Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 19 20
S} છે
SHU IS
ઈઝsp=15s Js 5. Be
it
{S [ !
!
!!
15 ].!! 51
.
}ys J5s 35 - 05
[} Site
ses/reg's=17) all
9'Ik liese's skis STD SS=15 કાકા
SIE! Je
'be, Jy 2018
|
ઉંડાણ ગાઉં ! = = !
મનના અધ્યવસાય સારું અને પવિત્ર હોય તે
આત્મા પુણ્યનું ભાગીદાર થાય, જે અધ્યવસાય G y'| SIJ[5]y #sel}e અશુભ તે આત્મા પાપનો ભાગીદાર થાય, | 3.0 + | મી." ]}" આ અધ્યવસાયને સુધારવા–બગડવામાં બહારના DIP 3 3 1 | II 13 2િઠું નિમિત્તે કારણભૂત થાય છે. !'178.J.) સિંકડા 31-J30s 9 stay . હે |
alba li jsira na kush
- JKUS I | . 5 9e Eાઈ 3375 , #pre'હse 1:32: _'NI JE 52
5 | vijs"ba 331: 15 ટેક ! Je !!!!5|SS sy}* હD 5/2] 52155 19511955 Oા 2 | JJ C ;૪ys 8 ms.) 13635s J]=15 25 5515 ) SEP 17 3gp Je =j5 yle, .
તા. 12 . પુસ્તક : ૮૬ (s/5, પોષ
Stor)
આત્મ સંવત ૯૪ | વીર સંવત ૨૫૧૪.
વિક્રમ સંવત ૨૦૪૫
Eા ટ . અક: ૩.
જાન્યુઆરી
ક":
૩ir .
૧૯૮૯
હું SIP }s ' . . . .
. . .
; . .
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ નુ કે મણિ કા
લેખ
લેખક
પૂ૦ મુનિશ્રી વાત્સલ્યદીપ
લે. કુમારપાળ દેસાઈ
સકળ જૈન સંઘના સદ્ગુરુ : ગણુઘર | શ્રી સુધર્મા સ્વામી શ્રી હેમચન્દ્રાચાર્યની સાહિત્ય સાધના ભાવનગરના આંગણે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રને થયેલ રંગદર્શી પ્રારંભ મહા પ્રભાવક જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીજી હેમચન્દ્રાચાર્યના સમૃદ્ધ ગ્રંથાએ ગુજરાતને પ્રતિષ્ઠાન કર્યું છે કે
શાહ રાયચંદ મગનલાલ
૫૧
ટાઇટલ-૩
|
યાત્રા પ્રવાસ-૧ શ્રી જૈન આત્માનંદ સભા તરફથી સંવત ૨૦૪૫ના માગસર વદી બીજને રવિવાર તા. ૨૫-૧૨-૮૮ ના રોજ શ્રી ઘોઘા તીર્થ ઉપર યાત્રા કરવા ગયા હતા. ખૂબ જ સારી સંખ્યામાં સભ્ય આવેલ હતા. ખૂબ જ આનંદ અને ભક્તિપૂર્વક પૂજા ભણાવવામાં આવી હતી. સવાર સાંજ આવેલ સભ્યની સ્વામી ભક્તિ કરવામાં આવી હતી.
યાત્રા પ્રવાસ-૨, શ્રી જૈન આત્માનંદ સભા તરફથી સંવત ૨૦૪પના પોષ શુદિ એકમને તા. ૮-૧-૮ના રવિવારના રોજ શ્રી સિદ્ધાચલજી તીર્થ ઉપર યાત્રા કરવા ગયા હતા. સારી સંખ્યામાં સભ્ય આવેલ હતા. સવાર સાંજ ગુરુભક્તિ તેમજ આવેલ સભ્યની સ્વામી ભક્તિ કરવામાં આવી હતી. .
દાન અને આભાર સ્વ. સમરથબેન ગુલાબચંદ શાહ મુળચંદ મોતીચ'દ ખડસલીયાવાળાના ધર્મપત્નિના સ્મરણાર્થે શાહ ખીમચંદ કુલચંદ તરફથી રૂા. ૫૦૦/- કે રૂા. પાંચસો અનામત તરીકે S. S. C. માં સંસ્કૃત વિષયમાં પાસ થનારને ઇનામ આપવા માટે આપેલ છે. તે સાભારસ્વીકારવામાં આવેલ છે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
માનદ્ભુત ંત્રી : શ્રી કાન્તિલાલ જે, ઢાશી એમ. એ.
માનદ્ સહતંત્રી : કું, પ્રફુલ્લા રસિકલાલ વોરા એમ.એ.; એમ.એડ.
વિ. સં. ૨૦૪૫ પાષ-જાન્યુઆરી-૮૯
વર્ષ : ૮૬ ] *
* અંક : [૩
સકળ જૈન સંઘના સદ્ગુરુ ગણધર શ્રી સુધર્માસ્વામી
-પૂર્વ મુનિશ્રી વાત્સલ્યદીપ
*********
* ગણધર શ્રી સુધર્માસ્વામી 8 [ઇ. સ. પૂર્વે ૬૦૬ થી ઇ. સ. પૂર્વે ૫૦૬] જન્મ : વીર નિ.સ.પૂર્વે ૮૦ : વિ.સ. પૂર્વે ૫૫૦ દીક્ષા : વીર નિ.સ.પૂર્વે` ૪૨ : વિ.સ. પૂર્વે ૫૧૨ કેવળજ્ઞાન : વીર નિ. સં. ૧૨ : વિ.સ. પૂર્વે ૪૫૮ નિર્વાણુ : વીર નિ. સં. ૨૦ : વિ.સ. પૂર્વે ૪૫૦
બાળક જેવી નિર્દોષતા અને સરળતા, અપ્રતિમ મેધા, પારદશી પ્રજ્ઞા, નજરમાં સત્યની શોધ, પળેપળ સત્યની જીવંત સાધના, વેદ-વેદાંગ પુરાણનું સ'પૂર્ણજ્ઞાન, અભૂતપૂર્વ ગ્રહણશીલતા, ઉમંગી અને ધીર શ્રોતા, વિરાટ મેદનીને મંત્રમુગ્ધ કરનાર સિદ્ધ વક્તા અને વ્યાખ્યાતા, અજોડ સ’કલનકાર, વિનમ્ર અને વિનયી શિષ્ય, વત્સલ અને વહાલસેાયા ગુરુ, અણિશુદ્ધ ચારિત્રવાન, અપ્રમત્ત આત્મસાધક,આ અને આવા અનેક સદ્ગુણૢાનાં કુલ સરવાળાનું એક નામ એટલે શ્રી સુધર્માસ્વામી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીર કરતાં તે ઊમરમાં આઠ વર્ષે મોટાં હતા. વીર નિર્વાણ સવત પૂર્વે ૮૦માં, વિરથ્વી ગણરાજ્યની રાજધાની વૈશાલી નજીક
************
કાલ્રાગસન્નિવેશમાં તેમના જન્મ થયા હતા. તેમનુ જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગુની હતું. (ભગવાન મહાવીરનુ જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગુની હતું.) તેમનાં પિતાનું નામ ધમ્મિલ અને માતાનુ નામ ભદ્રિલ. તેમના પિતા પમ્મિલ અગ્નિવૈશ્યાયન ગાત્રીય બ્રાહ્મણ હતા. અને વેદ, વેદાંગ, પુરાણના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા.
સુધર્માએ વિદ્યાર્થીજીવનમાં ઋક્, સામ, યન્તુ, અને અથ : આ ચાર વેદેના, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છ ંદ અને જ્યાતિષ: આ છ વેદાંગો. મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર અને પુરાણ ઃ એમ કુલ ચૌદ વિદ્યાઓના અભ્યાસ કરીને આચાય પદ પ્રાપ્ત કર્યું હતું. તેમની નિશ્રામાં પાંચસો વિદ્યાર્થીએ નિયમિત અભ્યાસ કરતા હતા.
એક વખતની વાત છે.
સુધર્માની ઊંમર ત્યારે ત્રીસેક વર્ષની હતી. ભરજુવાની. એ સમયે શ્રીમંત બ્રાહ્મણ સૌમિલના ખાસ નિમંત્રણથી, તે પેાતાના પાંચસો શિષ્યા સાથે મધ્યમ પાવાપુરી” નામના ગામમાં આવ્યા. સૌમિલે એક વિરાટ યજ્ઞનુ આયોજન કર્યુ હતું. આ યજ્ઞમાં ભાગ લેવા માટે ભારતભરના મૂર્ધન્ય અને પ્રકાંડ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ વિદ્વાનો તેમજ પંડિતે પિતાના શિષ્ય જેવું જ કારણે થાય છે??? સાથે આવ્યા હતા. ગૌતમગેત્રીય ઇન્દ્રભૂતિ, અગ્નિ- સુધર્મા અહોભાવથી માત્ર થોડાંક જ શબ્દ ભૂતિ, વાયુભૂતિઃ એ ત્રિપુટી બંધુઓ, ભારદ્વાજ બોલી શક્યા : “હા પ્રભુ! આપે મારા મનની ગુપ્ત ગેત્રીય વ્યકત, વશિષ્ટગોત્રીય પંડિત, કાશ્યપગોત્રીય શંકાને બરાબર ઓળખી છે. પણ પ્રભુ ! આમ મય પુત્ર, ગૌતમ ગોત્રીય મડિત, કાશ્યપગોત્રીય મૌર્ય, માનવું શું અયુક્ત છે? છે, તે શાથી છે તે હતિગોત્રીય અચલબ્રાતા, કૌડિન્યગોત્રીય મેતાર્મ કહેવા કપા કરો.” અને પ્રભાસ આદિ અનેકાનેક દિગ્ગજ અને વિખ્યાત
અને ભગવાને તકથી સમજાવ્યું કે, “પુરૂષ વિદ્વાનો આ પ્રસંગે ઉપસ્થિત હતા.
મટીને પુરુષ જ થાય, સ્ત્રી મટીને સ્ત્રી જ થાય, ગાનાગ આ પ્રસંગે ભગવાન મહાવીર પણ સિંહ અને સિંહ જ થાય? જેવું કારણ તેવું જ મધ્યમ પાવાપુરી” પધાર્યા. ચરમ અને પરમ કાર્ય થયું એવું એકાંતિક અને આત્યંતિક નથી. કેવળજ્ઞાનની ઉપલબ્ધિ બાદ પ્રથમવાર જ તે આ પરંતુ જીવ શુભ કે અશુભ જેવું કર્મ બાંધે છે નગરમાં પધાર્યા હતા. તેમના સ્વાગત માટે અભૂત- તેવું તેને ફળ મળે છે.” પૂર્વ માનવ મહેરામણ ઉમટયા હતા. રાજાઓ, “જે માણસ આ ભવમાં સરળ સ્વભાવી હોય, શ્રેષ્ઠિઓ, સાર્થવાહો અને સામાન્યજનો તો તેમનું
વિનયી, દયાળુ અને અષી હોય તે તે મનુષ્ય સ્વાગત કરવા, તેમને સાંભળવા દયા જ, ઈન્દ્રો
નામકર્મ અન ગોત્રકમ ને બંધ કરે છે અને પછી અને ઈન્દ્રાણીઓ, દેવ અને દેવીઓ પણ આ
તે મરીને તે કર્મના કારણે મનુષ્યરૂપે ફરી ઉત્પન્ન નગરીમાં ઉતરી આવ્યા : સિંહ અને શિયાળ,
થાય છે. બધાં જ માણસે કાંઈ ઉક્ત કમનો બંધ બિલાડી અને ઉંદર, સાપ અને નેળિયા જેવા પશુ
કરતા નથી, તેથી; બીજા અન્ય પ્રકારના કર્મબંધના પંખીઓ પણ જન્મજાત વૈર ભૂલીને તેમને જોવા
કારણે અન્યાન્ય નિમાં જન્મ લે છે. એ જ સાંભળવા દેવસ્થિત સમવસરણમાં દોડી આવ્યા.
પ્રમાણે, આ ભવમાં જે પશુએ માયાના કારણે ભગવાનના ગગનભેદી જયનાદથી અગિયારે પ્રકાંડ પશુનામકર્મ અને પશુગોત્રકમ ઉપાર્જન કર્યું હોય વિદ્વાને અહમ ઘવાયે : પોતાની અપ્રતિમ વિદ્ધ છે તેજ પરભવમાં ફરી પાછું પશુરૂપે ઉત્પન્ન થાય રાથી ભગવાન મહાવીરને પરાભૂત અને પરાસ્ત છે. બધાં પશુઓ કાંઈ ઉકત કર્મને બંધ કરવા કરવા ત્રિપુટીબંધુ અને વ્યકત : એમ ચાર પંડિત નથી, તેથી; બધાં પશુરૂપે ઉત્પન્ન નથી થતાં. આમ, એક પછી એક ભગવાન પાસે ગયા અને પાછા ન જીવની ગતિ તેના કર્માનુસારી છે.' કર્યો...! એ ચારેય વિદ્વાને પિતાના શિષ્ય પરિવાર ભગવાનની આવી મૃદુલ, મંજુલ, અર્થગંભીર સાથે ભગવાનના શિષ્ય બની ગયા. આ જોયું અને સત્યાનુભૂત વાણી સાંભળીને સુધર્માના સંશયને એટલે સુધર્મા પણ પિતાના શિષ્યો સાથે ભગવાન છેદ થઈ ગયો. અને તેમણે ઇન્દ્રભૂતિ આદિ વિદ્વાસામે જઈને ઉભા રહ્યા.
નની જેમપિતાનાં બધાં જ શિષ્યો સહિત, ભગવાનની વત્સલ નજર પડતાં જ સુધર્મા ભગવાન મહાવીરના ચરણે પોતાનું જીવન સમર્પિત પિતાના આવવાને હેતુ ભૂલી ગયા. એમના કાને કરી દીધુ. જાણે વીણાને કાર સંભળાય :
વીર નિર્વાણ સંવત પૂર્વે ૪૨, વૈશાખ સુદિ અગ્નિવૈશ્યાયન સુધર્મા! તારા મનમાં શંકા અગિયારસ. છે ને કે જીવ જેવો આ ભવે હોય છે તે જ જૈન સંસ્કૃતિ અને ઇતિહાસનો આ સૌથી તે પરભવે થાય છે? તું એવું સમજે છે ને કે કાર્ય માંચક અને શકવર્તી દિવસ. ઉદામિ, સંચતિ ૩૮ |
[ આત્માનંદ-પ્રકાશ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આદિ અનેક રાજાએ ચંદનબાળા આદિ અનેક રાજકન્યા, રાજરાણીએ : ઇન્દ્રભૂતિ આદિ અનેક દિગ્ગજ વિદ્વાન બ્રાહ્મણાએ ભગવાન મહાવીર પાસે જૈન દીક્ષા અંગિકાર કરી. ભગવાને દિવસે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા : એ ચારના સંયુક્ત શ્રી સઘની સ્થાપના કરી. આ સમયે ભગવાને ઇન્દ્ર ભૂતિ ગૌતમને સંઘનાયક અને સુધર્માસ્વામીને ગણનાયકના સર્વોચ્ચ સમ્માનનીય પદ્મથી વિભૂષિત કર્યાં. તે પછી ભગવાને ઉપદેશ આપ્યા કે, સ`સારનાં પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રોવાત્મમય સ્વભાવવાળા છે. આ ત્રિપદી ઉપદેશ કહેવાયે.
ભગવાનની અલંકારપૂર્ણ દિવ્યવાણી સાંભળીને ઇન્દ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ અગિયાર નવદીક્ષિત બ્રાહ્મણ શ્રમણાને ગણધરલબ્ધિ ઉત્પન્ન થઇ. અને એજ સમયે તે સૌએ ૧૪ પૂર્વેની રચના કરી. આનાં નામ આ પ્રમાણે છે ઃ ૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણી પૂ, ૩. વીર્યપ્રવાદ પૂર્વી, ૪. અસ્તિ− નાસ્તિ પ્રવાદ પૂર્વ, ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ, ૬. સત્યપ્રવાદ પૂર્વી, ૭. આત્મપ્રવાદ પૂર્વી, ૮. કર્મપ્રવાદ પૂર્વ, ૯. પ્રત્યાખ્યાન પૂર્વ, ૧૦. વિદ્યાનુપ્રવાદ પૂર્વ, ૧૧. કલ્યાણવાદ પૂર્વ, ૧૨. પ્રાણાવાય પૂર્વ, ૧૩. ક્રિયાવિશાળ પૂર્વ, ૧૪. લોકબિન્દુસાર પૂર્વ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણ પામ્યા હતા. આ નવ ગણધરાએ નિર્વાણ અગાઉ એક માસનું અનશન કર્યુ હતું. અનશન પૂર્વે તે સૌએ પોતપોતાના શિષ્યાને સુધર્માંસ્વામીની નિશ્રામાં મૂક્યા હતા. આમ, શ્રી સુધર્માસ્વામી એછામાં ઓછાં ૩૯૦૦ શિષ્યાના
ગુરુ બન્યા હતા.
પરંતુ પોતે તે ભગવાનના વિનયી શિષ્ય જ રહ્યા હતા. ભગવાન માટે તે ગેાચરી (ભેાજન) લઇ આવતા. આચાર્ય મલયગિરિ · આવશ્યક નિયુકિત ’ ની વૃત્તિમાં લખે છે: · એ ક્ષમાસાગર, લેાહસાર સમાન કાન્તિમાન રંગવાળા ‘લાહાય ’ ધન્ય છે કે જેમના ભિક્ષાપાત્રથી સ્વયં જિનેન્દ્ર ભગવાન મહાવીર પેાતાના હસ્તપાત્ર દ્વારા ભોજન કરે છે. ' આ ઉલ્લેખથી એ વાત જાણવા મળે છેઃ ૧. સુધર્મા સ્વામીનું બીજુ નામ લેાહાય છે. ૨. માટે તે ગેાચરી લઈ આવતા. આમ છતાં લેાહા નામ બહુ પ્રચલિત નથી અને તે અંગે વિદ્વાનોને એકમત પણ નથી.
ભગવાનના
ܕ
શ્રી સુધર્માંસ્વામીના દીક્ષાજીવનમાં ત્રણ પ્રસ ગાની નોંધ મળે છે
કે
સુધર્માસ્વામીને ગણધરલબ્ધિ પ્રાપ્ત થઇ હતી આથી તે ‘ ગણધર ' કહેવાયા અને ભગવાને સાધુસાધ્વીની સારસભાળ માટે જે ગણની વ્યવસ્થા કરી હતી એ ગણના તે નાયક હતા તેથી પણ ગણધર કહેવાયા. ભગવાનના આવા અગિયાર ગણધરામાં સુધર્માંસ્વામી પાંચમાં ગણધર હતા.
એક : ભગવાન મહાવીર વિદ્યમાન હતા એ સમયે તેમના પરમભક્ત શ્રેણિક રાજાએ કુમારકુમરી પર્વત ઉપર એક જિનાલય બંધાવ્યું હતું. શ્રી સુધર્માસ્વામીએ આ જિનાલયમાં ભગવાન શ્રી ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
અગિયાર ગણધરોમાં માત્ર એક સુધર્માસ્વામી જ ભગવાન મહાવીરની અંતિમપળા સુધી, સેવા કરવા પરમસૌભાગી બન્યા હતા. કારણ અગ્નિભૂતિ અને વાયુભૂતિ વીરનિર્વાણ પૂર્વે ૨ માં, અચલભ્રાતા અને મેતા વીર નિર્વાણ પૂર્વે ૪માં, આ પ્રભાસ વીર નિર્વાણ પૂર્વે ૬માં, અને વ્યકત, મતિ, મૌર્ય પુત્ર અને અકષિત વીર નિર્વાણુ પૂર્વે એકમાં
જાબ્રુઆરી–૮૯ ]
બે : ભગવાન હાવીરના નિર્વાણના અંતિમ દિવસે, તે ભગવાનને વિનયથી પૂછે છે: “ હું પછી ઉચ્છેદ પામશે, તે કહેવા કૃપા કરો. ’ ભગવંત! કેવળજ્ઞાનરૂપી સૂર્ય કયારે અને કાના
કે
તેમના આ પ્રશ્નથી આપણા સૌને જાણવા મળ્યું જ ધ્રૂસ્વામી છેલ્લાં કેવળી બનશે. ત્યાર પછી કોઇને કેવળજ્ઞાન નહિ થાય.
For Private And Personal Use Only
સુધર્મો
ત્રણ : ભગવાનના નિર્વાણુ બાદ શ્રી સ્વામી ચ’પાનગરીમાં શિષ્ય પરિવાર સાથે પધાર્યા.
( ૩૯
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ શિષ્ય પરિવારમાં જબૂસ્વામી પણ હતા. આ બાર ગ્રંથોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે. મગધનરેશ શ્રેણિક તેમને વંદન કરવા માટે ગયા. (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, શ્રી બૂસ્વામીનું અપ્રતિમ સૌંદર્ય જોઈને શ્રેણિકે (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતા પૂછ્યું :
ધમ કથા, (૭) ઉપાસક દશા, (૮) અંતકૃદશા, (૯) “હે ભગવંત! આપના આ શિષ્યવૃદમાં તારા અનુત્તરો–પ્રપાતિક દશા, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, મંડળમાં શરદપૂર્ણિમાના ચંદ્રસમાન કાન્તિવાન. (૧૧) વિપાકકૃત, અને (૧૨) દ્રષ્ટિવાદ. ઘીસીચિત અગ્નિની જળહળતી જ્યેત સમાન આ બાર ગ્રંથને આગમ કહેવાય છે. તેમાં તેજસ્વી અને સૌન્દર્યસમ્રાટ આ શ્રમણ કયું છે? છેલ્લા બારમાં દ્રષ્ટિવાદ સિવાયના અગિયારેય ગ્રંથ કયાં દાન, શીલ, તપ અને ભાવના પ્રભાવથી તેમણે આજ ઉપલબ્ધ છે. તે દરેક મૂળ પ્રાકૃત ભાષામાં છે. આવું ભુવનમેહન સૌન્દર્ય અને તે જ પ્રાપ્ત અને એ બધાનો હિન્દી તેમજ ગુજરાતીમાં અનુકર્યો છે?”
