SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેમનું શિલ્પસ્થાપત્ય આકૃતિ જૈસલીના કિલ્લા પરના શાંતિનાથના મંદિરના મંડાવરમાં કાતરેલી છે. ચિત્ર સ્પર્ધા રાયણું પગલાં શત્રુંજય: મૂળનાયકના દેરાસરની પાછળના ભાગમાં આવેલી આ દેરી અમદાવાદના શેઠ લપતભાઈ ભગુભાએ બંધાવેલી છે. તેની અંદર મૂળનાયક ભગવાનની ચરણું પાદુકા તેડ આવેલી છે. ચિત્ર પ્લેટ ૧૩૪ ચિત્ર ૫૭ મુખ્ય દેરાસરની જાણી ભાતુનું દશ્યઃ શપુંજય પરના મૂળનાયકનાં મુખ્ય દેરાસરની જમણી બાજુની સુંદર સ્થાપકામવાળી આ ક્રાર લગામ બારમા દકાનાં સ્થાપત્યકામેાન મળતી આવે છે. २७ ચિત્ર સ્પષ્ટ મુખ્ય દેરાસરની જમણી બાજુના થાંભલાનું શિષ-શત્રુંજયઃ થાંભલાની આ શિલ્પા કૃતિએ પણ બારમા સૈકાની હેાય તેમ લાગે છે, ચિત્ર પ્લેટ ૧૩૫ ચિત્ર સ્પષ્ટ મુખ્ય દેરાસરની જમણી બાજુનું તારણ સત્ર જય. ચિત્ર ર૧ મુખ્ય દેરાસરના પ્રવેશદ્વારની જમણી ભાળુનું સ્થાપત્ય-શત્રુંજયઃ આ જૈને સ્થાપત્યો પણ આ દેરાસર જારમા સૈકામાં બાર મંત્રીએ કરાવેલા હાર સમયનાં તેમ તેમ લાગે છે. ચિત્ર પ્લેટ ૧૩૬ ચિત્ર ર૧ મુખ્ય દેરાસરની આગળનું ચાંદીનું દેરાસર-શત્રુંજયઃ આ ચાંદીનું દેરાસર મૂળનાયકના મુખ્ય દેરાસરમાં પેસવાના પ્રદેશદ્વારની આગળ આવેલા ચક્રમાં આવેલું છે. યાત્રાળુઓ સ્નાત્રપુન્દ્ર વગેરે ભાવતી વખતે સિંહાસન પર ધાતુની પ્રતિમા સ્થાપન કરે છે. આ નાક પર બાંધેલદ મંડપમાં જડેલા કાચ બહુ જ એન્ડ્રુ લાગે છે અને આ કંપને લીધે મુખ્ય દેરાસરનું સ્થાપાયકામ ઢંકાઈ જાય છે, ચિત્ર ર૧૨ ઘેટીની પાગાની દેરી શત્રુંજયઃ આ ચિત્રમાં બેટીની દેરીનું પ્રવેશદ્વાર વગેરે ૫ષ્ટ દેખાય છે. ચિત્ર પ્લેટ ૧૭ જય ચિત્ર ર૧૩ રીંગુજી નદીના બીજો દેખાવ ચિત્ર ૨૧૪ શ્રી કદંબગિરિની નીચેનું દેરાસર-કĚગિરિ: શત્રુંજય પર્વતને કરતી બાર ગાઉની પ્રદક્ષિણામાં ગદાનાનેસ નામનું ગામ આવે છે. તેની નજીકમાં જ આ પર્વત આવેલા છે. દેરાસર તથા ચિત્ર ૨૬૫ તથા ૨૬ વાળા દેરાસરા આધુનિક જ છે અને તે તપાગચ્છાચાર્ય શ્રી વિજય ર્નિસૂરિના ઉપદેશથી બંધાયેલાં છે, આા તીર્થના વહીવટ રોડ જિનદાસ ધરમદાસની ખેતી કરે છે. ચિત્ર પ્લેટ ૧૩૮ ચિત્ર રપ શ્રી કદંબગિરિની ઉપરનું દેરાસર. ચિત્ર ર૧૩ શ્રી શત્રુંજયાવતાર-કદંબગિરિઃ કદંબગિર પર નાના રવરૂપમાં આખેડૂબ શત્રુંજયની રજુઆત કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે. ચિત્ર પ્લેટ ૧૩૯ ચિત્ર છ શ્રી તાલધ્વજગિરિતનઃ ભાવનગરથી તળાઓ સુધી છાવનગર સ્ટેટ રેલ્વેના એક ઇ જાય છે. તાન્ન રેલ્વે સ્ટેશાની નકમાં જ જૈન ધર્મશાળા તથા આ ચિત્રમાં રજૂ કરેલ તાલધ્વજગિરિ આવેલા છે. "Aho Shrutgyanam"
SR No.008471
Book TitleBharatna Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1942
Total Pages192
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Tirth
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy