________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૨૧
ચિત્ર ૧૫૧ ધાતુનું નાનું દેરાસર: આ નાનું દેરાસર પણ પૂજ્ય શ્રી પુણ્યવિજ્યજીના સંગ્રહનું છે. ના દેરાસર ચતુર્મુખ જિનનું છે અને તેની નીચેના ભાગમાં આ પ્રમાણેને લેખ છે:
||८०|| स्वस्ति श्री नृपकिम संवत् १४६२ वर्षे मार्ग यदि ८ रपौ दस्ते साझाज्जगरचन्द्रसद क्षचतुर्मुखः प्रासादः श्री संघेन कारितः ॥ सानु धम्मकिन सुवर्णरूप्यैरलंकारितः ॥
ચિત્ર ૧૫૭ ચાંદીનું સમવસરણ-વડાદરાઃ વડાદરામાં નરસિંહની પાળમાં આવેલા દાદા પાર્શ્વનાથજીના દેરાસરમાં ડાબી બાજુની એારડીમાં ના ચાંદીનું સમયસરણુ રાખવામાં આવેલું છે. આ રાખવસરણુ સ્વસ્થ વડેદરા નરેશ. શ્રીમંત સયાછેરાવ ગાયકવાડના હીરક મહોત્સવ સમયે ભારાએલા પ્રદર્શનના પ્રાચીન કલાવિભાગમાં નૂ કરવામાં આવ્યું હતું.
ચિત્ર પ્લેટ ૮૧
ચિત્ર ૧૫૮ શ્રી જૈન નિયંબ-ચિતોડગઢ : પંદરમા સૈકામાં બંધાવવામાં ગાવતા આ જૈન કનિં યંત્ર પંદરમા સૈકામાં જૈનોની ચિત્તોડગઢમાંથી નહાન્નાલીના કાંઈક ખ્યાલ આપે છે. ચિત્રની મધ્યમાં જૈનતીર્થંકરની ઊભી મૂતિ સ્પષ્ટ દેખાય છે. ઊની મૂર્તિના બંને હાથા પર કાઈ મનાત વ્યક્તિએ સફેદ પટા ચીતરેલા છે. અને તે મૂર્તિના ઉપરના ભાગમાં એક પદ્માસનસ્થ જિનમૂર્તિ છે. તથા તેની ઉપર ના સેંકડોની સંખ્યામાં ચારે બાજુઓં કરતી નાની નાની પદ્માસનસ્પ જિનમૂતિ એ કોતરેલી છે.
આ પ્રાતિચૈત્ર સિવાય પણ ચિત્તેહેડગઢ ઉપર પાં ચે જિનર્મદા કર્યું સ્થિતિમાં ઊભેલાં છે. હાલમાં સ્વર્ગસ્થ પૂજ્યપાદ શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના ઉપદેશથી તેમાંના કેટલાકના ણોદ્ધાર કરવાનું શરૂ થએલું છે.
ચિત્ર પ્લેટ ૮૨
ચિત્ર ૧૫૯ લાકડાના કોતરકામવાળા ધાંન્ત્રાઃ સુરતના શાહપુર મહેશ્વામાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાંની ભીંતા ઉપર પણ લાકડા ઉપર સેંક ચિત્રા ભીતરેલાં છે અને દેરાસરના ઘણાખરા થાંબલા પણ બાકડાનાં સુંદર કોતરકામવાળા છે, જેમાંથી એકનું મો ચિત્રદર્શન રજૂ કરેલું છે.
ચિત્ર ૧૧૦ લાાનું નાનું ધર દેરાસર-પાટણું કે પાટા પડવા અભ્યાસગૃહમાં આ નાનું દેરાસર આવેલું છે. પાણમાંનું. આવું જ એક દેરાસર મુબાઈના પ્રિન્સ બેંક વેલ્સ ઝયમમાં નીચેના ખંડમાં કાઇ બાલેલી વિકે વેચેલું છે.
ચિત્ર ધ્યેય ૮૩
ચિત્ર ૧૧૧ શ્રી નેમિનાયજીની જાનનું લાકડાનું કોતરકામ-પાટણઃ પારણના મણિયાતી પાડાના જૈન દેરાસરમાં આવેલા લાકડાનાં સુંદર કાતરકામા પૈકીનું આ એક કાતરકામ છે.
ચિત્ર ૧૧૨ એક સુંદર સ્થાપા-ચારૂપ: પાટણથી માત્ર ચાર માઈલ જ દૂર આવેલા ચારૂપ ગામા જૈન દેરાસરનાં દર્શન કરવા હું અમદાવાદમાં ભરાભલા જનસાહિત્ય પ્રદર્શનના કામે ગએલા, ત્યારે ગયા હતા. તે વખતે આ પત્થર કંપાઉંડમાં બીજા પત્થરો સાથે ) પડેશેો મારા હેવામાં આવ્યા હતેા. ચિત્રમાં ભૂલથી ચારૂપના બદલે ચાણસ્મા પાએલ છે. મિત્ર પ્લેટ ૪
ચિત્ર ૧૧૩ લાકડાનો કેતકામવાળી ન-પાઢણુ : પાટના ડંખ મહેતાના પાડામાં આવેલા જૈન દેરાસરના ગમંડપમાં આ ત આવેલી છે. ચિત્રમાં છતની આગળના ભાગમાં આડા ગામન
"Aho Shrutgyanam"