વાદ પણ થયા છે. આ આગમ ગ્રંથોના વાંચનથી એના જવાબમાં શ્રી જબૂસ્વામીને પૂર્વભવ ભગવાન મહાવીર ઉપદિષ્ટ તત્ત્વજ્ઞાન તે જાણવા મળે આપણને બીજી વાર જાણવા મળે. [ આ વે જ છે, સાથે સાથે ભગવાનના જીવન વિષે, તેમના સમ્રાટ શ્રેણિકે વિધુમ્માલી દેવને જોઈને, તેમના કેટલાક શિષ્યા અને શ્રાવકો વિષે પણ બહુમૂલ્ય વિષે જાણવાની જિજ્ઞાસા ભગવાન સમક્ષ વ્યક્ત કરી માહિતી જાણવા મળે છે. હતી. જ્યારે ભગવાને બૂસ્વામીના પૂર્વભવની ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે સુધર્માસ્વામીની વાત કહી હતી અને તેમના જન્મની આગાહી વય એંશી વર્ષની હતી. લરમાં વર્ષો વીર સંવત કરી હતી.]
૧૨ (વિ. સં. પૂર્વે ૪૫૮)માં તેમને કેવળજ્ઞાન આ તે ત્રણ પ્રસંગે છે, તેમનાં જીવનની પ્રાપ્ત થયું. કેવળી થયા બાદ તેમણે શ્રી ચતવિઘ મહત્વની અને શુકવતી ઘટના તેમણે રચેલી “ દ્વાદ. સંઘની સંપૂર્ણ જવાબદારી, તેમના શિષ્ય જ ખૂ. શાંગી” નું પ્રદાન છે. શ્રી સુધર્માસ્વામીએ પિતાની સ્વામીને સોંપી દીધી. દીક્ષાના પ્રથમ દિવસથી માંડીને, ભગવાન મહાવીરના આઠ વરસ સુધી કેવળી જીવન જીવ્યા, અને નિવણની અંતિમ પળ સુધી, ભગવાન પાસેથી જે વીર નિર્વાણ સંવત ૨૦ (વિ. સં. પૂર્વે ૪૫૦)ના મૂક્તિ પ્રદાશિની મંગળ વાણી સાંભળી તેને તેમણે અંતિમ દિવસેમાં એક મહિનાનું અનશન કરીને, સૂત્રબદ્ધ કરી. ભગવાન મહાવીરનાં બેંતાલીસ વરસના તેઓશ્રી પૂર સે (૧૦૦) વરસે રાજગૃહી નગરના ઉપદેશનું સકલન કરીને તેમણે આપણને ભગવાનને ગુણશીલ ચૈત્યમાં નિર્વાણ પામ્યા. અભૂતપૂર્વ જ્ઞાનવારસો પ્રદાન કર્યો. તેમની એ
- શ્રી અંબૂસ્વામી, શ્રી પ્રભવવામી આદિ તેમના સાહિત્ય સર્જના “દ્વાદશાંન્ત' નામે જગમશહૂર છે. બાર ગ્રંથોના સમુહનું એક નામ “દ્વાદશાંગી છે. મુખ્ય શિષ્ય હતા.
[ આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હેમચન્દ્રાચાર્યની સાહિત્ય સાધના
લેખક : શ્રી કુમારપાળ દેસાઈ
(ગતાંક પૃષ્ઠ ૨૭ થી ચાલુ)
લન કર્યું. વેદસ્થ વિચારોનું દોહન કર્યું. આ રીતે સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રા- 3
કાવ્યો રચીને કવિ બનવું કે કઠિન ગ્રંથો લખીને ચાર્યને જૂના ગ્રંથની ઘણી હસ્તપ્રતો સાંપડી.
વિદ્યાગર્વ ધારણ કરે તેવા કેઈ હેતુને બદલે
હેમચંદ્રાચાર્ય વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને લેકસંગ્રહ હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર
અથે પિતાની સઘળી શક્તિ કામે લગાડી હતી. અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યને સમુદાય ? એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય
તેમણે યથા અવકાશ સ્વતંત્ર વિચારણું કે મૌલિક વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ ચિતન પણ આપ્યું છે. આ ઉદ્દેશને લક્ષમાં રાખ્યા રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ વગર કળિકાળસર્વજ્ઞના ગ્રંથને અભ્યાસ કરનાર પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી ભૂલથી એવો આક્ષેપ કરી બેસે કે એમણે તે પૂર્વ
ગ્રંથમાંથી ઉતારા જ કર્યો છે. જોકે છેલ્લા આઠઅને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડામાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ
નવ સૈકાઓથી એમના ના અવિરત પડન-પાઠન તેમના જીવનકાળમાં લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ પરથી એમના વિદ્યાકીય પુરુષાર્થનું સાફલ્ય પ્રગટ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં નવસો થાય છે. પ્રાચીન ઇતિહાસમાં કે હેમચંદ્રાચાર્યની વર્ષના દીર્ઘકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી પૂવે" આટલા વિભિન્ન વિષય પર સળંગ શાસ્ત્રીય રહી છે. આજે ભાગ્યે જ કોઈ એ જૈન ગ્રંથ અને અભ્યાસપૂર્ણ ગ્રંથ આપનાર હેમચંદ્રાચાર્ય ભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યના કેઈ ને કઈ
છે જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. ગ્રંથની પ્રતિલિપિ ન હોય.
એ જ્ઞાનતિએ દૂર કરેલા અજ્ઞાનના અધિકાર
વિશે શ્રી સોમપ્રભાચાર્ય કહે છે – હેમચંદ્રાચાર્યના ગ્રને અભ્યાસ કરતાં પૂવે થરચનાને હેતુ કે ઉદ્દેશ જેવો જરૂરી બનશે.
कलुप्त व्याकरण नव घिरचित छदा नव
હું વ્યારા આ નિઃસ્પૃહી સાધુને કવિયશ મેળવવાની તે કલ્પના તથાકારંજા પ્રથિત નવ પ્રતિ શ્રીજ કયાંથી હોય? યશ, અર્થ કે નામનાથી તે રાજાશં નવા તરગનિસ ના નિ. સાધુતાના શિખર સમા આ ગ્રંથકાર પર હોય. એ રાત્રીનાં ચરિત્ર નાં જ શેર જ ન જ રીતે ગ્રંથરચના પાછળ વિદ્વત્તા કે પાંડિત્યના
विधिना मोहः कृता दूरतः ।। પ્રદર્શનને પણ આશય ન હોય. હેમચંદ્રાચાર્યને હેત તે વિદ્યાસેવીઓને સુગમ અને સુબોધ બને નવું વ્યાકરણ કયું; નવું છંદશાસ્ત્ર રચ્યું; એ રીતે ભિન્ન ભિન્ન વિષયેનું સર્વાગીણ અને દ્વયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા સારભૂત આકલન કરવાનો હતો. આમાં જે અવ્ય. અને નવા જ પ્રગટ કર્યા. શ્રીગશાસ્ત્રને પણ નવું વસ્થિત હતું અને એમણે વ્યવસ્થિત કર્યું. જ્યાં રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપે, જિનવરોનાં ક્ષતિ હતી ત્યાં તેનું નિવારણ કર્યું. લેકકંઠમાં હતું ચરિત્રોને ન ગ્રંથ રચ્યું; કઈ કઈ રીતે શ્રી એને લિપિબદ્ધ કર્યું. પુસ્તકમાં હતું તેનું આક- હેમચંદ્રાચાર્ય અજ્ઞાનને દૂર કર્યું નથી ?” જાન્યુઆરી-૮૯ ]
[ ૪૧ -
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથભંડારોમાં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી અનેક કૃતિઓ મળે છે. આ કૃતિઓની વિશ્વસ વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો હેમચંદ્રા નીયતાને નિર્ધારણમાં કર્તાએ પોતે કેટલીક કૃતિ- ચાયે પોતે લખ્યા છે. બીજા વૈયાકરણએ વ્યાકરણ એને અંતે કરેલ ઉલલેખ સહાયક બને છે. વળી સૂત્ર અને બહુ બહુ તે તેના ઉપરની વૃત્તિની એ પછી સોમપ્રભાચાર્ય અને પ્રભાચ એની રેચના કરી છે. વ્યાકરણના અન્ય અંગેની રચના કવિઓના ઉલ્લેખો આપ્યા છે. ગુજરાતી સાહિત્યના તે અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમપઢને ઝાંખો પ્રકાશ “સિદ્ધહેમશબ્દાનશાને સૌ ચંદ્રાચાર્ય" આ પાંચેય અંગોની રચના પતે કરીને પ્રથમ દર્શાવ્યો. હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્ય. પાણિનિ, ભટ્ટજી દીક્ષિત અને ભક્ટિ એ ત્રણેય રચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા વૈયાકરણનું કામ એકલે હાથે કર્યું. એમના આ અને સંસ્કારિતા ગાડનારી એક ઘટનાના પ્રતિ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના ભાવથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી વ્યાકરણગ્રંથાને વિસ્મૃત કરી દીધા. પાણિનિના યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોધપાત્ર વ્યાકરણ અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડા. તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન ગણાય છે. પાણિનિનાં રમાં ભેજરાજવિરચિત “સરરવતીકડાભરણ નાના સૂત્રેની યોજના કરતા હેમચંદ્રાચાર્યનાં સૂત્રની વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દષ્ટિ પડી. વિશેષ યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેને ખ્યાલ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને રખાય છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ પરાજિત કર્યો છે એ પ્રદેશના ભેજનું વ્યાકરણ જ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યના સૂત્રથી કામ ચાલું એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્ધ. ત્યાં એ જ સૂત્રો તેમણે કાયમ રાખ્યાં છે. આથી ત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશ. શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મેટું વિજ્યની લઘુતા દેખાડી. આ સમયે ભેજના વ્યા- સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, કુટિ કે દુર્બોધતા કરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રને સુગ્રાહ્ય શક્તિશાળી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ.સં.૧૧૩. બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ માં એમને આ વ્યાકરણ લખવાનું પાયું. સિદ્ધરાજે વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યું હશે. તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મંગાવી. છેક કાશમીરથી એની બ્રહવૃત્તિ અને બીજા અંગોનું નિર્માણ આઠ વ્યાકરણ મંગાવ્યા. આ વ્યાકરણની મદદથી એમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, અને સ્વ-પ્રતિભાથી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
ઉદિ પ્રત્યય અને લિંગાનુશાસન-એમ પચરંગી સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના
વ્યાકરણની રચના એમણે સવા લાખ લોકમાં કરી કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું
હતી. મેરૂતુંગાચા" પણ નેધ્યું છે કે હેમચંદ્રા
છે કે ચાયે આ વ્યાકરણ સવા લાખ લેકેનું રહ્યું હતું. હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના વ્યાકરણમાં અતિવિસ્તાર, દુર્બો.
આ વ્યાકરણમાં આઠ અધ્યાય છે, એની કુલ ધતા અને કમભંગ-એ ત્રણ દોષ જોવા મળતા
સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાત વ્યાકરણને લગતાં
સૂત્રે બાદ કરીએ તે સંસ્કૃત વ્યાકરણના ૩૫૬૬ હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમાં અધ્યાયમાં સુગમતા અને કમબદ્ધ આયેાજન રાખીને એ ત્રણે મળતી પ્રાકૃત અને અપ્રભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની
* વ્યાકરણનાં પાંચ અંગે તે : (1) સુત્રપાઠ; (૨) ઉણાદિગણ સુત્ર; (૩) લિંગાલુશાસન, (૪) ધાતુપારાયણ, અને (૫) ગણપાઠ,
[ આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિ શબ્દસમુદ્રના પારગામી ચંદ્રાચાર્યે એકલાએ નિએ “અષ્ટાધ્યાયી' નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ વૈદિક વ્યાકરણ પ્રર્યું છે, એ જ રીતે હેરાન્ચે રીતે સ્તુતી કરીએ?૧૧ એમ કહીને હે ચંદ્રના દ્રાચાર્ય “સિદ્ધહેમ'ના આઠમાં અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણની પ્રશસ્તિરૂપે પિતાના સમયમાં ચાલતી અને અપભ્રંશ પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ ઉક્તિને નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે.
ન્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત પ્રાતઃ iffન સ વૃg પ્રતિ વાત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમનાં જ %ાથ સાદાજનક: દેન ચાળ વિમા
થાકથા, અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસમૃદ્ધિ ને ખરેખર પરિચય કરાવ્યું. આ વ્યાકરણ સંક્ષિપ્ત
- कः क ठाभरणादिभिर्वलरयत्यात्मानमन्यैरपि હોવા છતાં એમાં બધા અંગોને સમાવેશ થયો છે. શ્રયતે ચલ તાવથ મથુરા: સિદૈાચ: આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું “ભાઈ પાણિનિ ! તારા અપલાપ બંધ કર. વર. “સિદ્ધહેમ” જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ રુચિ ! તારું કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે લખાયું નથી. અભ્યાસને અનુકળ એવી આની તને તો શું કહ્યું? શાકટાય ! તારાં કડવાં વચન વિષયગોઠવણ અને પરિભાષાને કારણે એફ.કિલોન કાઢીશ જ નહિ અને ચંદ્ર! તારું ચાંદ્ર વ્યાકરણ (F Keplhorn આને “The best grammar સાર વગરનું છે એટલે તારી વાત પણ કરતા નથી. of the Indian middle ages કહે છે. ૧૦ જ્યાં સુધી હેમચંદ્રના અર્થગંભીર અધુર વાણી આ પ્રાચીનભાષાઓના પ્રત્યેક અભ્યાસનેમાટે “સિદ્ધહેમ ?
, જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંઠાભરણાદિ બીજા અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા ,
વ્યાકરણ ભણું કે પુરુષ પિતાની બુદ્ધિને જડ
કરે ? ૧૨ સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર “સિદ્ધહેમશબ્દાનું
“સિદ્ધહેમશબ્દાનુશાસન' ના એક સ્વતંત્ર અંબાડીમાં મૂકીને ધામધૂથી એની શોભાયાત્રા કાઢ- વિભાગ તરીકે “હેમલિંગાનુશાસન’ પ્રાપ્ત થાય છે. વામાં આવી હતી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાને આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી પ્રારંભ થયો. સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા છે. આની પાછળને તેમને હેતુ તે અભ્યાસીઓને રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી લિગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કંકણ, કર્ણાટક લિગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી તેમજ કાશ્મીર સુધી આખા દેશમાં તેજ નેપાળ
કીર સધી આખા દેશમાં તેજ નેપાળ ભાત પાડનારી લાગે છે. પદ્યબંધમાં રચાયેલા આ, શ્રીલંકા અને ઇરાન જેવા દૂર દૂરના દેશમાં એની ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્ય અમરકેશની શૈલી પ્રમાણે પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતની વિદ્વત્તાની જ્ઞાન પધમાં સ્ત્રીલિંગ, લિંગ અને નપુંસકલિંગ-એમ
ત એમ અવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ ત્રણેય લિગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. પહેલીવાર દેશના સીમાડાઓને વીધીને દેશપાર “શબ્દાનુશાસન” અને “કાવ્યાનુશાસન' પછી ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાન. કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “છંદોનુશાસન ની પ્રસારમાં પહેલીવાર દેશાવર ખેડયો. આ ગ્રંથ પર રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસ વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગીય અમરચંદ્ર- વિધાથીઓને દોવિધાનનું જ્ઞાન મળે તે સૂરિએ રચનાઓ કરી છે. “સિદ્ધહેમ” ની રચના આની પાછળનો ઉદ્દેશ હતે. ‘કાવ્યાનુશાસન અને પછી લગભગ ત્રણસો વર્ષ બાદ વિ. સં. ૧૪૯૨માં “છંદનુશાસનને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક જિનમંડનગણિએ એમના “કુમારપાળ પ્રબંધ' માં એમ.વિન્ટરનિટ્સ જાન્યુઆરી-૮૯]
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“The Life of Hemahandracharya” ચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પુસ્તકના આમુખમાં નાંધે છે:
પાણિનિએ પિતાના વ્યાકરણ “અષ્ટાધ્યાયી દ્વારા Hemachandra's learned books, it
કે પૂર્વ પરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ
કર્યું હતું. પાણિનિની પૂવે શૌનક, શાકટાયના is true, are not distinguished by any great originality, but they
જેવા અનેક વ્યાકરણીઓ થયા હતા, પરંતુ પાણિનિના
display a truly encyclopaedic erudition and an
વ્યાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે
પતંજલિએ સંશોધન-ઉમેરણ કર્યું, પરંતુ પાણિcnormous amount of reading, besides
નિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તે સદીઓથી અક્ષત a practical sense which makes them
રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા very useful. This applies also to his manuals of poetics and metrics, the
આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણ પરંપરામાં Kavyanus'asana anb the Chandonus'
એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઉભે થે. asana, each accompanied
એમના વ્યાકરણને ઉત્તરકાલીન જૈન વ્યાકરણ પર by the
વિશેષ પ્રભાવ દષ્ટિગોચર થાય છે. વેતાંબર સંપ્રauthor's own commentary."13
દાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકસંસ્કૃત ભાષામાં છંદોનાં લક્ષણ આપ્યા પછી એનાં રણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા ઉદાહરણ સંસ્કૃત, પ્રાકૃત અથવા અપભ્રંશ ભાષામાં આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે. ૧૫ આપ્યા છે. ઉદાહરણોમાંનાં કેટલાક ઉદાહરણ હેમ
અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચદ્રાચાર્ય જેલાં છે. વળી આમાં સિદ્ધરાજ, ચાયનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂપ, પજ્ઞ કાવ્યદષ્ટાંતે
શબ્દાનુશાસનના આઠમાં અધ્યાયના પ્રાકૃત વ્યાકઆપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતે
રણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, મળે છે. તેથી આ ગ્રંથનું ઐતિહાસિક દૃષ્ટિએ પણ પૈશાચી. મલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છે ઘણું મહત્વ છે.
ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં - આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ બેંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં કહેવાય. સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પ્રવર્તમાન સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાબધા ની આમાં સેદાહરણ ચર્ચા કરવામાં આવી ચા નેંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, છે. અર્વાચીન છંદશાસ્ત્રને અભ્યાસ કરનારને સંસ્કૃત, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતાં પ્રાકૃત અને અપભ્રંશ છંદશાસ્ત્રની જાણકારી જરૂરી દુહાઓ મળે છે. આ દુહાઓમાં કેટલાક લેક્તિ છે અને તે છેદની શાસ્ત્રીય વિવેચના એક માત્ર રૂપે ઉતરેલા છે. છંદેનુશાસન માંથી મળી રહે છે. વળી અર્વાચીન આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા છંદ શાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક સુધી ઉતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ઉપગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારની ભાષામાં કેવું રૂપાંતર થયું છે એની તપાસ સંશઈદને સંકર કરી રહ્યા છે તેમજ ગણિતદષ્ટિએ ધકને માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમાં વગણના ફેરબદલા કરી અનેક નવા છંદની અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહ
જના કરે છે. તેની ચર્ચા હેમચંદ્રાચાર્યો કરી ટકે છે— છે.૧૪
'वायसु उड्डावतिअए पिउ दिदुउ सहसस-त्ति। એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રા- મદા થયા મદિર ના દ્રા કુટ્ટ તરુ-ત્તિ . ૨૬
[ આત્માનંદ-પ્રકાશ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, નામવાળાને જોતાં હેમચંદ્રાચાર્યને આપણે અપતેને દેહ પણ ક્ષીણ બની ગયો હતો. આવી વિરહા બ્રશ ભાષાના પાણિનિ કહી શકીએ. કુલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ ગુજરભૂમિના જ્ઞાનદીપને પ્રજવલિત કરવા માંગતા એકાએક એના પતિને આવતા જોયો. ચિરવિરહિણે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દષ્ટિ વ્યાકરણ પછી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન કેશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કેશની ગયે હતો માટે, જ્યારે અડધાં તડ દઈને તૂટી જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિર- નહીં, પરંતુ વિદ્વાને માટે પણ કેશ જરૂરી જ્ઞાનહિણીનું કાંડું ફૂલી ગયું માટે.
સાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય કહે છે : લેકભાષામાં મળતાં દુહાઓમાં આનાં બે
काशस्येव महीपानां केशर રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર
उपयोगा महान यस्मात क्लेशस्तेन विना भवेत् ।। આ છે– કામન કાગ ઊડાવતી, પિયુ આ ઝબક
રાજાઓને (દ્રવ્ય) કેશ અને વિદ્વાનને
પણ (શબ્દ) કેશનો ઘણે ઉપગ હોય છે. તેના આધી ચૂડી કર લગી, આધી ગઈ તડકો'.
વિના તે બંનેને અત્યંત વિટંબણું પડે છે.”૧૭ આજ દુહાનું એક બીજુ ચમત્કૃતિપૂર્ણ રૂપ
હેમચંદ્રાચાર્ય “અભિધાનચિંતામણિ, “અનેકા. તર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે
થસંગ્રહ અને નિઘંટુશેષ'—એમ ત્રણ સંસ્કૃત ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું
ભાષાના કેશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી
માટે “દેશીનામમાળા” અને “રયાવલિ'ની રચના કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી
કરી છે. “અભિધાનચિંતામણિ” એ ઇતિહાસ અને ચૂડીઓ ભાંગીને ભેંય પર પડી.
