Book Title: Atmanand Prakash Pustak 086 Ank 03
Author(s): Kantilal J Doshi, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, નામવાળાને જોતાં હેમચંદ્રાચાર્યને આપણે અપતેને દેહ પણ ક્ષીણ બની ગયો હતો. આવી વિરહા બ્રશ ભાષાના પાણિનિ કહી શકીએ. કુલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ ગુજરભૂમિના જ્ઞાનદીપને પ્રજવલિત કરવા માંગતા એકાએક એના પતિને આવતા જોયો. ચિરવિરહિણે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દષ્ટિ વ્યાકરણ પછી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન કેશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કેશની ગયે હતો માટે, જ્યારે અડધાં તડ દઈને તૂટી જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિર- નહીં, પરંતુ વિદ્વાને માટે પણ કેશ જરૂરી જ્ઞાનહિણીનું કાંડું ફૂલી ગયું માટે.
સાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય કહે છે : લેકભાષામાં મળતાં દુહાઓમાં આનાં બે
काशस्येव महीपानां केशर રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર
उपयोगा महान यस्मात क्लेशस्तेन विना भवेत् ।। આ છે– કામન કાગ ઊડાવતી, પિયુ આ ઝબક
રાજાઓને (દ્રવ્ય) કેશ અને વિદ્વાનને
પણ (શબ્દ) કેશનો ઘણે ઉપગ હોય છે. તેના આધી ચૂડી કર લગી, આધી ગઈ તડકો'.
વિના તે બંનેને અત્યંત વિટંબણું પડે છે.”૧૭ આજ દુહાનું એક બીજુ ચમત્કૃતિપૂર્ણ રૂપ
હેમચંદ્રાચાર્ય “અભિધાનચિંતામણિ, “અનેકા. તર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે
થસંગ્રહ અને નિઘંટુશેષ'—એમ ત્રણ સંસ્કૃત ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું
ભાષાના કેશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી
માટે “દેશીનામમાળા” અને “રયાવલિ'ની રચના કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી
કરી છે. “અભિધાનચિંતામણિ” એ ઇતિહાસ અને ચૂડીઓ ભાંગીને ભેંય પર પડી.
ભાષાવિજ્ઞાનની દષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે કાગ ઊડાવણ ધણ ખડી, આયે પીવ ભક, તે કેશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્ય કવિઓ આધી ચૂડી કાગ-ગલ, આધી ભંય તહક્ક દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોને સુંદર આલેખ
આપે છે. વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ કેશની અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્ય- સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા સૌદર્ય, ભાવવિધ્ય અને ભારેભાર કવિત્વ છે. આ અનેક શબ્દો મળે છે, જે અન્ય કેશમાં પ્રાપ્ત દડાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ થતાં નથી. “અમરકેશને લક્ષમાં રાખીને એક ઝાંખી થાય છે.
અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાઅપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર ચાયે “અભિધાનચિંતામણિ”ની રચના કરી. જો કે હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન “અમરકેશ' કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં પ્રદેશમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ અમરકેશ સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાને પરિચય કરતાં વધુ મળે છે. અમરકેશમાં સૂર્યના ૩૭ આપે છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભાર- પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય. તમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાંત શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિના થઈ ગયે. “સિદ્ધહેમશબ્દાનુશાસન અને દેશી. ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે.
જાન્યુઆરી–૮૯ ]
[ ૪૫
For Private And Personal Use Only