SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રાહ્મણ વિદ્વાનો તેમજ પંડિતે પિતાના શિષ્ય જેવું જ કારણે થાય છે??? સાથે આવ્યા હતા. ગૌતમગેત્રીય ઇન્દ્રભૂતિ, અગ્નિ- સુધર્મા અહોભાવથી માત્ર થોડાંક જ શબ્દ ભૂતિ, વાયુભૂતિઃ એ ત્રિપુટી બંધુઓ, ભારદ્વાજ બોલી શક્યા : “હા પ્રભુ! આપે મારા મનની ગુપ્ત ગેત્રીય વ્યકત, વશિષ્ટગોત્રીય પંડિત, કાશ્યપગોત્રીય શંકાને બરાબર ઓળખી છે. પણ પ્રભુ ! આમ મય પુત્ર, ગૌતમ ગોત્રીય મડિત, કાશ્યપગોત્રીય મૌર્ય, માનવું શું અયુક્ત છે? છે, તે શાથી છે તે હતિગોત્રીય અચલબ્રાતા, કૌડિન્યગોત્રીય મેતાર્મ કહેવા કપા કરો.” અને પ્રભાસ આદિ અનેકાનેક દિગ્ગજ અને વિખ્યાત અને ભગવાને તકથી સમજાવ્યું કે, “પુરૂષ વિદ્વાનો આ પ્રસંગે ઉપસ્થિત હતા. મટીને પુરુષ જ થાય, સ્ત્રી મટીને સ્ત્રી જ થાય, ગાનાગ આ પ્રસંગે ભગવાન મહાવીર પણ સિંહ અને સિંહ જ થાય? જેવું કારણ તેવું જ મધ્યમ પાવાપુરી” પધાર્યા. ચરમ અને પરમ કાર્ય થયું એવું એકાંતિક અને આત્યંતિક નથી. કેવળજ્ઞાનની ઉપલબ્ધિ બાદ પ્રથમવાર જ તે આ પરંતુ જીવ શુભ કે અશુભ જેવું કર્મ બાંધે છે નગરમાં પધાર્યા હતા. તેમના સ્વાગત માટે અભૂત- તેવું તેને ફળ મળે છે.” પૂર્વ માનવ મહેરામણ ઉમટયા હતા. રાજાઓ, “જે માણસ આ ભવમાં સરળ સ્વભાવી હોય, શ્રેષ્ઠિઓ, સાર્થવાહો અને સામાન્યજનો તો તેમનું વિનયી, દયાળુ અને અષી હોય તે તે મનુષ્ય સ્વાગત કરવા, તેમને સાંભળવા દયા જ, ઈન્દ્રો નામકર્મ અન ગોત્રકમ ને બંધ કરે છે અને પછી અને ઈન્દ્રાણીઓ, દેવ અને દેવીઓ પણ આ તે મરીને તે કર્મના કારણે મનુષ્યરૂપે ફરી ઉત્પન્ન નગરીમાં ઉતરી આવ્યા : સિંહ અને શિયાળ, થાય છે. બધાં જ માણસે કાંઈ ઉક્ત કમનો બંધ બિલાડી અને ઉંદર, સાપ અને નેળિયા જેવા પશુ કરતા નથી, તેથી; બીજા અન્ય પ્રકારના કર્મબંધના પંખીઓ પણ જન્મજાત વૈર ભૂલીને તેમને જોવા કારણે અન્યાન્ય નિમાં જન્મ લે છે. એ જ સાંભળવા દેવસ્થિત સમવસરણમાં દોડી આવ્યા. પ્રમાણે, આ ભવમાં જે પશુએ માયાના કારણે ભગવાનના ગગનભેદી જયનાદથી અગિયારે પ્રકાંડ પશુનામકર્મ અને પશુગોત્રકમ ઉપાર્જન કર્યું હોય વિદ્વાને અહમ ઘવાયે : પોતાની અપ્રતિમ વિદ્ધ છે તેજ પરભવમાં ફરી પાછું પશુરૂપે ઉત્પન્ન થાય રાથી ભગવાન મહાવીરને પરાભૂત અને પરાસ્ત છે. બધાં પશુઓ કાંઈ ઉકત કર્મને બંધ કરવા કરવા ત્રિપુટીબંધુ અને વ્યકત : એમ ચાર પંડિત નથી, તેથી; બધાં પશુરૂપે ઉત્પન્ન નથી થતાં. આમ, એક પછી એક ભગવાન પાસે ગયા અને પાછા ન જીવની ગતિ તેના કર્માનુસારી છે.' કર્યો...! એ ચારેય વિદ્વાને પિતાના શિષ્ય પરિવાર ભગવાનની આવી મૃદુલ, મંજુલ, અર્થગંભીર સાથે ભગવાનના શિષ્ય બની ગયા. આ જોયું અને સત્યાનુભૂત વાણી સાંભળીને સુધર્માના સંશયને એટલે સુધર્મા પણ પિતાના શિષ્યો સાથે ભગવાન છેદ થઈ ગયો. અને તેમણે ઇન્દ્રભૂતિ આદિ વિદ્વાસામે જઈને ઉભા રહ્યા. નની જેમપિતાનાં બધાં જ શિષ્યો સહિત, ભગવાનની વત્સલ નજર પડતાં જ સુધર્મા ભગવાન મહાવીરના ચરણે પોતાનું જીવન સમર્પિત પિતાના આવવાને હેતુ ભૂલી ગયા. એમના કાને કરી દીધુ. જાણે વીણાને કાર સંભળાય : વીર નિર્વાણ સંવત પૂર્વે ૪૨, વૈશાખ સુદિ અગ્નિવૈશ્યાયન સુધર્મા! તારા મનમાં શંકા અગિયારસ. છે ને કે જીવ જેવો આ ભવે હોય છે તે જ જૈન સંસ્કૃતિ અને ઇતિહાસનો આ સૌથી તે પરભવે થાય છે? તું એવું સમજે છે ને કે કાર્ય માંચક અને શકવર્તી દિવસ. ઉદામિ, સંચતિ ૩૮ | [ આત્માનંદ-પ્રકાશ For Private And Personal Use Only
SR No.531971
Book TitleAtmanand Prakash Pustak 086 Ank 03
Original Sutra AuthorN/A
AuthorKantilal J Doshi, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1988
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy