________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૧૭
આ ચિત્ર ૧૬ તથા ચિત્ર ૧૧૬વાળા બંને લેખે અમદાવાદના ઇતિહાસ માટે ખાસ ઉપયેગી છે અને ઉસમાનપુરામાં તે વખતે જૈન શ્રીમાનેની હાતિ હોવાના પુરાવા આપે છે. ચિત્ર ૧૧૭ અર્જુન, શ્રીકૃષ્ણ, રુકિમણી (?) : શત્રુંજય પર્વત પર ઉપરાક્ત જગાએ સલાટાએ તૈયાર કરેલી શિલ્પાકૃતિઓનું આ ચેથું ચિત્રદર્શન છે. ચિત્રમાં અનુક્રમે ઊભેલા ખાણુાવળી અર્જુન, શ્રીકૃષ્ણ વાસુદેવ તથા આકૃતિ રૂકિમણી હેાવાની સંભાવના છે.
ચિત્ર પ્લેટ ૫૬
ચિત્ર ૧૧૮ શ્રી ધરવિહાર-ઉત્તર તથા પશ્ચિમ બાજુના દેખાવ ઃ રાણકપુરના વિશાળ મંદિરને થોડેઘણે ખ્યાલ આ ચિત્ર આપે છે. દેરાસરની ચારે બાજુએ ગાઢ જંગલ આવેલું છે. આ ચિત્ર દૂરથી લીધેલું છે.
ચિત્ર પ્લેટ ૫૭
ચિત્ર ૧૧૯ શ્રી ધરવિહાર–ઉત્તર તથા પશ્ચિમ બાજુને દેખાવ ઃ રાષ્ટ્રકપુરના વિશાળ મંદિરની ઉપરોક્ત દિશાઓનું જ આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. આ ચિત્ર નજીકથી લીધેલું છે.
ચિત્ર પ્લેટ ૫૮
ચિત્ર ૧૨૦ ધરવિહાર-પૂર્વ બાજુના બહારને દેખાવઃ રાષ્ટુપુરના ભવ્ય દેરાસરના પ્રવેશદ્વારના પગથિયાં ચિત્રની મધ્યમાં સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર પ્લેટ ૫૯
ચિત્ર ૧૨૧ ધરવિહાર–પૂર્વ તથા દક્ષિણ બાજુના દેખાવ : આ ચિત્ર પણુ રાષ્ટ્રકપુરના વિશાળ જિનમંદરની વિશાળતાના કાંઈક ખ્યાલ આપણુને આપે છે.
ચિત્ર પ્લેટ ૬૦
ચિત્ર ૧૨ ધરણુવિહાર-દક્ષિણુ મેષનાદ મંડપના દેખાવ : રાણકપુરના જિનમંદિરના ૧૪૪૪ ચાંભલાઓ પૈકીના કેટલાક ચાંભલાએનાં કાતરકામા આ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર પ્લેટ ૬૧
મંડપની અંદરના દેખાવ ઃ રાણકપુરનું દેરાસર ત્રણ મજલાનું ભાગનું ચિત્ર અત્રે રજૂ કરેલું છે. ચિત્ર પ્લેટ ૬૨
ચિત્ર ૧૨૪ ધરણવિહાર-પશ્ચિમ મેત્રનાદ મંડપના ધુમ્મટને દેખાવઃ રાણકપુરના વિશાળ મંદિરના પશ્ચિમ મેધનાદ મંડપના થાંભલાએ, તારણ તથા ધુમ્મટના કોતરકામેને! કેટલેાક ભાગ આ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે.
ચિત્ર ૧૨૩ ધરવિહાર-પશ્રિમ મેધનાદ હેવાથી, અંદરથી ત્રણ મજલાના એક
ચિત્ર પ્લેટ ૬૩
ચિત્ર ૧૨૫ ધરવિહાર-પશ્ચિમ મેધનાદ મંડપની અંદરના દેખાવઃ રાણકપુરના વિશાલ મંદિરના મંડપના ધુમ્મસના અંદરના ભાગનું લટકતું લેાલક તથા પુતળીઆ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. ઘુમ્મટનું આ ચિત્ર જોતાં જ દેલવાડાનાં સુરમ્ય કોતરકામેાની બરાબર નકલ કરેલી હૈય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.
ચિત્ર પ્લેટ ૬૪
ચિત્ર ૧૧ ધરણુવિહાર–પશ્ચિભ મેધનાદ મંડપના ઘુમ્મટને દેખાવ ઘુમ્મટની પૂતળીઓના અંગ
લંગ સ્પષ્ટ રીતે આ ચિત્રમાં દેખાય છે.
"Aho Shrutgyanam"