ભાષાવિજ્ઞાનની દષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે કાગ ઊડાવણ ધણ ખડી, આયે પીવ ભક, તે કેશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્ય કવિઓ આધી ચૂડી કાગ-ગલ, આધી ભંય તહક્ક દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોને સુંદર આલેખ
આપે છે. વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ કેશની અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્ય- સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા સૌદર્ય, ભાવવિધ્ય અને ભારેભાર કવિત્વ છે. આ અનેક શબ્દો મળે છે, જે અન્ય કેશમાં પ્રાપ્ત દડાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ થતાં નથી. “અમરકેશને લક્ષમાં રાખીને એક ઝાંખી થાય છે.
અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાઅપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર ચાયે “અભિધાનચિંતામણિ”ની રચના કરી. જો કે હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન “અમરકેશ' કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં પ્રદેશમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ અમરકેશ સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાને પરિચય કરતાં વધુ મળે છે. અમરકેશમાં સૂર્યના ૩૭ આપે છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભાર- પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય. તમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાંત શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિના થઈ ગયે. “સિદ્ધહેમશબ્દાનુશાસન અને દેશી. ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે.
જાન્યુઆરી–૮૯ ]
[ ૪૫
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે “અભિધાનચિંતામણિ સૂર્યના ૭૨, કિરણના માટે પણ આ કેશમાંથી મળતી સામગ્રી ઉમેગી ૩૬, ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, બની રહે છે. વળી આમાંના કેટલાક શબ્દ આધુ. વિષ્ણુના ૭૫ અને અગ્નિનાં ૫૧ પર્યાયે ઉપલબ્ધ નિક ભાષામાં ઉતરી આવેલા હોવાથી પણ આ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે કેશ મહત્ત્વ ગણાય હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું સંસ્કૃત સાહિત્યના શબ્દકેશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. મહત્વ જાણતા હોવાથી એમણે આ વિશાળ
અભિધાનચિતામણિ ની કલ સંખ્યા પર્યાયવાચી કેશ તૈયાર કર્યો. એમણે પિતે આ ૧પ૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની સંખ્યા કાશમાં એક સ્થળે નોંધ્યું છે. કુલ દસ હજારની થાય. આ ગ્રંથના છ કાંડ મળે ઘવાતૃવં જ પવિત્વ જ નિત્તાવાઃ વિરૂદ છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, રાજ્ઞાનાતે તા દમણુug 1 ત્રીજમાં મનુષ્ય, ચોથામાં તિય ચ, પાંચમા
બુધજને વકતૃત્વ અને કવિત્વને વિદ્વત્તાના નારકીના જીવ અને છઠ્ઠામાં સર્વસામાન્ય એવા
ફળરૂપે જણાવે છે, પણ એ બે શબ્દજ્ઞાન વિના એક અર્થવાચી શબ્દને સંગ્રહ છે. આ યૌગિક,
સિદ્ધ થઈ શકતા નથી.” મિશ અને રૂઢ શબ્દો સ્પષ્ટ કર્યા છે. કેશના આરંભના કલેકમાં પિતાની આ યોજના વિશે
“અભિધાનચિંતામણિ પછી શબ્દજ્ઞાનની મહત્તા હેમચંદ્રાચાર્ય કહે છે –
જાણનારા હેમચંદ્રાચાર્ય” અનેકાર્થસંગ્રહ”ની રચના
કરી. “અભિધાનચિંતામણિમાં એક અર્થના અનેક figuતઃ ઉત્તરાફાદાનુશાસન
શબ્દોને કેશ આપવામાં આવ્યો હતો. જ્યારે fજfમશ્રાનાં નાનાં મારાં તપદમ્ liઅનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અને
“અહી તેને નમસ્કાર કરીને, પાંચેય અંગ સહિત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે, તને અર્થ શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ, વ્યુત્પત્તિ બ્રહ્મા, આત્મા, રવિ, મયુર, અગ્નિ, યમ અને વાયુ સિદ્ધિ અને મિશ્ર નામની માલાને હું વિસ્તારું છું.” થાય છે. આ દષ્ટિએ “અભિધાનચિંતામણિ” અને
શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવા આ ગ્રંથ “અનેકાથસંગ્રહ પરસ્પરના પૂરક ગણાય. સાત અર્વાચીન દશ્ય ભાષાના અભ્યાસ માટે એટલો જ કાંડમાં વહેંચાયેલા આ કેશની કુલ સંખ્યા આવશ્યક છે. વળી એને સંપૂર્ણ બનાવવા માટે ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ કલેક મળે છે. હેમચંદ્રાચાર્ય એમાં છેક સુધી ઉમેરો અને સુધારા અને એ પછી સાતમો અવ્યયકાંડ મળે છે. આ સાઠ કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં “અભિધાન- લેકના અવ્યયકાંડને “અનેકાર્થશેષ તરીકે ઉમેરચિંતામણિને આદર પ્રાપ્ત થયે. એતિહાસિક વામાં આવ્યું છે “અભિધાનચિંતામણિ”માં પણ દષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. છેલ્લે “શેષ” ઉમેરવામાં આવ્યું હતું તે મુજબ આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી હતુઓ અને અડી પણ આવું છેલે ઉમેરણ મળે છે. આ તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ ઉતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને પણ આ ગ્રંથના શબ્દો ઘણું સામગ્રી પૂરી પાડે તેમ માતા ક્ષત્રિય હોય તે એના સંતાનની જાતિ છે. “અનેકાથસંગ્રહમાં નિષિ, પુસ્ત્રાલ, ટ૬ મળે “ નિત' કહેવાય એ જ રીતે પિતા શુદ્ર છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, અને માતા બ્રાહ્મણ હોય તે સંતાનની જાતિ ટાંગે જેવા શબ્દ ઉતરી આવ્યાનું વિચારી શકાય “જાંટારું કહેવાય આ રીતે સમાજશાસ્ત્રીય અભ્યાસ આ ગ્રંથ પર અનેક વાર મુવી નામની
[ આત્માનંદ-પ્રકાશ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટીકા મળે છે. એ પ્રથમના કાંડની પુમ્બિકા જોતાં પૂજકને સહાયરૂપ થવાની એમની ભાવના તરવરે એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્ય છે. વળી ધવંતરિ, વ્યાડિ અને ધનપાલના કેશ કરી છે, પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે કાળક્રમે નષ્ટ થયા. પરંતુ એનું દહન આજે હેમમળતા કેટલાક પુપિકાકલેકમાં લખ્યું છે. ચંદ્રાચાર્યના કેશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. 'श्री हे मनु रिशिष्येण श्रीमन्महेन्द्रसुरिणा
એ દૃષ્ટિએ પણ આ શબ્દકેશનું મહત્વ છે. માિનિ ન ટીપા તનrગ્ન પ્રતિદિત 1 “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના આઠમાં અધ્યાયમાં
આ લેક પરથી એ સ્પષ્ટ થાય છે કે તેમને મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચંદ્રાચાર્યના શિષ્ય મહેદ્રસૂરિએ આ ટીકા લખી ચાયે દેશીનામમાલા” ની રચના કરી. વ્યાકરણના છે અને ભક્તિપૂર્વક પિતાના ગુરૂના નામ પર ચડાવી નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં દીધી હતી.
ભાષામાં પ્રયોજાતા હોય તેવા શબ્દોને હેમચંદ્રા| હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ કળ ચાલે ‘દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે છે “નિઘંટુશેષ”. “અભિધાનચિંતામણિ, અનેકાર્થ. પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના સંગ્રહ જેવા સંસ્કૃત કેશ અને દેશિનામમાળા' શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જેવા દેશ્ય ભાષાના કેશની રચના કર્યા પછી હેર:. કાલગ્રસ્ત અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા ચંદ્રાચાર્ય” “નિઘટશેષ'ની રચના કરી. અનેકાથ. શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના સંગ્રહની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોને પણ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કેશમાં ‘નિઘંટુ ગ્રંથ પણ હતો. “નિઘટશેષના છ કાંડ સંગ્રહિત થયા છે. મળે છે અને આ એક પ્રકારને વૈદકશાસ્ત્રને માટે ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ઉપયોગી એવા વનસ્પતિશ છે. આ કેશ છ ૧૦૫ ઉદાહરણ ગાથાઓ એ સંકેત આપે છે કાંડમાં વહેચાયેલું છે અને તેની કુલ સંખ્યા કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું ૩૯૯ છે. આ કેશમાં વૃક્ષ, ગુલમ, લતા, શાક, તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. ધપાત્ર તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે
કેની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ લખેલી ગાથાઓ બહ ઓછી છે. ચૌલુક્ય તરીકે ક્ષTઇસુની ઋલેક સંખ્યા ૧૮૧, દ્વિતીય ગુરમ- કુમારપાળને સંબોધન કરીને એની પ્રશસ્તિ કરતાં જારની સંખ્યા ૧૦૫, તૃતીય સ્ત્રતાવાજીની શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે : કલેકસંખ્યા ૪૪, ચતુર્થ ફાગુની બ્લેકસંખ્યા ૪, પાંચમાં તૃપા જાદુની લેકસંખ્યા
વાણિજનસુરકfકમાવાળા ૧૭ અને છઠ્ઠા ધાન્યાહુની સંખ્યા ૧૫ HTTT વ લુહાણ Ifમ સેfણ વાદ II છે હેમચંદ્રાચાર્યના બીજા કેશ એટલે આ શબ્દ
(દે. ના. મા. ૨. ૨૮.) કેશ જાણીતા બન્યા નથી.
કાસિજજ (કાસ્થિલ નામે પ્રદેશ) દેશ લુંટી ત્રણ સંસ્કૃત કેશની રચના દ્વારા હેમચંદ્રા- પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણને જાણે ચાયે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ સામાન્ય સીસાનાં પતરાં હોય તેમ હે ચૌલુક્ય, તું કર્યો છે. કેશચનાની પાછળ ગુજરાતના સરસ્વતી વિદ્ર જજનેને આપે છે.
