિરનો ત્રીજો ભાગ-પ્રભાસપાટણ. ચિત્ર ૧૫ શ્રી અજરાપાર્શ્વનાથજીનું દેરાસર-અજારા.
ચિત્ર લેટ ૯૩ ચિત્ર ૧૦૧ સુંદર કોતરકામવાળો થાંભલો-અજારા. ચિત્ર ૧૭૭ ચિત્ર ૧૭૬વાળા થાંભલાની બીજી બાજુ.
આ સુંદર થાંભલે કેટલાં વર્ષોથી અજારા ગામની ભાગોળે પડે છે.
"Aho Shrutgyanam
Page #187
--------------------------------------------------------------------------
________________
૭
અને તેમનું શિલ્પ સ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૯૪. ચિત્ર ૧૭૮ શ્રી હીરવિજયસૂરિજીની નિર્વાણભૂમિ-ઊના નજીક. ચિત્ર ૧૭૯ સોમનાથના મંદિરને અંદર ભાગ-પ્રભાસપાટણ.
ચિત્ર પ્લેટ ૫ ચિત્ર ૧૮૦ એમનાથના મંદિરનાં કેટલાંક શિલ્પ-પ્રભાસપાટણ. ચિત્ર ૧૮૧ શ્રી અજયપાલને ચોરો-અજારા. .
ચિત્ર પ્લેટ ૯૬ ચિત્ર ૧૮૨ સોમનાથના મંદિરનું પ્રવેશદ્વાર–પ્રભાસપાટણ. ચિત્ર ૧૮૭ શ્રી પ્રભાસપાટણનાં જૈન દેરાસરોનું સામુદાયિક દૃશ્ય-પ્રભાસપાટણ.
ચિત્ર પ્લેટ ૭ ચિત્ર ૧૮૪ શ્રી ચંદ્રપ્રભુના દેરાસરનું પ્રવેશદ્વાર -પ્રભાસપાટણ. ચિત્ર ૧૮૫ સ્થાપત્ય કામવાળા થાંભલાઓ-પ્રભાસપાટણ. ઉપરોક્ત દેરાસરના આ થાંભલાઓ બારમા સૈકાનો હોય તેમ લાગે છે.
ચિત્ર પ્લેટ ૯૮ ચિત્ર ૧૮૧ પ્રાચીન સ્થાપત્યવાળા થાંભલા-ઉપરકોટ (જૂનાગઢ). ચિત્ર ૧૮૭ પ્રાચીન સ્થાપત્યકામો-ઉપરકેટ (જૂનાગઢ).
ચિત્ર પ્લેટ ૯૯૯ ચિત્ર ૧૮ કોતરેલી જિનમૂર્તિ–ઉપરકોટ (જૂનાગઢ). ચિત્ર ૧૯ મેરકવશીની ટ્રકને મુખ્ય દેરાસરનું પ્રવેશદ્વાર--ગિરનાર,
* ચિત્ર પ્લેટ ૧૦૦ ચિત્ર ૧૯૦ પ્રાચીન શિલ્પનો નમૂને-ઉપરકેટ, ચિત્ર ૧૯ શિલાઓમાંથી કોરી કાઢેલી વાવ–ઉપરકેટ.
ચિત્ર પ્લેટ ૧૦૧ ચિત્ર ૧૯ર ગિરનાર પર્વતનું પ્રવેશદ્વાર-જૂનાગઢ. ચિત્ર ૧૯૩ શ્રી નેમિનાથજીનું દેરાસર-ગિરનાર
ચિત્ર પ્લેટ ૧૦૨ ચિત્ર ૧૯૪ કુમારપાલની ટ્રક-ગિરનાર. ચિત્ર ૧૯ મેરકવશીની ટ્રક પરના મંદિરમાંની એક ઇન-ગિરનાર.
ચિત્ર સ્લેટ ૧૩ ચિત્ર ૧૪ શ્રી મેરકાશીની ટ્રક-ગિરનાર. ચિત્ર ૧૯૭ મેકવશીની ટ્રક પરના મંદિરમાંની બીજી છત-ગિરનાર,
ચિત્ર પ્લેટ ૧૦૪ ચિત્ર ૧૯૮ બીજી કતરેલી જિનમૂર્તિ–ઉપરકોટ. ચિત્ર ૧૯૯ મેરકાશની ટૂકની ત્રીજી છત-ગિરનાર.
"Aho Shrutgyanam
Page #188
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો ચિત્ર પ્લેટ ૧૦૫ ચિત્ર ૨૦૦ શાંતિનાથના દેરાસરનું પાર્શ્વદર્શન–ગિરનાર.
મેરકવશીની ટ્રકમાં જમણી બાજુની ભમતીમાં આ દેરાસર આવેલું છે, ચિત્ર ર૧ શ્રી વસ્તુપાલના દેરાસરનો મંડોવર-ગિરનાર.
ચિત્ર પ્લેટ ૧૦૬ ચિત્ર ર૦૨ શ્રી વસ્તુપાલ દેરાસર છત-ગિરનાર, ચિત્ર ૨૦૩ શ્રી શાંતિનાથજીના દેરાસરની છત-ગિરનાર. ઉપરોક્ત ચિત્ર ૨૦૦વાળા દેરાસરની આ છત છે.
ચિત્ર પ્લેટ ૧૦૭ ચિત્ર ૨૦૪ વસ્તુપાલની ટ્રકને પશ્ચિમ ભાગઃ ગિરનાર ચિત્ર ૨૫ પાંચ પાંડવની દેરીનું પુદનઃ શત્રુજ્ય.
ચિત્ર પ્લેટ ૧૦૮ ચિત્ર ૨૦૬ શ્રી સંપ્રતિ મહારાજની ટૂંકઃ ગિરનાર. ચિત્ર ૨૦ શ્રી સંપ્રતિની ટ્રકની જાળાઓનું શિલ્પ ગિરનાર.
ચિત્ર પલેટ ૧૦૯ ચિત્ર ૨૦૮ સંપ્રતિની ટ્રકની પશ્ચિમ બાજુનો દેખાવઃ ગિરનાર.
ચિત્ર ૨૦૬, ૨૦૭ તથા ૨૦૮નાં સ્થાપત્ય ગુજરાતની તેરમા સૈકાની સ્થાપત્યકળાના નમૂના છે. ચિત્ર ૨૦૯ સહસાવનના રસ્તેથી મૂળ નાયકની ટ્રકન દેખાવ: ગિરનાર,
ચિત્ર પ્લેટ ૧૧૦ ચિત્ર ર૧૦ શ્રી રનેમિની ટ્રકઃ મિરનાર, ચિત્ર ૨૨૧ શ્રી અંબિકાજીની ટ્રકઃ ગિરનાર.
ચિત્ર પ્લેટ ૧૧૧ ચિત્ર ૨૧૨ શ્રી અંબિકાજીની ટ્રકમાંની એક છતઃ ગિરનાર ચિત્ર ર૨૩ કુમારપાલની ટ્રકમાંની એક છત: ગિરનાર.
ચિત્ર પ્લેટ ૧૧૨ ચિત્ર ૨૧૪ શ્રી ગિરનારનાં જેન મંદિરનું સામુદાયિક દશ્ય. ચિત્ર ર૧૫ શ્રી ગિરનાર પર્વત પરનાં જૈન મંદિરો.
ચિત્ર પ્લેટ ૧૧૩ ચિત્ર ર૧૬ શ્રી ગિરનારજીનાં જન મંદિરે. ચિત્ર ૨૧૭ શ્રી ગિરનાર પર્વત પરનાં જૈન દેરાસરો ગિરનાર.
