SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ રીતે જ કવિ પિતાના અનુભવના કલાત્મક આ પ્રસંગે વિદ્યાર્થીઓને જે પુરસ્કાર મળ્યા આકાર ભાગાના હાથથી સ્પર્શીને જુએ છે. કવિ છે તેઓ તેમના જીવનક્ષેત્રમાં ઉત્તમ અને નક્કર પિતાના અનુભવની આંતરિક રચના નિહાળતા હોય પુરવાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. છે, ત્યારે જ કવિતાની ભાષા આકાર લેતી હોય છે. આરંભમાં મૂર્ધન્ય કવિ સ્વર્ગસ્થ ઉમાશંકર - તેમણે કવિઓને એ પ્રત્યે જાગૃત રહેવા શીખ જોશીના અવસાન પરત્વે પરિષદે શેક ઠરાવ પસાર આપી હતી, આપણી કવિતા કઈ પણ ઢાંચામાં કરી નાંજલિ અર્પણ કરી હતી. બાદમાં યુનિભરાઈન પડે, જીવન જેવી જ તે પ્રવાહી અને વસિટીના કેરસગૃપના સ્વાગત ગીત સાથે જ્ઞાનસત્રને ચૈતન્યશીલ રહેવી જોઈએ એવી જાગૃતા જેમ આરંભ થયે હતે.. સારા કવિમાં હોવી જરૂરી છે, તે જ રીતે સારા ભાવકમાં પણ કાવ્યાનુભવની બાબતમાં હોવી જરૂરી ગત વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ છે. શ્રી પાડગાંવકરે મૂર્ધન્ય સાહિત્યકાર કવિ શ્રી કરેલી પ્રવૃત્તિઓને અહેવાલ પરિષદના મંત્રી ઉમાશંકર જોશીને મરાઠી ભાષામાં અંજલિ આપી ભેળાભાઈ પટેલે આપી ઉમેર્યું હતું કે આવતા કહ્યું કે, તેઓ ગુજરાતી અને અન્ય ભાષી સાહિ . વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન રાજત્યકારો વચ્ચે સેતુરૂપ હતા. કેટમાં જાશે. સ્વાગત પ્રમુખ શ્રી ડોલરભાઈ વસાવાએ આ પ્રસંગે ભાવનગરની કલા સાંસ્કૃતિક ઇતિ. પિતાના સ્વાગત પ્રવચનમાં છ દાયકા પછી જાતા હાસ, સાહિત્ય અને વાણિજ્યક બાબતોની આ જ્ઞાનસત્રમાં સંસ્કાર અને સાહિત્યભૂમિ ભાવ. અસ્મિતાની ઝાંખી કરાવતા ચાર ગ્રંથો તથા સ્મર નગરને મોટો ફાળે છે તેમ જણાવી ઉમેર્યું હતું હુકા “ભાવરૂપનું પણ શ્રી મંગેશ પાડગાંવકરે કે સજાતું સાહિત્ય જન સમાજની આરસી છે વિમોચન કર્યું હતું. માનવ સંબંધે જીવનના દષ્ટિ કેણ, વિશ્વની ગતિ દર બે વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વિધિઓ, વિશ્વસાહિત્યના પ્રવાહો વગેરેના કારણે અપાતા વિવિધ પારિતોષિકેની જાહેરાત શ્રી પ્રિયઅસ્તિત્વના પ્રશ્નોથી આજે માનવ ચિંતિત છે ત્યારે કાંત પરીખે કરી હતી અને ઉપસ્થિત સાહિત્યકારોને સાહિત્યકારોનું શું કર્તવ્ય છે તે અંગે સાહિત્યકાર પરિષદના પ્રમુખશ્રીના હસ્તે પારિતોષિક એનાયત ચર્ચા વિચારણા કરી કંઈક નવી સમજ અને પરિ થયા હતા. ઇનામ વિજેતાઓએ આ પ્રસંગે ણામ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે સન્માનના પ્રતિસાદ આપ્યા હતા. ભાવનગર યુનિવર્સિટી અત્યારે વિકાસન્મુખ બની શ્રી નગીનદાસ પારેખની પુરસ્કૃત કૃતિ ગાંધીજી છે ત્યારે ગુજરાતી સાહિત્યની દિશામાં તમામ શક્યતાઓ આંબવાને સંકલ્પ પણ દોહરાવ્યું કેટલાક સ્વાધ્યાય લેખો વિશે ડે. દિલાવરસિંહ જાડેજાએ વકતવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડે. વિનેદ જોષીએ કર્યું હતું અને સમારંભના પ્રમુખ સ્થાનેથી બોલતા ગુજરાતી આભારવિધિ છે. ઈશ્વરભાઈ દવેએ કરી હતી. સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ભેગીલાલ સાંડેસરાએ પુરસ્કૃત સાહિત્યકારેને અભિનંદન પાઠવતા જણાવ્યું આ પ્રસંગે શ્રી જયંત વના ધારાસભ્ય શ્રી હતું કે સાહિત્યમાં વિવિધ પ્રકારે વિષયો અને દિગંત ઓઝા, શ્રી દિલીપસિંહ ગોહિલ, શ્રી વિશિષ્ટ કાર્યો માટે પુરસ્કાર અપાયેલા છે. તેમાં પ્રતાપભાઈ શાહ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી કદર અને રસની ભાવના વ્યક્ત થઈ છે. આપણી જયેન્દ્રભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત ભાષા સમૃદ્ધ બને તે હેતુ પણ રહ્યો છે. રહ્યા હતા. હિતે. [ આત્માનંદ-પ્રકાશ ૫૦ ] For Private And Personal Use Only
SR No.531971
Book TitleAtmanand Prakash Pustak 086 Ank 03
Original Sutra AuthorN/A
AuthorKantilal J Doshi, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1988
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy