SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Atmanand Prakash 3. 8- . ર 8.. sie jessie - ID feate The Regd, No. G, BV. 31 J , . ! ! BJP), છે . કે જ ગઈ. ! !ips ! પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ! 4 35 36 નાવડા): શાક્ત સર્વ અનુષ્કાને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરમાત્માના ધ્યાનમાં તમય >> બન્યા વિના પ્રાપ્ત થઈ શકતા નથી. 1 31 1 Sly 1, ટે .. / SI>>ys 112 - 5 શ્રી અરિહંત પરમાત્માના નામ-સ્મરણ, મૂતિ-દર્શન, ગુણચિંતનાદિ દ્વારા અને અસંયમ ત્યાગ અને સયંમ સેવનરૂપ તેમની આજ્ઞાના પાલન દ્વારા તેમના ધ્યાનમાં એકાગ્ર બનવાથી તન્મયતા પ્રગટે છે. અનુક્રમે તેમના ધ્યાનમાં લયલીન બની આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે એ જ સવ આગમાનું પરમ રહસ્ય છે. કહ્યું છે કે ‘ગ અસંખ્ય છે જિન કહ્યા, | નવપદ મુખ્ય તે જાણે રે, 5 થી 8 . !! એહ તણે અવલખને s ર [ 6 = [ si] Is! આતમ ધ્યાન પ્રમાણ રે.| | શ્રી જિનેશ્વર દેવાએ મોક્ષસાધક યુગના અસંખ્ય પ્રકારે બતાવ્યા છે. તેમાં શ્રી : અરિહંતાદિ નવપદનું આલેખન મુખ્ય છે. 's JJ.) ), jy jy y/ge 115) JE | નિવપદોના આલ’બનથી આત્માનું ધ્યાન પ્રગટે છે અને આત્મધ્યાન એ જ છે અને પ્રમાણભૂત છે. કેમ કે આત્મધ્યાન વિના મુક્તિ સુખ મેળવી શકાતું નથી.' મધ્યાન માટે પરમાત્મધ્યાન, પરમાત્મધ્યાન માટે નામસ્મરણ, મૂર્તિદર્શન ગુણચિતનદિ સાધન છે. અને તે માટે આશ્રવના ત્યાગરૂપ અને સંયમના સેવનરૂપ આજ્ઞાનું? પાલન છે.' આજ્ઞાપાલનથી ચિત્તની નિર્મળતા, ગુણચિંતન વડે ચિત્તની સ્થિરતા અને નામમરણાદિ વડે તન્મયતા પ્રાપ્ત થઈ શકે છે. હાઈ કુas Sejpg }5 17.0.) કે - Jaa તન્મયતા એ જ સમાપ્તિ છે. \J Ss 555 = . !!). 1 | SS | ", આ સ્વગમ રહસ્યને સમજી સ્વીકારી આત્મભૂખ જગાડવી તેમાં જ દેવદુર્લભ માનવભવની સાર્થક્તા છે. અન્ય ગતિઓમાં આ યોગ દુર્લભ છે. ] :કા ;g[ j[ si] jyડર Bu fiksoj si TT TT TO * R* I, J} } }} ટે તંત્રી : શ્રી કાન્તિલાલ જે. દેશી એમ. એ. [ ] . પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર. કા} })}}JES SI] 's ]]" મુક : શેઠ હેમેન્દ્ર હરિલાલ આનંદ પ્રી. પ્રેસ, સુતારવાડ, ભાવનગર, તા. | For Private And Personal Use Only
SR No.531971
Book TitleAtmanand Prakash Pustak 086 Ank 03
Original Sutra AuthorN/A
AuthorKantilal J Doshi, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1988
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy