SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ ને જ્યજ્યકાર વરતી રહ્યો. મહાત્મા ભાદરવા સુદ ૮ના દિવસે પટણામાં થયેલ હતા. અને અપભટ્ટ સૂરી રાજ્ય ગુરૂ હોભા છતાં અભિમાનને દેવલોક સીધાવ્યયા હતા. એ મહાત્માને કેટી કોટી છોટો પણ એનામાં ન હતા–ત્યાગ અને તપ એના વંદન !! રોમે રોમમાં વતતા હતા. જીવનભર જેણે અંતમાં સંશોધન કરનારા પુરાતત્વ વિદે, છએ વિષયનો ત્યાગ કર્યો હતો. અનેક પ્રથાની વિદ્વાનો ઇતિહાસકારો તથા પૂજ્ય ગુરૂદેવને નમ્રતારચના કરી હતી. રાજા આમને જૈન ધમી બનાવી પૂર્વક વિનતિ કરૂ છું કે મહાપ્રભાવક જૈનાચાર્ય શ્રી ધૂમના શાસનના અનેક કાર્યો કર્યા હતા. અનેક બપ્પભટ્ટસૂરીજીના જન્મ સ્થાનમાં એને અનુરૂપ વાદીઓના ગવને ઉતારી નાખવાથી “વાદી કુંજર સ્મારક કરે અને એમના જીવન કાર્યો સાહિત્ય કેસરી” બિરુદ ધરાવતા હતા. આવા એક મહા ઇયિાદી ઉપર સંશોધન કરી પ્રકાશ પાડે એજ પ્રભાવક પુરૂષને દેહ વિલય વિ. સ. ૮૯૫ના વિન’તિ. હેમચંદ્રાચાર્યના સમૃદ્ધ ગ્રંથાએ ગુજરાતને પ્રતિષ્ઠિત કર્યું છે 1 -: નવમી શતાબ્દી નિમિત્ત પરિસંવાદ :| લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉપક્રમે શ્રી હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દીને અનુલક્ષીને જાયેલા બે દિવસના પરિસંવાદનું આજે ઉદ્દઘાટન કરતાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂતિ” શ્રી એન. એચ. ભટે જણાવ્યું હતુ કે, શ્રી હેમચંદ્રાચાર્યના વ્યકિતત્વમાં સત્યમ, શિવમ, સુંદરમને સુભગ સમન્વય સધાયા હતા. તેમણે જણાવ્યું હતું કે મહાન કવિ અને સાહિત્યકાર શ્રી હેમચંદ્રાચાર્ય અર્પણ કરેલા સમૃદ્ધ Jથાએ ગુજરાતને પ્રતિષ્ઠિત કર્યું છે. ઇતિહાસમાં શ્રી હેમચંદ્રાચાર્યનાં સમયને અપાયેલું ‘હમયુગ” નામ ખૂબ જ સાર્થક છે. | માત્ર એકવીસ વર્ષની ઉમરે જૈન ધર્મનું આચાર્ય પદ મેળવનાર શ્રી હેમચંદ્રાચાર્યનું નવમી શતાબ્દી નિમિત્તો જે પુનઃ નામસ્મરણ થઈ રહા છે તે આવકાય અને અભિનંદનીય છે. પ્રજાના નૈતિક ઉદ્ધાર માટે શ્રી હેમચંદ્રાચાર્યે કરેલા પ્રયાસ બદલ દરેક ગુજરાતી તેમને ત્રાણી છે. તેમ કહેવામાં કઈ અતિશયોક્તિ નથી. ' આ પ્રસંગે પ્રમુખસ્થાનેથી બેલતાં પતિ શ્રી દલસુખભાઇ માલવણિયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમના વિદ્વાન હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણના ગ્રંથને મહાગ્રંથ ગણે છે. આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ નરોત્તમભાઈ, સંસ્થાના કાર્યકારી નિયામક શ્રી વાય. એસ, શાસ્ત્રી તથા શ્રી આર. એસ. બેટાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. બે દિવસ માટે યોજાયેલા આ પરિસંવાદમાં લગભગ ૫૦ જેટલા ડેલીગેટોએ હાજરી આપી હતી. પરિસંવાદમાં સંશોધન પેપર પણ રજૂ થઈ રહ્યા હતા. તે For Private And Personal Use Only
SR No.531971
Book TitleAtmanand Prakash Pustak 086 Ank 03
Original Sutra AuthorN/A
AuthorKantilal J Doshi, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1988
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy