Book Title: Atmanand Prakash Pustak 086 Ank 03
Author(s): Kantilal J Doshi, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ શિષ્ય પરિવારમાં જબૂસ્વામી પણ હતા. આ બાર ગ્રંથોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે. મગધનરેશ શ્રેણિક તેમને વંદન કરવા માટે ગયા. (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, શ્રી બૂસ્વામીનું અપ્રતિમ સૌંદર્ય જોઈને શ્રેણિકે (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતા પૂછ્યું : ધમ કથા, (૭) ઉપાસક દશા, (૮) અંતકૃદશા, (૯) “હે ભગવંત! આપના આ શિષ્યવૃદમાં તારા અનુત્તરો–પ્રપાતિક દશા, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, મંડળમાં શરદપૂર્ણિમાના ચંદ્રસમાન કાન્તિવાન. (૧૧) વિપાકકૃત, અને (૧૨) દ્રષ્ટિવાદ. ઘીસીચિત અગ્નિની જળહળતી જ્યેત સમાન આ બાર ગ્રંથને આગમ કહેવાય છે. તેમાં તેજસ્વી અને સૌન્દર્યસમ્રાટ આ શ્રમણ કયું છે? છેલ્લા બારમાં દ્રષ્ટિવાદ સિવાયના અગિયારેય ગ્રંથ કયાં દાન, શીલ, તપ અને ભાવના પ્રભાવથી તેમણે આજ ઉપલબ્ધ છે. તે દરેક મૂળ પ્રાકૃત ભાષામાં છે. આવું ભુવનમેહન સૌન્દર્ય અને તે જ પ્રાપ્ત અને એ બધાનો હિન્દી તેમજ ગુજરાતીમાં અનુકર્યો છે?” વાદ પણ થયા છે. આ આગમ ગ્રંથોના વાંચનથી એના જવાબમાં શ્રી જબૂસ્વામીને પૂર્વભવ ભગવાન મહાવીર ઉપદિષ્ટ તત્ત્વજ્ઞાન તે જાણવા મળે આપણને બીજી વાર જાણવા મળે. [ આ વે જ છે, સાથે સાથે ભગવાનના જીવન વિષે, તેમના સમ્રાટ શ્રેણિકે વિધુમ્માલી દેવને જોઈને, તેમના કેટલાક શિષ્યા અને શ્રાવકો વિષે પણ બહુમૂલ્ય વિષે જાણવાની જિજ્ઞાસા ભગવાન સમક્ષ વ્યક્ત કરી માહિતી જાણવા મળે છે. હતી. જ્યારે ભગવાને બૂસ્વામીના પૂર્વભવની ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે સુધર્માસ્વામીની વાત કહી હતી અને તેમના જન્મની આગાહી વય એંશી વર્ષની હતી. લરમાં વર્ષો વીર સંવત કરી હતી.] ૧૨ (વિ. સં. પૂર્વે ૪૫૮)માં તેમને કેવળજ્ઞાન આ તે ત્રણ પ્રસંગે છે, તેમનાં જીવનની પ્રાપ્ત થયું. કેવળી થયા બાદ તેમણે શ્રી ચતવિઘ મહત્વની અને શુકવતી ઘટના તેમણે રચેલી “ દ્વાદ. સંઘની સંપૂર્ણ જવાબદારી, તેમના શિષ્ય જ ખૂ. શાંગી” નું પ્રદાન છે. શ્રી સુધર્માસ્વામીએ પિતાની સ્વામીને સોંપી દીધી. દીક્ષાના પ્રથમ દિવસથી માંડીને, ભગવાન મહાવીરના આઠ વરસ સુધી કેવળી જીવન જીવ્યા, અને નિવણની અંતિમ પળ સુધી, ભગવાન પાસેથી જે વીર નિર્વાણ સંવત ૨૦ (વિ. સં. પૂર્વે ૪૫૦)ના મૂક્તિ પ્રદાશિની મંગળ વાણી સાંભળી તેને તેમણે અંતિમ દિવસેમાં એક મહિનાનું અનશન કરીને, સૂત્રબદ્ધ કરી. ભગવાન મહાવીરનાં બેંતાલીસ વરસના તેઓશ્રી પૂર સે (૧૦૦) વરસે રાજગૃહી નગરના ઉપદેશનું સકલન કરીને તેમણે આપણને ભગવાનને ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. અભૂતપૂર્વ જ્ઞાનવારસો પ્રદાન કર્યો. તેમની એ - શ્રી અંબૂસ્વામી, શ્રી પ્રભવવામી આદિ તેમના સાહિત્ય સર્જના “દ્વાદશાંન્ત' નામે જગમશહૂર છે. બાર ગ્રંથોના સમુહનું એક નામ “દ્વાદશાંગી છે. મુખ્ય શિષ્ય હતા. [ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20