જાન્યુઆરી–૮૯]
૪૭
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથના “ણાવલિ’, ‘દેશી સંગ્રહો કારનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતા દેશીનામમાલા” અને “દેશી શબ્દસંગ્રહ” જેવા નામો દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત મળે છે. આમાં કુલ ૩૯૭૮ શબ્દો આપવાર ઉપગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્ય આવ્યા છે, જેમાં ૧૦૦ તત્સમ શબ્દો, ૧૮૫૦ એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ગર્ભિત તદ્દભવ શબ્દો, પ૨૮ સંશયુકત તદ્દભવ “દેશીનામમાલા મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની શબ્દો અને ૧૫૦૦ દેશી શબ્દ છે. ૧૮ ‘દેશી- પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે. આથી ગુજરાતી નામમાતા’નું સંશોધન સૌ પ્રથમ ડો. બુલ્હરે કર્યું. ભાષાના અભ્યાસને માટે એનું પરિશીલન શબ્દો ૧૯ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય અંગે નવી ક્ષિતિજે ઉઘાડનારું બની રહે. આ કેશો હતા અને એ કેશને ઉલલેખ એની વૃત્તિમાં ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે મૂલ્યવાન મળે છે. આમ છતાં અત્યારે તો હેમચંદ્રાચાર્યનો બને છે; શબ્દનું વ્યાપક સંકલન અને સાહિત્યદેશીનામમાલા” એ એકલો જ સારો કેશ ગણી શકાય. સૌંદર્ય ધરાવતાં ઉદાહરણથી ધ્યાન ખેંચતા આ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલામાં કેશનું એ રીતે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને અભિમાનચિહ્ન, પાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે. પાદલિપ્તાચાર્ય, રાહુલક અને શીલાંક જેવા કેશ
(ક્રમશઃ) * જેમાંના કેટલાક શબ્દો જોઈએ. =ઊs,૩ =ઊલટું, કથ =ઊથલે, ઘર-ઘાઘરે, રા =, રોકખભે, જf=ઓઢણી, હી=ઈ, રત=ગંડેરી,વિકિના ખીજ, ટ્ટિા-ખાટકી, હી –ઉકરડી, ૩fr=અડદ, વા =ખડકી, =ગઢ.
સં દ ર્ભ સૂચિ ૯ સેમપ્રભાવિરચિત પત્તવૃત્તિયુક્ત શનાર્થ કાવ્યઃ (પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલિ : ગ્રંથ-ર, મુનિશ્રી
ચતુરવિજય સંપાદિત : પ્રકાશ સારાભાઈ નવાબ) પૃ. ૧૨૪ ૧૦ “The Life of Hemachandracharya by Professor Dr G. Buhler,
forward, P. XIV ૧૧ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની કૃતિઓ, લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, “શ્રી હૈમ સારસ્વત સત્ર :
અહેવાલ અને નિબંધસંગ્રહ’ પૃ. ૧૭૯ ૧૨ એજન, પૃ. ૧૮૦.
'The Life ot Hemachandracharya' by Prof. Dr G, Buhler, forward,
P. XIV ૧૪ “પ્રાચીન ગુજરાતી છંદોએક ઐતિહાસિક સમાલોચના, લે. રામનારાયણ વિ. પાઠક ૧૫ “મજાય જેમચંદ્ર' . . કિ. મા. મુનriઘર પૃ. ૧૦૦ ૧૬ “સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ” સંપા. હરિવલ્લભ ભાયાણી, પૃ. ૨૨. ૧૭ “હેમસમીક્ષા’, લે. મધુસુદન મેદી, પૃ. ૬૭. 96 'The De’sinamamala of Hemachandra' by R. Pischel, Introduction
II, P. 31. 16 The De’sinamamala of Hemachandra', by R.Pischel, Glossary, P 1-92 ૪૮ ]
[ આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાવનગરના આંગણે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રને થયેલ રંગદર્શી પ્રારંભ
ગુજરાતી સાહિત્ય પરિષદ
* તા. ૨૪-૧૨-૮૮ના રોજ સવારે ૯-૦૦ વાગે જ્ઞાનસત્રના આરભ થયા. મહેમાને નુ' ગાડામાં બેસાડીને ભાતીગળ સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કલાકારોની દાંડીયારાસની દાંડીયારાસ સાથે ઢોલ શરણાઇની સુરાવલિ વચ્ચે મહેમાનોને ઝવેરચંદ મેઘાણી મચ તરફ ારીરૂપ
ટુકડી
ગઈ હતી.
* મચ સ્થળે મહેમાનેાને ચા-નાસ્તા માટે યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા ચેાજના એકમના વિદ્યાર્થીઓએ નહી નફા નહી નુકશાનના
ધેારણે
એક ખાસ કક્ષ ઉભેા કર્યાં છે.
* ભાવનગર ક્ષેત્રના સૂખ્યાત સાહિત્યકાર સ્વ. કવિકાન્ત, કવિ શ્રી ત્રાપજકર, સ્વ. કવિ શ્રી પ્રહે. લાદ પારેખ વગેરેના નામ સાથે કવિકાન્તનગરમાં જુદા જુદા દ્વારા જોડવામાં આવ્યા છે.
* હાસ્યકવિ શ્રી એન. પી. ખૂચે પારિતાષિક પ્રાપ્તિના પ્રત્યુતરમાં આ સન્માનને હાસ્યના મૂડમાં આઘાત જનક' પરંતુ આનંદપ્રદ લેખાવ્યુ હતું.
ભાવનગર યુનિવર્સિટીના નિમંત્રણથી આજે અહિં ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫માં જ્ઞાનસત્રનેા રગદર્શી વાતાવરણમાં સાહિત્ય પરિષદના પ્રમુખ ડો. ભોગીલાલ સાંડેસરાના પ્રમુખસ્થાને મરાઠી સાહિત્યના આગલી હૅરાળના સાહિત્યકાર કવિશ્રી મગેશ પાડગાંવકરે પ્રારંભ કરાવ્યા હતા.
આજે કવિકાન્તનગરમાં આ જ્ઞાનસત્રમાં ભાગલેવા ૪૦૦થી વધુ ડેલીગેટે ગુજરાતની બહારથી આવ્યા હેતા. ઉદ્દઘાટકીય બેઠકમાં પદરથી વધુ સાહિત્યકારો સાહિત્યરસિકા અને સ્વાગત સભ્યો ઉપસ્થિત રહ્યા
હતા.
જાન્યુઆરી−૮૯ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મગેશ પાડગાંવકરે પોતે મરાઠી ભાષાના હોવા છતાં મરાઠી કે હિન્દી ભાષાના વકતવ્ય આપ વાને બદલે ગુજરાતી ભાષામાં પેાતાનુ ઉદ્ઘાટન પ્રવચન આપતા સ્વાનુભાવની વાત કરતા કહ્યુ કે, આપણે બધા લેખકે કવિએ ભાષાના માધ્યમથી આપણાં અનુભવા વ્યકત કરીએ છીએ, તેને કલાઆપીએ છીએ. ભાષા અનેક છે. તેથી,
એક ભાષાના લેખકને બીજી ભાષાના લેખક સાથે સંવાદ સાધવામાં મુશ્કેલી પડે છે.
મને જ્યારે આ મુશ્કેલી પડે છે ત્યારે કવિ ઉમાશકર જોશી મારી મઢે ઢાડી આવે છે. ઉમાશંકર
નેશીએ કહ્યુ છે: “કવિતા આત્માની માતૃભાષા છે” હું કિવ હાવાથી હું મરાઠી ભાષામાં લખતા હાઉ તા પણ. છેવટે તે હું આત્માની માતૃભાષામાં જ ખેલતા હાઉં છું એટલે કે, ભાષાની મુશ્કેલી આળગી હાય છે. તેથી જ અહીં આજે હું આત્મભાષિકાનાં મેળામાં એક ઊંડા આત્મવિશ્વાસથી ઉભા છું.
કવિતા ભાષા દ્વારા વ્યકત થાય છે એજ ભાષા આપણે વ્યાવહારિક ઉપયોગ માટે વાપરતા હાઈ એ છીએ પણ જયારે આપણે કવિતાના અનુભવ લઇએ છીએ ત્યારે વ્યાવહારિક ઉપયાગથી પર એવા એક જુદો સંબધ આપણે ભાષા સાથે જોડીએ છીએ.
કવિતા લખતા હાય છે ત્યારે કવિતા દ્વારા વ્યક્ત થવા થતા અનુભવ અને ભાષા આ અને દ્વારા કવિ આ નિમિતિની શેાધ કરતા હોય છે. અનુભવ, ભાષા અને નિર્મિત આ ત્રિપાર્શ્વ શેાધને પરિપાક એટલે જ કવિતાના આકાર ! સર્વસામાન્ય અર્થમાં બીજા માણસાને અનુભવ થાય છે. એવા જ કવિને પણ જીવનના અનુભવ થાય છે. એકાદ વસ્તુના આકાર આપણે હાથથી સ્પર્શીને જોઇએ,
[૪૯
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રીતે જ કવિ પિતાના અનુભવના કલાત્મક આ પ્રસંગે વિદ્યાર્થીઓને જે પુરસ્કાર મળ્યા આકાર ભાગાના હાથથી સ્પર્શીને જુએ છે. કવિ છે તેઓ તેમના જીવનક્ષેત્રમાં ઉત્તમ અને નક્કર પિતાના અનુભવની આંતરિક રચના નિહાળતા હોય પુરવાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. છે, ત્યારે જ કવિતાની ભાષા આકાર લેતી હોય છે. આરંભમાં મૂર્ધન્ય કવિ સ્વર્ગસ્થ ઉમાશંકર - તેમણે કવિઓને એ પ્રત્યે જાગૃત રહેવા શીખ જોશીના અવસાન પરત્વે પરિષદે શેક ઠરાવ પસાર આપી હતી, આપણી કવિતા કઈ પણ ઢાંચામાં કરી નાંજલિ અર્પણ કરી હતી. બાદમાં યુનિભરાઈન પડે, જીવન જેવી જ તે પ્રવાહી અને વસિટીના કેરસગૃપના સ્વાગત ગીત સાથે જ્ઞાનસત્રને ચૈતન્યશીલ રહેવી જોઈએ એવી જાગૃતા જેમ આરંભ થયે હતે.. સારા કવિમાં હોવી જરૂરી છે, તે જ રીતે સારા ભાવકમાં પણ કાવ્યાનુભવની બાબતમાં હોવી જરૂરી ગત વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ છે. શ્રી પાડગાંવકરે મૂર્ધન્ય સાહિત્યકાર કવિ શ્રી કરેલી પ્રવૃત્તિઓને અહેવાલ પરિષદના મંત્રી ઉમાશંકર જોશીને મરાઠી ભાષામાં અંજલિ આપી ભેળાભાઈ પટેલે આપી ઉમેર્યું હતું કે આવતા કહ્યું કે, તેઓ ગુજરાતી અને અન્ય ભાષી સાહિ
. વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન રાજત્યકારો વચ્ચે સેતુરૂપ હતા.