ચિત્ર પ્લેટ ૧૧૪ ચિત્ર ૨૧૮ શ્રી શત્રુંજય પર્વત અને પાલીતાણા શહેર. ચિત્ર ૧૯ લાકડાના દેરાસરની છતુ-પાલીતાણું ગુરુકુલ.
"Aho Shrutgyanam
Page #189
--------------------------------------------------------------------------
________________
ર૫
અને તેમનું શિલ્પ સ્થાપત્ય
ચિત્ર લેટ ૧૧૫ ચિત્ર ૨૨૦ સહસામ્રવન-ગિરનાર. ચિત્ર રર૧ લાકડાનું વજન દેરાસર-પાલીતાણું.
ચિત્ર પ્લેટ ૧૧૬ ચિત્ર રરર જયતલેટી-શત્રુંજય. ચિત્ર રર૩ શ્રી પૂ જીની ટ્રક-શત્રુંજય.
ચિત્ર પ્લેટ ૧૧૭ ત્રિ રર૪-રરપ બાબુનું દેરાસર-ઝુંજય પરથી.
ચિત્ર પ્લેટ ૧૧૮ ચિત્ર રરક જયતલેટી-શત્રુજય. ચિત્ર રર૭ નવટૂકના રસ્ત–શત્રુંજય.
ચિત્ર પ્લેટ ૧૧૯ ચિત્ર રર૮ શ્રી પદ્માવતીદેવીની દેરી–શત્રુજય: શત્રજય પર્વત પરના છાલા કડના વિસામાની જમણી બાજુ પર આવેલી ઉચી ટેકરી પર શ્રી પૂજ્યજીની ટ્રકમાં આ દેશ આવેલી છે. સ્થાન ધણું રમણીય છે. ચિત્ર રર૯ શ્રી ચામુખજીની ટ્રકનાં શિખરો-શત્રુજય. •
ચિત્ર લેટ ૧૨૦ ચિત્ર ૨૩ નવટૂકના રસ્ત–શત્રુંજય. ચિત્ર ૨૩૧ નવટુકના રસ્તે-શત્રુજય.
ચિત્ર પ્લેટ ૧૨૧ ચિત્ર ર૩૨ શત્રુંજય પરનાં જન મંદિરને નકશોઃ આ નકશે ભારત સરકારમાં પુરાતન સંશોધન ખાતા તરફથી મને પ્રસિદ્ધિ માટે મળેલો છે.
ચિત્ર પ્લેટ ૧૨૨ ચિત્ર ૨૩૩ સંકતિના દેરાસરની બાજુ ભાગ-શત્રુંજય : સંપ્રતિના દેરાસરનાં નામથી ઓળખાતા દેરાસરનું આ પાર્શ્વદર્શન છે. ચિત્ર ર૪૪ મુખજીની ટ્રકને એક ભાગ–શત્રુંજય.
ચિત્ર પ્લેટ ૧૨૩ ચિત્ર ર૩૫ બાલાભાઈ મોદીની ટ્રકનું સ્થાપત્યકામ-શત્રુજય. ચિત્ર ૨૩૬ ચોમુખજીની ટ્રકના થાંભલાઓનું સુંદર સ્થાપત્યકામ-શત્રુંજય.
ચિત્ર પ્લેટ ૧૨૪ ચિત્ર ર૭ પાંડવોની દેરીનો થાંભલો-શત્રુજય. ચિત્ર ર૩૮ પાંડવોની દેરી–શત્રુંજય : શત્રુંજય પર્વત પર આવેલી મુબઇની ટ્રકની પાછળ આવેલી પાંડવોની દેરીના નામથી ઓળખાતી દેરીનાં આ બે ચિત્રદર્શન છે.
ચિત્ર પ્લેટ ૧૨૫ ચિત્ર ૨૩૯ શ્રી ઉજમફઈની ટૂક- જય.
"Aho Shrutgyanam
Page #190
--------------------------------------------------------------------------
________________
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૨૪ શેઠ હેમાભાઈની ટ્રક-શત્રુંજય : આ બંને દ્રો શત્રુંજયની નવ કે પિકીની છે.
