Book Title: Atmanand Prakash Pustak 086 Ank 03
Author(s): Kantilal J Doshi, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટીકા મળે છે. એ પ્રથમના કાંડની પુમ્બિકા જોતાં પૂજકને સહાયરૂપ થવાની એમની ભાવના તરવરે એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્ય છે. વળી ધવંતરિ, વ્યાડિ અને ધનપાલના કેશ કરી છે, પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે કાળક્રમે નષ્ટ થયા. પરંતુ એનું દહન આજે હેમમળતા કેટલાક પુપિકાકલેકમાં લખ્યું છે. ચંદ્રાચાર્યના કેશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. 'श्री हे मनु रिशिष्येण श्रीमन्महेन्द्रसुरिणा એ દૃષ્ટિએ પણ આ શબ્દકેશનું મહત્વ છે. માિનિ ન ટીપા તનrગ્ન પ્રતિદિત 1 “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના આઠમાં અધ્યાયમાં આ લેક પરથી એ સ્પષ્ટ થાય છે કે તેમને મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચંદ્રાચાર્યના શિષ્ય મહેદ્રસૂરિએ આ ટીકા લખી ચાયે દેશીનામમાલા” ની રચના કરી. વ્યાકરણના છે અને ભક્તિપૂર્વક પિતાના ગુરૂના નામ પર ચડાવી નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં દીધી હતી. ભાષામાં પ્રયોજાતા હોય તેવા શબ્દોને હેમચંદ્રા| હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ કળ ચાલે ‘દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે છે “નિઘંટુશેષ”. “અભિધાનચિંતામણિ, અનેકાર્થ. પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના સંગ્રહ જેવા સંસ્કૃત કેશ અને દેશિનામમાળા' શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જેવા દેશ્ય ભાષાના કેશની રચના કર્યા પછી હેર:. કાલગ્રસ્ત અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા ચંદ્રાચાર્ય” “નિઘટશેષ'ની રચના કરી. અનેકાથ. શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના સંગ્રહની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોને પણ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કેશમાં ‘નિઘંટુ ગ્રંથ પણ હતો. “નિઘટશેષના છ કાંડ સંગ્રહિત થયા છે. મળે છે અને આ એક પ્રકારને વૈદકશાસ્ત્રને માટે ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ઉપયોગી એવા વનસ્પતિશ છે. આ કેશ છ ૧૦૫ ઉદાહરણ ગાથાઓ એ સંકેત આપે છે કાંડમાં વહેચાયેલું છે અને તેની કુલ સંખ્યા કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું ૩૯૯ છે. આ કેશમાં વૃક્ષ, ગુલમ, લતા, શાક, તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. ધપાત્ર તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે કેની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ લખેલી ગાથાઓ બહ ઓછી છે. ચૌલુક્ય તરીકે ક્ષTઇસુની ઋલેક સંખ્યા ૧૮૧, દ્વિતીય ગુરમ- કુમારપાળને સંબોધન કરીને એની પ્રશસ્તિ કરતાં જારની સંખ્યા ૧૦૫, તૃતીય સ્ત્રતાવાજીની શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે : કલેકસંખ્યા ૪૪, ચતુર્થ ફાગુની બ્લેકસંખ્યા ૪, પાંચમાં તૃપા જાદુની લેકસંખ્યા વાણિજનસુરકfકમાવાળા ૧૭ અને છઠ્ઠા ધાન્યાહુની સંખ્યા ૧૫ HTTT વ લુહાણ Ifમ સેfણ વાદ II છે હેમચંદ્રાચાર્યના બીજા કેશ એટલે આ શબ્દ (દે. ના. મા. ૨. ૨૮.) કેશ જાણીતા બન્યા નથી. કાસિજજ (કાસ્થિલ નામે પ્રદેશ) દેશ લુંટી ત્રણ સંસ્કૃત કેશની રચના દ્વારા હેમચંદ્રા- પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણને જાણે ચાયે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ સામાન્ય સીસાનાં પતરાં હોય તેમ હે ચૌલુક્ય, તું કર્યો છે. કેશચનાની પાછળ ગુજરાતના સરસ્વતી વિદ્ર જજનેને આપે છે. જાન્યુઆરી–૮૯] ૪૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20