Book Title: Atmanand Prakash Pustak 086 Ank 03
Author(s): Kantilal J Doshi, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવને સેંપવાથી જગતનું કલ્યાણ કરનાર મહા- વરસાદ રહી ગયા પછી પૂજ્ય બાળમુનિ તથા પુરૂષ બનશે. માતા પિતાએ પણ રાજીખુશીથી રાજકુંવર “આમ ગુરૂદેવ પાસે આવ્યા. પિતે પણ રજા આપી.
ભણવાની ભાવના પ્રગટ કરી–અને અભ્યાસ શરૂ વિ. સં. ૮૦૭ માં સાત વરસની ઉંમરે સુર- કર્યો. પાલે દીક્ષા અંગીકાર કરી એનું નામ “મુનિશ્રી થોડા સમય બાદ કાજથી મહામંત્રી વિગેરે ભદ્રકીર્તિ રાખવામાં આવ્યું.
રાજા આમને તેડવા આવ્યા, “પિતાશ્રી બીમાર છે. એની ચમત્કારિક તીવ્રયાદ શક્તિ, માત્ર એક રેગ અસાધ્ય મનાય છે. પિતાશ્રી બોલાવે છે તે જવાર સાંભળે અને યાદ રહી જાય એવી સ્મરણ- પધારે..! આપને રાજ્યાભિષેક કરવાનું છે.” એમ શક્તિના કારણે શા, ભાષાઓ, અન્ય ધર્મના કહી રાજકુમારને વિનંતી કરી. શા, વેદાંત આદીમાં ટૂંક સમયમાં પારંગત થઈ રાજકુમાર આમને બાળમુનિ સાથે એવી તો ગયા. જાણે કે પૂર્વભવથી જ બધું લઈને આવ્યા પ્રીતિ બંધાણી હતી કે બાળમુનિને છોડીને જવાનું હોય એમ બાલ વયમાંજ મહાજ્ઞાની થઈ ગયા. ગમતું નથી. મહામંત્રીએ આચાર્ય ભગવંતને વાત કદાચ માન્યામાં ન આવે પણ ખરેખર રોજના કરી. છેવટે આચાર્યશ્રીએ રાજકુમારને વચન આપ્યું ૧૦૦૦ (એક હજાર) લેક તે કંઠસ્થ કરી નાખતા. “તમે જલદી જાઓ! બાળમુનિ પાદ વિહાર કરતાં
એટલું જ નહિ પણ તાત્વિક રીતે ઊંડામાં ઊંડુ કરતાં કને જ આવી પહોંચશે.” પાછળથી બાળમુનિ રહસ્ય પ્રાપ્ત કરી અન્યને એ રહસ્ય સમજાવી અને બીજા સાધુઓ વિહાર કરી સમયસર કનોજ શકતા.
પહોંચી ગયા. રાજકુમારના પિતાશ્રી મહારાજા સાથે એમનું ઊંડા રહસ્યપૂર્વકનું જ્ઞાન જેઈને ભલ- મેળાપ થયે રાજ્યાભિષેક થયે અને રાજા “આમ”. ભલા પંડિતેના મસ્તક ઝકી પડતા. જેવું નામ ની આણ પ્રસરી. રાજા “આમ” જૈનધર્મના રંગે એવા જ ગુણોને લીધે સમસ્ત ભારતમાં એમની રંગાએ હતે. અહિંસા, દયા, કરૂણામય એનું કીતિને કે વાગતે હતે.
દીલ હતું. પ્રત્યેક કામ ગુરૂદેવને પૂછીને જ કરે પુણ્યવંત આત્માને જ્યાં જાય ત્યાં રિદ્ધિ-સિદ્ધિ ગુરૂદેવની આજ્ઞા મુજબ વર્તતા. મળે. પ્રથમ આચાર્ય ભગવંત મળ્યા પછી ચારિત્ર ગુરૂદેવ રાજસભામાં પધારતા પણ કઈ ઊંચા મળ્યું, પછી જ્ઞાન મળ્યું કે હવે એક રાજવી ભકત આસન કે પાટ ઉપર બેસતા નહીં. આસનિયું મળ્યા.
પાથરીને બેસતા–રાજાએ સિંહાસન મંગાવ્યું ને | મુનિરાજશ્રીને કોઈ કારણસર બહાર જવાનું થયું. બેસવા કહ્યું પણ ગુરૂદેવ કહે કે પાટ વિગેરે આસન વરસાદનું આવવુ એટલે એક મંદિરમાં થોડીવાર માટે ઉપર આચાર્ય ભગવંત જ બેસી શકે. હું તે હજુ વિસામો--આશરો લેવા પ્રવેશ કર્યો. એ જ મંદિરમાં નાન સાધુ છું. વરંસાદને લીધે આશરો લેવા એક રાજકુંવરને આમરાજાએ આચાર્ય ભગવંત પાસે મંત્રીઓને જવાનું થયું. આ રાજકુમાર કાન્યકુમ્ભ દેશનો મોકલી બાલ મુનિને આચાર્ય પદવી આપવા વિનંતિ પાટવી કુંવર “આમ” હતું. બાળ મુનીને જોતાં કરી. સકળ સંઘે પણ વિનંતિ કરી. પાત્રતા તે જ એના અંતરમાં પૂજ્યભાવ પ્રગટ થયા–વંદન હતી જ. અને આચાર્ય ભગવંતે બાળ મુનિને કર્યા. વાતચીત કરવા માંડી ત્યાં તે મસ્તક ઝુકી બોલાવી વિ.સં. ૮૧૧ની સાલમાં માત્ર અગિઆર પડયું. ગુરૂદેવનું આટલી બાળ વયમાં અપૂર્વ જ્ઞાન વરસની જ ઉંમરમાં આચાર્ય પદથી વિભૂષિત જોતાં એણે નિશ્ચય કરી લીધું કે જીવનભર આ કર્યા. અને મુનિ ભદ્રકીર્તિમાંથી આચાર્ય ભગવંત શ્રી સાધુ જ મારા ગુરૂ માનીશ.
“બપ્પભ સૂરીશ્વરજી” એવું નામ ઘેપિત કર્યું. ૫૨ ]
[આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only