Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 5
________________ | ૐ હું અહં નમઃ | ज्ञानक्रियाभ्यां मोक्षः ज्ञानस्य फलं विरतिः સમ્યગુજ્ઞાન આપતી, ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી અને ભાવિપેઢીને ઉજ્વલ કરતી શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતિ પ્રચારક ટ્રસ્ટ સંચાલિત આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા : શાસનપ્રભાવક પ. પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ સંયોજક : પૂ. પંન્યાસશ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબ સૌજન્યઃ સ્વ. માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ . પાઠશાળાની વિશેષ વિશેષતાઓ * ૩ થી ૫ વર્ષનો ઠોસ અભ્યાસ, વિશિષ્ટ અભ્યાસ સાથે વિશિષ્ટ સ્કોલરશીપ અભ્યાસુઓને વિશિષ્ટ સ્કોલરશીપ તથા ઈનામો મુમુક્ષુઓને સુંદર તાલીમ ક ન્યાય-વ્યાકરણનો અભ્યાસ કરનારને પ્રતિમાસ વિશિષ્ટ શિષ્યવૃત્તિ * ધાર્મિક અભ્યાસ સાથે . કયૂટર, સંગીતનો અભ્યાસ પર્યુષણ પર્વમાં દેશવિદેશમાં આરાધના * રહેવું, જમવું સંપૂર્ણ ફી (નિઃશુલ્ક) ભાર વિનાના ભણતર સાથે સમ્યગ જ્ઞાળ સહિતનું ઘડતર એટલે 'તપોવન ગૃહદીપક વિધાલય ધો. ૫ થી ૧૨ સુધીનું સ્કૂલનું ડીગ્રીલક્ષી ભાર વિનાનું ભણતર કક સંસ્કૃત-તત્ત્વજ્ઞાન આદિનો વિશિષ્ટ અભ્યાસ * ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા : ક શાળામાં ગયા વિના અનુભવી શિક્ષકો પાસે અભ્યાસ આપશ્રીના પરિચિતોમાંથી આ બંને યોજનામાં બાળકોને મૂકીને આપ નિશ્ચિત બનો. આપનો બાળક ભવિષ્યમાં જિનશાસનનો સેવક તથા માતાપિતાનો ભક્ત બનશે. | સંપર્ક સ્થળઃ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, અમિયાપુર, પોસ્ટ-સુઘડ, જિ. ગાંધીનગર, ગુજરાત. ફોન (૦૭૯) ૨૯૨૯૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮, મો.-૯૩૨૮૬૮૧૧૪૫ Web site - www.tapovanpathshala.com Email : www.tapovanpathshala@gmail.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 418