કેટમાં જાશે. સ્વાગત પ્રમુખ શ્રી ડોલરભાઈ વસાવાએ આ પ્રસંગે ભાવનગરની કલા સાંસ્કૃતિક ઇતિ. પિતાના સ્વાગત પ્રવચનમાં છ દાયકા પછી જાતા
હાસ, સાહિત્ય અને વાણિજ્યક બાબતોની આ જ્ઞાનસત્રમાં સંસ્કાર અને સાહિત્યભૂમિ ભાવ. અસ્મિતાની ઝાંખી કરાવતા ચાર ગ્રંથો તથા સ્મર નગરને મોટો ફાળે છે તેમ જણાવી ઉમેર્યું હતું
હુકા “ભાવરૂપનું પણ શ્રી મંગેશ પાડગાંવકરે કે સજાતું સાહિત્ય જન સમાજની આરસી છે વિમોચન કર્યું હતું. માનવ સંબંધે જીવનના દષ્ટિ કેણ, વિશ્વની ગતિ દર બે વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વિધિઓ, વિશ્વસાહિત્યના પ્રવાહો વગેરેના કારણે અપાતા વિવિધ પારિતોષિકેની જાહેરાત શ્રી પ્રિયઅસ્તિત્વના પ્રશ્નોથી આજે માનવ ચિંતિત છે ત્યારે કાંત પરીખે કરી હતી અને ઉપસ્થિત સાહિત્યકારોને સાહિત્યકારોનું શું કર્તવ્ય છે તે અંગે સાહિત્યકાર પરિષદના પ્રમુખશ્રીના હસ્તે પારિતોષિક એનાયત ચર્ચા વિચારણા કરી કંઈક નવી સમજ અને પરિ થયા હતા. ઇનામ વિજેતાઓએ આ પ્રસંગે ણામ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે સન્માનના પ્રતિસાદ આપ્યા હતા. ભાવનગર યુનિવર્સિટી અત્યારે વિકાસન્મુખ બની
શ્રી નગીનદાસ પારેખની પુરસ્કૃત કૃતિ ગાંધીજી છે ત્યારે ગુજરાતી સાહિત્યની દિશામાં તમામ શક્યતાઓ આંબવાને સંકલ્પ પણ દોહરાવ્યું
કેટલાક સ્વાધ્યાય લેખો વિશે ડે. દિલાવરસિંહ જાડેજાએ વકતવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું
સંચાલન ડે. વિનેદ જોષીએ કર્યું હતું અને સમારંભના પ્રમુખ સ્થાનેથી બોલતા ગુજરાતી
આભારવિધિ છે. ઈશ્વરભાઈ દવેએ કરી હતી. સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ભેગીલાલ સાંડેસરાએ પુરસ્કૃત સાહિત્યકારેને અભિનંદન પાઠવતા જણાવ્યું
આ પ્રસંગે શ્રી જયંત વના ધારાસભ્ય શ્રી હતું કે સાહિત્યમાં વિવિધ પ્રકારે વિષયો અને દિગંત ઓઝા, શ્રી દિલીપસિંહ ગોહિલ, શ્રી વિશિષ્ટ કાર્યો માટે પુરસ્કાર અપાયેલા છે. તેમાં પ્રતાપભાઈ શાહ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી કદર અને રસની ભાવના વ્યક્ત થઈ છે. આપણી જયેન્દ્રભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત ભાષા સમૃદ્ધ બને તે હેતુ પણ રહ્યો છે. રહ્યા હતા.
હિતે.
[ આત્માનંદ-પ્રકાશ
૫૦ ]
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહાપ્રભાવક જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીજી
( લેખક : રાયચંદ મગનલાલ શાહ )
********
********************
લગભગ ૧૨૦૦ વરસ પહેલાની વાત છે. આપણા દેશમાં જ્ઞાન અને જ્ઞાનીઓથી, સંતે અને ઋષિજનાથી અધ્યાત્મ પ્રેમીએ વિદ્વાન અને પડીતેથી આ દેશની કીર્તિં—ગૌરવ જગતમાં ગાજતી હતી. ધન કરતાં ધર્મની કીંમત ઘણી વધુ હતી. ધમી નાનુ, જ્ઞાનીઓનુ' અને સંત મહાત્માઓનું સન્માન થતુ. અને પૂજા થતી-પ્રજાનુ' મસ્તક ઉન્નત રહેતું. આવા એક સમયમાં વિ. સં. ૮૦૦ના ભાદરવા શુદિ ૧૩ના મગળ દિને પરમ પ્રભાવક આચાર્ય. ભગવતશ્રી બપ્પભટ્ટસૂરિના જન્મ યેા હતેા.
ર
કેટલાક ઐતિહાસિક પુરાવા અનુસાર શ્રી પ્રભા વક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, બપ્પભટ્ટસૂરિ ચરિત્ર જેવા ગ્રંથાના આધારે ખાત્રી થાય છે કે બનાસકાંડામાં “ ધાનેરા ” પાસે આવેલા “ ુવા” નામનું એક નાનુ ગામડુ હાલમાં છે. જ્યાં સપ્રતિ રાજાના સમયની મહા ચમત્કારિક શ્રી અમીજરા પાર્શ્વનાથની પ્રતિમા જેમાં ખીરાજમાન છે. એવુ એક ભવ્ય જિન મંદીર આવેલુ છે. ભૂતકાળમાં જૈનોની સારી સ`ખ્યા આ નગરમાં હશે. કાળક્રમે હાલમાં બહુ
થોડી સખ્યા છે.
કે
ગામ નાનું છે પણ પૂરાતત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ આ સ્થાનનું મહત્ત્વ ઘણુ છે. કારણ જૈન ધર્મના એક મહાન યાતિર મહાજ્ઞાની પ્રભાવક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિધરજીનો જન્મ આ સ્થાનમાં થયા હતા.
એમના પિતાનું નામ “ અપ્પુ ” હતુ અને માતાનું નામ ભટ્ટી હતું. જાતે પાંચાલ વંશના ક્ષત્રિય હતા. દેવના જેવા તેજસ્વી હાવાથી બાળકનું નામ “સુરપાલ” પાડયું હતું. પુત્રના લક્ષણ
જાન્યુઆરી−૮૯]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***** 1944460000000000
પારણામાંથી વસ્તાય એમ સુરપાલનુ' બાળવયમાંથી જ બુદ્ધિ ચાતુર્ય, સૌથી વિશિષ્ટ પ્રકારનું જુદુજ તરી આવતુ. એના અસાધારણ ગુણાને લઇને બધાને બહુજ વ્હાલા થઈ પાયેા હતેા. એની વયના પ્રમાણમાં એનુ ડહાપત્રુ શાણપણ વિચારે અનેરા જ દેખાતા હૈાવાથી સર્વને આશ્ચય પમાડતા હતા જાણે કે પૂર્વના અનેક ભવાની સાધના કરેલ કોઇ સાધક આ બાળક દેખાતા હાય નહિં. !!
ભાગ્યશાળીને ત્યાં ભૂત રળે એ કહેવત સાચી પડતી હોય એમ એક મહાપ્રભાવિક આચાય ભગવ'ત શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી આવી ચડયા. સુરપાળને આચાર્ય શ્રીના દર્શન થયા. જોતાંની સાથે જ મસ્તક ઝુકી પડ્યું'. અંતરમાં અનેરા પૂજ્ય ભાવ પ્રગટ થયા. એવીજ રીતે માળકને જોઈને એના લલાટનુ તેજ, પ્રભાવશાળી ગૌરવદન અને ખેલે તા અમીઝરે એવી મધુરવાણી પૂર્વ ભવના મહા પુણ્યશાળી આત્મા જોતાં જ આચાર્યશ્રીને પણ બાળક પ્રત્યે ભાવીમાં કઇ મહાન સિતારા શાસનના થઇ શકે એવા લક્ષણા જોયા અને પ્રેમ—વાસલ્ય
ઉભરાયું.
અને થયું પણ એવું જ કે આચાર્ય શ્રીની વૈરાગ્ય વાણી સાંભળતાં સાંભળતાં બાળકને સંયમ–ઢીક્ષા લેવાની ભાવના જાગી, ખસ ! મારે તે જૈન ધર્મની દીક્ષા અગીકાર કરવી છે. આ સંસારમાં રહેવુ નથી જ.
માત્ર સાત જ વરસની ઉંમરના ક્ષત્રીય કુળમાં જન્મેલો એકના એક પુત્ર મહા બુદ્ધિમાન મહાચતુર અને મહા તેજસ્વી બાળક સાધુને સોંપવાની જીગર કયા મા બાપની ચાલે ? તેમ છતાં બાળકના મનની દૃઢતા અને ગુરૂદેવનુ સમજાવવુ. એટલું જ નહીં જનતાના અભિપ્રાય કે આ બાળક આચાય
[૫૧
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવને સેંપવાથી જગતનું કલ્યાણ કરનાર મહા- વરસાદ રહી ગયા પછી પૂજ્ય બાળમુનિ તથા પુરૂષ બનશે. માતા પિતાએ પણ રાજીખુશીથી રાજકુંવર “આમ ગુરૂદેવ પાસે આવ્યા. પિતે પણ રજા આપી.
ભણવાની ભાવના પ્રગટ કરી–અને અભ્યાસ શરૂ વિ. સં. ૮૦૭ માં સાત વરસની ઉંમરે સુર- કર્યો. પાલે દીક્ષા અંગીકાર કરી એનું નામ “મુનિશ્રી થોડા સમય બાદ કાજથી મહામંત્રી વિગેરે ભદ્રકીર્તિ રાખવામાં આવ્યું.
રાજા આમને તેડવા આવ્યા, “પિતાશ્રી બીમાર છે. એની ચમત્કારિક તીવ્રયાદ શક્તિ, માત્ર એક રેગ અસાધ્ય મનાય છે. પિતાશ્રી બોલાવે છે તે જવાર સાંભળે અને યાદ રહી જાય એવી સ્મરણ- પધારે..! આપને રાજ્યાભિષેક કરવાનું છે.” એમ શક્તિના કારણે શા, ભાષાઓ, અન્ય ધર્મના કહી રાજકુમારને વિનંતી કરી. શા, વેદાંત આદીમાં ટૂંક સમયમાં પારંગત થઈ રાજકુમાર આમને બાળમુનિ સાથે એવી તો ગયા. જાણે કે પૂર્વભવથી જ બધું લઈને આવ્યા પ્રીતિ બંધાણી હતી કે બાળમુનિને છોડીને જવાનું હોય એમ બાલ વયમાંજ મહાજ્ઞાની થઈ ગયા. ગમતું નથી. મહામંત્રીએ આચાર્ય ભગવંતને વાત કદાચ માન્યામાં ન આવે પણ ખરેખર રોજના કરી. છેવટે આચાર્યશ્રીએ રાજકુમારને વચન આપ્યું ૧૦૦૦ (એક હજાર) લેક તે કંઠસ્થ કરી નાખતા. “તમે જલદી જાઓ! બાળમુનિ પાદ વિહાર કરતાં
એટલું જ નહિ પણ તાત્વિક રીતે ઊંડામાં ઊંડુ કરતાં કને જ આવી પહોંચશે.” પાછળથી બાળમુનિ રહસ્ય પ્રાપ્ત કરી અન્યને એ રહસ્ય સમજાવી અને બીજા સાધુઓ વિહાર કરી સમયસર કનોજ શકતા.
પહોંચી ગયા. રાજકુમારના પિતાશ્રી મહારાજા સાથે એમનું ઊંડા રહસ્યપૂર્વકનું જ્ઞાન જેઈને ભલ- મેળાપ થયે રાજ્યાભિષેક થયે અને રાજા “આમ”. ભલા પંડિતેના મસ્તક ઝકી પડતા. જેવું નામ ની આણ પ્રસરી. રાજા “આમ” જૈનધર્મના રંગે એવા જ ગુણોને લીધે સમસ્ત ભારતમાં એમની રંગાએ હતે. અહિંસા, દયા, કરૂણામય એનું કીતિને કે વાગતે હતે.
દીલ હતું. પ્રત્યેક કામ ગુરૂદેવને પૂછીને જ કરે પુણ્યવંત આત્માને જ્યાં જાય ત્યાં રિદ્ધિ-સિદ્ધિ ગુરૂદેવની આજ્ઞા મુજબ વર્તતા. મળે. પ્રથમ આચાર્ય ભગવંત મળ્યા પછી ચારિત્ર ગુરૂદેવ રાજસભામાં પધારતા પણ કઈ ઊંચા મળ્યું, પછી જ્ઞાન મળ્યું કે હવે એક રાજવી ભકત આસન કે પાટ ઉપર બેસતા નહીં. આસનિયું મળ્યા.
પાથરીને બેસતા–રાજાએ સિંહાસન મંગાવ્યું ને | મુનિરાજશ્રીને કોઈ કારણસર બહાર જવાનું થયું. બેસવા કહ્યું પણ ગુરૂદેવ કહે કે પાટ વિગેરે આસન વરસાદનું આવવુ એટલે એક મંદિરમાં થોડીવાર માટે ઉપર આચાર્ય ભગવંત જ બેસી શકે. હું તે હજુ વિસામો--આશરો લેવા પ્રવેશ કર્યો. એ જ મંદિરમાં નાન સાધુ છું. વરંસાદને લીધે આશરો લેવા એક રાજકુંવરને આમરાજાએ આચાર્ય ભગવંત પાસે મંત્રીઓને જવાનું થયું. આ રાજકુમાર કાન્યકુમ્ભ દેશનો મોકલી બાલ મુનિને આચાર્ય પદવી આપવા વિનંતિ પાટવી કુંવર “આમ” હતું. બાળ મુનીને જોતાં કરી. સકળ સંઘે પણ વિનંતિ કરી. પાત્રતા તે જ એના અંતરમાં પૂજ્યભાવ પ્રગટ થયા–વંદન હતી જ. અને આચાર્ય ભગવંતે બાળ મુનિને કર્યા. વાતચીત કરવા માંડી ત્યાં તે મસ્તક ઝુકી બોલાવી વિ.સં. ૮૧૧ની સાલમાં માત્ર અગિઆર પડયું. ગુરૂદેવનું આટલી બાળ વયમાં અપૂર્વ જ્ઞાન વરસની જ ઉંમરમાં આચાર્ય પદથી વિભૂષિત જોતાં એણે નિશ્ચય કરી લીધું કે જીવનભર આ કર્યા. અને મુનિ ભદ્રકીર્તિમાંથી આચાર્ય ભગવંત શ્રી સાધુ જ મારા ગુરૂ માનીશ.
“બપ્પભ સૂરીશ્વરજી” એવું નામ ઘેપિત કર્યું. ૫૨ ]
[આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધમ ને જ્યજ્યકાર વરતી રહ્યો. મહાત્મા ભાદરવા સુદ ૮ના દિવસે પટણામાં થયેલ હતા. અને અપભટ્ટ સૂરી રાજ્ય ગુરૂ હોભા છતાં અભિમાનને દેવલોક સીધાવ્યયા હતા. એ મહાત્માને કેટી કોટી છોટો પણ એનામાં ન હતા–ત્યાગ અને તપ એના વંદન !! રોમે રોમમાં વતતા હતા. જીવનભર જેણે અંતમાં સંશોધન કરનારા પુરાતત્વ વિદે, છએ વિષયનો ત્યાગ કર્યો હતો. અનેક પ્રથાની વિદ્વાનો ઇતિહાસકારો તથા પૂજ્ય ગુરૂદેવને નમ્રતારચના કરી હતી. રાજા આમને જૈન ધમી બનાવી પૂર્વક વિનતિ કરૂ છું કે મહાપ્રભાવક જૈનાચાર્ય શ્રી ધૂમના શાસનના અનેક કાર્યો કર્યા હતા. અનેક બપ્પભટ્ટસૂરીજીના જન્મ સ્થાનમાં એને અનુરૂપ વાદીઓના ગવને ઉતારી નાખવાથી “વાદી કુંજર સ્મારક કરે અને એમના જીવન કાર્યો સાહિત્ય કેસરી” બિરુદ ધરાવતા હતા. આવા એક મહા ઇયિાદી ઉપર સંશોધન કરી પ્રકાશ પાડે એજ પ્રભાવક પુરૂષને દેહ વિલય વિ. સ. ૮૯૫ના વિન’તિ.
હેમચંદ્રાચાર્યના સમૃદ્ધ ગ્રંથાએ ગુજરાતને પ્રતિષ્ઠિત કર્યું છે
1 -: નવમી શતાબ્દી નિમિત્ત પરિસંવાદ :| લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉપક્રમે શ્રી હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દીને અનુલક્ષીને જાયેલા બે દિવસના પરિસંવાદનું આજે ઉદ્દઘાટન કરતાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂતિ” શ્રી એન. એચ. ભટે જણાવ્યું હતુ કે, શ્રી હેમચંદ્રાચાર્યના વ્યકિતત્વમાં સત્યમ, શિવમ, સુંદરમને સુભગ સમન્વય સધાયા હતા.
તેમણે જણાવ્યું હતું કે મહાન કવિ અને સાહિત્યકાર શ્રી હેમચંદ્રાચાર્ય અર્પણ કરેલા સમૃદ્ધ Jથાએ ગુજરાતને પ્રતિષ્ઠિત કર્યું છે. ઇતિહાસમાં શ્રી હેમચંદ્રાચાર્યનાં સમયને અપાયેલું ‘હમયુગ” નામ ખૂબ જ સાર્થક છે. | માત્ર એકવીસ વર્ષની ઉમરે જૈન ધર્મનું આચાર્ય પદ મેળવનાર શ્રી હેમચંદ્રાચાર્યનું નવમી શતાબ્દી નિમિત્તો જે પુનઃ નામસ્મરણ થઈ રહા છે તે આવકાય અને અભિનંદનીય છે. પ્રજાના નૈતિક ઉદ્ધાર માટે શ્રી હેમચંદ્રાચાર્યે કરેલા પ્રયાસ બદલ દરેક ગુજરાતી તેમને ત્રાણી છે. તેમ કહેવામાં કઈ અતિશયોક્તિ નથી. '
આ પ્રસંગે પ્રમુખસ્થાનેથી બેલતાં પતિ શ્રી દલસુખભાઇ માલવણિયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમના વિદ્વાન હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણના ગ્રંથને મહાગ્રંથ ગણે છે. આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ નરોત્તમભાઈ, સંસ્થાના કાર્યકારી નિયામક શ્રી વાય. એસ, શાસ્ત્રી તથા શ્રી આર. એસ. બેટાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
બે દિવસ માટે યોજાયેલા આ પરિસંવાદમાં લગભગ ૫૦ જેટલા ડેલીગેટોએ હાજરી આપી હતી. પરિસંવાદમાં સંશોધન પેપર પણ રજૂ થઈ રહ્યા હતા.
તે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Atmanand Prakash 3. 8- . ર 8.. sie jessie - ID feate The Regd, No. G, BV. 31 J , . ! ! BJP), છે . કે જ ગઈ. ! !ips ! પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ! 4 35 36 નાવડા): શાક્ત સર્વ અનુષ્કાને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરમાત્માના ધ્યાનમાં તમય >> બન્યા વિના પ્રાપ્ત થઈ શકતા નથી. 1 31 1 Sly 1, ટે .. / SI>>ys 112 - 5 શ્રી અરિહંત પરમાત્માના નામ-સ્મરણ, મૂતિ-દર્શન, ગુણચિંતનાદિ દ્વારા અને અસંયમ ત્યાગ અને સયંમ સેવનરૂપ તેમની આજ્ઞાના પાલન દ્વારા તેમના ધ્યાનમાં એકાગ્ર બનવાથી તન્મયતા પ્રગટે છે. અનુક્રમે તેમના ધ્યાનમાં લયલીન બની આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે એ જ સવ આગમાનું પરમ રહસ્ય છે. કહ્યું છે કે ‘ગ અસંખ્ય છે જિન કહ્યા, | નવપદ મુખ્ય તે જાણે રે, 5 થી 8 . !! એહ તણે અવલખને s ર [ 6 = [ si] Is! આતમ ધ્યાન પ્રમાણ રે.| | શ્રી જિનેશ્વર દેવાએ મોક્ષસાધક યુગના અસંખ્ય પ્રકારે બતાવ્યા છે. તેમાં શ્રી : અરિહંતાદિ નવપદનું આલેખન મુખ્ય છે. 's JJ.) ), jy jy y/ge 115) JE | નિવપદોના આલ’બનથી આત્માનું ધ્યાન પ્રગટે છે અને આત્મધ્યાન એ જ છે અને પ્રમાણભૂત છે. કેમ કે આત્મધ્યાન વિના મુક્તિ સુખ મેળવી શકાતું નથી.' મધ્યાન માટે પરમાત્મધ્યાન, પરમાત્મધ્યાન માટે નામસ્મરણ, મૂર્તિદર્શન ગુણચિતનદિ સાધન છે. અને તે માટે આશ્રવના ત્યાગરૂપ અને સંયમના સેવનરૂપ આજ્ઞાનું? પાલન છે.' આજ્ઞાપાલનથી ચિત્તની નિર્મળતા, ગુણચિંતન વડે ચિત્તની સ્થિરતા અને નામમરણાદિ વડે તન્મયતા પ્રાપ્ત થઈ શકે છે. હાઈ કુas Sejpg }5 17.0.) કે - Jaa તન્મયતા એ જ સમાપ્તિ છે. \J Ss 555 = . !!). 1 | SS | ", આ સ્વગમ રહસ્યને સમજી સ્વીકારી આત્મભૂખ જગાડવી તેમાં જ દેવદુર્લભ માનવભવની સાર્થક્તા છે. અન્ય ગતિઓમાં આ યોગ દુર્લભ છે. ] :કા ;g[ j[ si] jyડર Bu fiksoj si TT TT TO * R* I, J} } }} ટે તંત્રી : શ્રી કાન્તિલાલ જે. દેશી એમ. એ. [ ] . પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર. કા} })}}JES SI] 's ]]" મુક : શેઠ હેમેન્દ્ર હરિલાલ આનંદ પ્રી. પ્રેસ, સુતારવાડ, ભાવનગર, તા. | For Private And Personal Use Only