Book Title: Atmanand Prakash Pustak 086 Ank 03
Author(s): Kantilal J Doshi, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આદિ અનેક રાજાએ ચંદનબાળા આદિ અનેક રાજકન્યા, રાજરાણીએ : ઇન્દ્રભૂતિ આદિ અનેક દિગ્ગજ વિદ્વાન બ્રાહ્મણાએ ભગવાન મહાવીર પાસે જૈન દીક્ષા અંગિકાર કરી. ભગવાને દિવસે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા : એ ચારના સંયુક્ત શ્રી સઘની સ્થાપના કરી. આ સમયે ભગવાને ઇન્દ્ર ભૂતિ ગૌતમને સંઘનાયક અને સુધર્માસ્વામીને ગણનાયકના સર્વોચ્ચ સમ્માનનીય પદ્મથી વિભૂષિત કર્યાં. તે પછી ભગવાને ઉપદેશ આપ્યા કે, સ`સારનાં પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રોવાત્મમય સ્વભાવવાળા છે. આ ત્રિપદી ઉપદેશ કહેવાયે. ભગવાનની અલંકારપૂર્ણ દિવ્યવાણી સાંભળીને ઇન્દ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ અગિયાર નવદીક્ષિત બ્રાહ્મણ શ્રમણાને ગણધરલબ્ધિ ઉત્પન્ન થઇ. અને એજ સમયે તે સૌએ ૧૪ પૂર્વેની રચના કરી. આનાં નામ આ પ્રમાણે છે ઃ ૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણી પૂ, ૩. વીર્યપ્રવાદ પૂર્વી, ૪. અસ્તિ− નાસ્તિ પ્રવાદ પૂર્વ, ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ, ૬. સત્યપ્રવાદ પૂર્વી, ૭. આત્મપ્રવાદ પૂર્વી, ૮. કર્મપ્રવાદ પૂર્વ, ૯. પ્રત્યાખ્યાન પૂર્વ, ૧૦. વિદ્યાનુપ્રવાદ પૂર્વ, ૧૧. કલ્યાણવાદ પૂર્વ, ૧૨. પ્રાણાવાય પૂર્વ, ૧૩. ક્રિયાવિશાળ પૂર્વ, ૧૪. લોકબિન્દુસાર પૂર્વ Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણ પામ્યા હતા. આ નવ ગણધરાએ નિર્વાણ અગાઉ એક માસનું અનશન કર્યુ હતું. અનશન પૂર્વે તે સૌએ પોતપોતાના શિષ્યાને સુધર્માંસ્વામીની નિશ્રામાં મૂક્યા હતા. આમ, શ્રી સુધર્માસ્વામી એછામાં ઓછાં ૩૯૦૦ શિષ્યાના ગુરુ બન્યા હતા. પરંતુ પોતે તે ભગવાનના વિનયી શિષ્ય જ રહ્યા હતા. ભગવાન માટે તે ગેાચરી (ભેાજન) લઇ આવતા. આચાર્ય મલયગિરિ · આવશ્યક નિયુકિત ’ ની વૃત્તિમાં લખે છે: · એ ક્ષમાસાગર, લેાહસાર સમાન કાન્તિમાન રંગવાળા ‘લાહાય ’ ધન્ય છે કે જેમના ભિક્ષાપાત્રથી સ્વયં જિનેન્દ્ર ભગવાન મહાવીર પેાતાના હસ્તપાત્ર દ્વારા ભોજન કરે છે. ' આ ઉલ્લેખથી એ વાત જાણવા મળે છેઃ ૧. સુધર્મા સ્વામીનું બીજુ નામ લેાહાય છે. ૨. માટે તે ગેાચરી લઈ આવતા. આમ છતાં લેાહા નામ બહુ પ્રચલિત નથી અને તે અંગે વિદ્વાનોને એકમત પણ નથી. ભગવાનના ܕ શ્રી સુધર્માંસ્વામીના દીક્ષાજીવનમાં ત્રણ પ્રસ ગાની નોંધ મળે છે કે સુધર્માસ્વામીને ગણધરલબ્ધિ પ્રાપ્ત થઇ હતી આથી તે ‘ ગણધર ' કહેવાયા અને ભગવાને સાધુસાધ્વીની સારસભાળ માટે જે ગણની વ્યવસ્થા કરી હતી એ ગણના તે નાયક હતા તેથી પણ ગણધર કહેવાયા. ભગવાનના આવા અગિયાર ગણધરામાં સુધર્માંસ્વામી પાંચમાં ગણધર હતા. એક : ભગવાન મહાવીર વિદ્યમાન હતા એ સમયે તેમના પરમભક્ત શ્રેણિક રાજાએ કુમારકુમરી પર્વત ઉપર એક જિનાલય બંધાવ્યું હતું. શ્રી સુધર્માસ્વામીએ આ જિનાલયમાં ભગવાન શ્રી ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. અગિયાર ગણધરોમાં માત્ર એક સુધર્માસ્વામી જ ભગવાન મહાવીરની અંતિમપળા સુધી, સેવા કરવા પરમસૌભાગી બન્યા હતા. કારણ અગ્નિભૂતિ અને વાયુભૂતિ વીરનિર્વાણ પૂર્વે ૨ માં, અચલભ્રાતા અને મેતા વીર નિર્વાણ પૂર્વે ૪માં, આ પ્રભાસ વીર નિર્વાણ પૂર્વે ૬માં, અને વ્યકત, મતિ, મૌર્ય પુત્ર અને અકષિત વીર નિર્વાણુ પૂર્વે એકમાં જાબ્રુઆરી–૮૯ ] બે : ભગવાન હાવીરના નિર્વાણના અંતિમ દિવસે, તે ભગવાનને વિનયથી પૂછે છે: “ હું પછી ઉચ્છેદ પામશે, તે કહેવા કૃપા કરો. ’ ભગવંત! કેવળજ્ઞાનરૂપી સૂર્ય કયારે અને કાના કે તેમના આ પ્રશ્નથી આપણા સૌને જાણવા મળ્યું જ ધ્રૂસ્વામી છેલ્લાં કેવળી બનશે. ત્યાર પછી કોઇને કેવળજ્ઞાન નહિ થાય. For Private And Personal Use Only સુધર્મો ત્રણ : ભગવાનના નિર્વાણુ બાદ શ્રી સ્વામી ચ’પાનગરીમાં શિષ્ય પરિવાર સાથે પધાર્યા. ( ૩૯

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20