ચિત્ર પ્લેટ ૧૨૬ ચિત્ર ૨૪૧ મોતીશા શેઠની ક—શત્રુજય. ચિત્ર ૨૪૨ મેતીશાની ટૂકનું મુખ્ય દેરાસર-શત્રુંજય: અ ટૂંક રામપોળમાં પેસતાં જમણે હાથ તરફ પહેલવહેલી આવે છે.
ચિત્ર પ્લેટ ૧૨૭ ચિત્ર ૨૪૩ મૂળ નાયકની ટ્રકનો એક ભાગ-શત્રુજય. ચિત્ર ૨૪૪ મોદીની ટ્રકનું મુખ્ય દેરાસર-શત્રુંજય? આ દેરાસર પણ નવ ટૂંકો પૈકીની એક ટ્રેકનું મુખ્ય દેરાસર છે.
ચિત્ર પ્લેટ ૧૨૮ ચિત્ર ૨૪૫ શત્રુંજય પર્વત પરનાં જૈન મંદિરે. શિવ ૨૪૬ મેદીની ટ્રકની એક શિલ્પાકૃતિ.
ચિત્ર પ્લેટ ૧૨૯ ચિત્ર ૨૪૭ મોદીની ટ્રકને જમણી બાજુને ગેખ-શત્રુજય. ચિત્ર ૨૪૮ મોદીની ટ્રકનો ડાબી બાજુનો ગેખ-શત્રુજયઃ શત્રુંજય પર્વત પર આવા સુંદર સ્થાપત્યકામો બહુ જ ઓછાં છે,
ચિત્ર પ્લેટ ૧૩૦ ચિત્ર ૨૪૯ શ્રી વિમલવસહીની ટ્રકને અંદરને ભાગ–શત્રુંજય. ચિત્ર ર૫૦ શેત્રુંજી નદીનો એક દેખાવ-શત્રુજય.
ચિત્ર પલેટ ૧૩૧ ચિત્ર ૨૫૧ શ્રી નેમિનાથની ચોરીની છત–શત્રુંજયઃ આ છત પણ વિમલવસહીની ટૂકની અંદરના ભાગમાં નેમિનાથની ચેરી નામની જગ્યા છે ત્યાં આવેલ છે. શિપીએ આ તમાં ને મનાથ ભગવાનનાં પાંચે કલ્યાણકે રજૂ કરેલાં છે. ચિત્ર ઉ૫ર શ્રી કુમારપાલની ટ્રકનો બહાર દેખાવ-શત્રુંજય: શત્રુંજય પરનાં મુખ્યકાલીન સ્થાપત્યકામ પછીનાં આ સ્થાપત્યકામે છે.
ચિત્ર પ્લેટ ૧૩૨ ચિત્ર ર૫૩ શ્રી ઘેટીની માગને બહાર ભાગ-શત્રુંજયઃ તાજેતરમાં શેઠ આણંદજી કલ્યાણજીપેઢીએ આ દેરી સંદર રીતે જીર્ણોદ્ધાર કરાવેલો છે. ચિત્રમાં પ્રભુસ્તુતિ કરતી બધી વ્યક્તિએ આ પુરતકના સંપાદકના કુટુંબ પિકીની છે. ચિત્ર ૨૫૪ શ્રી ચાંદીને રથ-શત્રુંજયઃ જેનોના આ રથને જલયાત્રાના વરઘોડામાં તથા જન તીર્થંકરોના કલ્યાણક મહેસવના વરઘોડામાં ખાસ ઉોગ કરવામાં આવે છે.
