Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
da
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***
૧૮૪ શ્રી પડિક્કમણાની સઝાય
(રાગ-શમદમ ગુણના આગરૂજી) કર પડિક્કમણું ભાવશુંજી, સમભાવે ચિત્ત લાય; અવિધિ દોષ જો સેવશોજી, તો નહિ પાતક જાય,
ચેતનજી ! એમ કેમ તરશોજી. ૧
સામાયિકમાં સામટીજી, નિદ્રા નચણે ભરાય; વિકથા કરતા પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી૦ ૨ કાઉસ્સગ્ગમાં ઉભા થકા, કરતાં દુઃખે રે પાય; નાટક પ્રેક્ષણ જોવતાંજી, ઉભા રયણી
જાય. ચેતનજી૦ ૩
સંવરમાં મન નવિ રૂગ્રેજી, આશ્રવમાં હુંશિયાર; સૂત્ર સુણે નહિ શુભ મનેજી, વાત સુણે ધરી પ્યાર. ચેતનજી૦ ૪ સાધુજનથી વેગળોજી, નીચશું ધારે નેહ;
ટ કરે ક્રોડો ગમેજી, ધર્મમાં ધ્રુજે દેહ. ચેતનજી૦ ૫ ધર્મની વેળા નવિ દીએજી, ફૂટી કોડી રે એક; રાજાએ રૂંધ્યો થકોજી, ખૂણે ગણી દીએ છેક. ચેતનજી૦ ૬
જિનપૂજા ગુરુ વંદનાજી, સામાયિક પચ્ચક્ખાણ; નવકારવાલી નવિ રૂચેજી, કરે મન આર્તધ્યાન, ચેતનજી॰ છ
ક્ષમા-દયા મન આણીયેજી, કરીયે વ્રત પચ્ચક્ખાણ; ધરીયે મનમાંહિ સદાજી, ધર્મ-શુક્લ દોય ધ્યાન. ચેતનજી૦ ૮
શુદ્ધ મને આરાધશોજી, જો ગુરુના પદપદ્મ; રૂપવિજય કહે પામશોજી, તો સુર શિવસુખ સન્મ. ચેતનજી ૯ ૧૮૫ શ્રી પડિમણાના ફલની સજ્ઝાય
ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે; પ્રતિક્રમણથી શું ફલ પામીયે રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ગો૦ ૧ ++++++++++
For Private And Personal Use Only

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678