ચિત્ર પલેટ ૧૩૩ ચિત્ર ૨૫૫ મુખ્ય દેરાસરની ડાબી બાજુનું સ્થાપત્ય, શત્રજય પર આવેલા મૂળનાયકના દેરાસરની ડાબી બાજુ આવેલા દેરાસરની ભીંતમાં આવેલ બ્રહ્મા તથા હાથમાં ધનુષ્યબાણું પકડીને ઊભી રહેલી શિકારી સ્ત્રીની આ આકૃતિ ઘણી જ ભાવવાહી છે. આવી જ જાતની શિકારી સ્ત્રીની
"Aho Shrutgyanam
Page #191
--------------------------------------------------------------------------
________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
આકૃતિ જૈસલીના કિલ્લા પરના શાંતિનાથના મંદિરના મંડાવરમાં કાતરેલી છે.
ચિત્ર સ્પર્ધા રાયણું પગલાં શત્રુંજય: મૂળનાયકના દેરાસરની પાછળના ભાગમાં આવેલી આ દેરી અમદાવાદના શેઠ લપતભાઈ ભગુભાએ બંધાવેલી છે. તેની અંદર મૂળનાયક ભગવાનની ચરણું પાદુકા તેડ આવેલી છે.
ચિત્ર પ્લેટ ૧૩૪
ચિત્ર ૫૭ મુખ્ય દેરાસરની જાણી ભાતુનું દશ્યઃ શપુંજય પરના મૂળનાયકનાં મુખ્ય દેરાસરની જમણી બાજુની સુંદર સ્થાપકામવાળી આ ક્રાર લગામ બારમા દકાનાં સ્થાપત્યકામેાન મળતી આવે છે.
२७
ચિત્ર સ્પષ્ટ મુખ્ય દેરાસરની જમણી બાજુના થાંભલાનું શિષ-શત્રુંજયઃ થાંભલાની આ શિલ્પા કૃતિએ પણ બારમા સૈકાની હેાય તેમ લાગે છે,
ચિત્ર પ્લેટ ૧૩૫
ચિત્ર સ્પષ્ટ મુખ્ય દેરાસરની જમણી બાજુનું તારણ સત્ર જય.
ચિત્ર ર૧ મુખ્ય દેરાસરના પ્રવેશદ્વારની જમણી ભાળુનું સ્થાપત્ય-શત્રુંજયઃ આ જૈને સ્થાપત્યો પણ આ દેરાસર જારમા સૈકામાં બાર મંત્રીએ કરાવેલા હાર સમયનાં તેમ તેમ લાગે છે. ચિત્ર પ્લેટ ૧૩૬
ચિત્ર ર૧ મુખ્ય દેરાસરની આગળનું ચાંદીનું દેરાસર-શત્રુંજયઃ આ ચાંદીનું દેરાસર મૂળનાયકના મુખ્ય દેરાસરમાં પેસવાના પ્રદેશદ્વારની આગળ આવેલા ચક્રમાં આવેલું છે. યાત્રાળુઓ સ્નાત્રપુન્દ્ર વગેરે ભાવતી વખતે સિંહાસન પર ધાતુની પ્રતિમા સ્થાપન કરે છે. આ નાક પર બાંધેલદ મંડપમાં જડેલા કાચ બહુ જ એન્ડ્રુ લાગે છે અને આ કંપને લીધે મુખ્ય દેરાસરનું સ્થાપાયકામ ઢંકાઈ જાય છે,
ચિત્ર ર૧૨ ઘેટીની પાગાની દેરી શત્રુંજયઃ આ ચિત્રમાં બેટીની દેરીનું પ્રવેશદ્વાર વગેરે ૫ષ્ટ દેખાય છે. ચિત્ર પ્લેટ ૧૭
જય
ચિત્ર ર૧૩ રીંગુજી નદીના બીજો દેખાવ
ચિત્ર ૨૧૪ શ્રી કદંબગિરિની નીચેનું દેરાસર-કĚગિરિ: શત્રુંજય પર્વતને કરતી બાર ગાઉની પ્રદક્ષિણામાં ગદાનાનેસ નામનું ગામ આવે છે. તેની નજીકમાં જ આ પર્વત આવેલા છે. દેરાસર તથા ચિત્ર ૨૬૫ તથા ૨૬ વાળા દેરાસરા આધુનિક જ છે અને તે તપાગચ્છાચાર્ય શ્રી વિજય ર્નિસૂરિના ઉપદેશથી બંધાયેલાં છે, આા તીર્થના વહીવટ રોડ જિનદાસ ધરમદાસની
ખેતી કરે છે.
ચિત્ર પ્લેટ ૧૩૮
ચિત્ર રપ શ્રી કદંબગિરિની ઉપરનું દેરાસર.
ચિત્ર ર૧૩ શ્રી શત્રુંજયાવતાર-કદંબગિરિઃ કદંબગિર પર નાના રવરૂપમાં આખેડૂબ શત્રુંજયની રજુઆત કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે.
ચિત્ર પ્લેટ ૧૩૯
ચિત્ર છ શ્રી તાલધ્વજગિરિતનઃ ભાવનગરથી તળાઓ સુધી છાવનગર સ્ટેટ રેલ્વેના એક ઇ જાય છે. તાન્ન રેલ્વે સ્ટેશાની નકમાં જ જૈન ધર્મશાળા તથા આ ચિત્રમાં રજૂ કરેલ તાલધ્વજગિરિ આવેલા છે.
"Aho Shrutgyanam"
Page #192
--------------------------------------------------------------------------
________________ 28 ભારતનાં જૈન તીર્થો ચિત્ર 218 શ્રી તાલધ્વજગિરિનું મુખ્ય દેરાસર-તળાજા તાલધ્વજગિરિના મુખ્ય દેરાસરનું આ દશ્ય ઉપરની ટૂક પરથી લીધેલું છે. ચિત્ર પ્લેટ 140 * ચિત્ર 29 શ્રી તાલધ્વજગિરિની ઉપરની ટ્રકનું દેરાસર-તળાજા: શ્રી તાલધ્વજગિરિના આ દેવ સરો પણ તપગચ્છાચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીને ઉપદેશથી બંધાએલાં છે. આ તીર્થને વહીવટ તળાજા ગામના નાની કમિટી કરે છે. ચિત્ર 270 શ્રી પાર્શ્વનાથજી: ભાવનગર શહેરની મધ્યમાં આવેલા શ્રી ગોડીજી પાર્શ્વનાથના દેરાસરમાંની સુંદર મૂતિઓનું ચિત્રદર્શન અત્રે રજૂ કરેલું છે, ચિત્ર ર૭૧ દાદાસાહેબનું દેરાસરઃ ભાવનગરનું દાદાસાહેબનું આ દેરાસર ભાવનગરનાં જૈન દેરાસર પિકી સૌથી વિશાલ અને સુશોભિત છે. ચિત્ર પ્લેટ 141 ચિત્ર ર૭૨ ચેરીવાલા દેરાસરનો આગળનો દેખાવ-જામનગર. ચિત્ર ર૭૩ ચોરીવાલા દેરાસરના પાછળનો દેખાવ-જામનગરઃ આ દેરાસર સત્તરમા સૈકામાં બંધાવવામાં આવેલ છે. આ જિનાલયની કળાયુક્ત બાંધણી અને વિશાળતાની પ્રશંસા ઘણા પરદેશી વિદ્દાનાએ તથા ભારતીય શિલ્પપ્રેમીઓએ કરેલી છે. આ દેરાસર તથા જામનગરનાં બીજાં દેરાસરાના ઇતિહાસ માટે “જેન’ પ્ય મહોત્સવ અંકમાં ‘જેનદષ્ટિએ જામનગર'નામને લેખ જોવા વાચકોને ભલામણ છે. ચિત્ર પ્લેટ 142 ચિત્ર 278-526 ખભાતની જુમાભજિદમાંના જેન શિપ-ખંભાત: આ ત્રણ ચિત્રો અને આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી તરફથી પ્રસિદ્ધિ અર્થે આવેલાં છે. "Aho Shrutgyanam