Book Title: Atmanand Prakash Pustak 048 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 475 શેઠ શ્રી અમૃતલાલભાઇ ફુલચંદનું જીવન ચરિત્ર. માલીયા-મીંઆણા. હાલ મુંબઇ, માલયા ( મીણા ) શહેરમાં સ. ૧૯૫૯ ના અશાડ દી. ૮ નાં રાજ પિતાશ્રી ફૂલચંદભાઇ અને માતુશ્રી ઉજમખાઈને ત્યાં ( પૂર્વ પુરૂષા મ્હેતા હીરાચંદ દેવજી રામજીના કુટુબમાં) શેડ શ્રી અમૃતલાલભાઇનેા જન્મ થયા હતા. તે કુટુંબ પર પરાથી ધમાં પ્રેમને લઇને પાપકાર પથે ગતિમાન હૈાવા સાથે સંસ્કારી અને કન્ય પરાચણુ પણ છે. વ‘શપરંપરાથી ચાલ્યા આવતાં શ્રદ્ધાળુ જૈન કુટુંબમાં જ શ્રી અમૃતલાલ ભાઇ ઉછરેલા હેાવાથી તેમજ માલીયા કચ્છના રણની નજીક અને મુનિમહારાજાએનુ આવાગમન મા વાળું આ શહેર હાવાથી શેઠ અમૃતલાલભાઈની ધર્મગુરૂઓના સમાગમથી ધર્મ શ્રદ્ધા ઘણી જ વધી ગઇ હતી. વ્યાપારરસિકપણાને લઈ નાની વયમાં આફ્રીકા જવાના પ્રસંગ પ્રાપ્ત થયા અને ત્યાં જઇ કુશાગ્ર બુદ્ધિવડે વ્યાપાર ખીલવ્યે અને તેથી આર્થિક સ ંપત્તિ વધતા સખાવતાની શરૂઆત ગુપ્તદાનવડે શરૂ થવા લાગી. ઉપાધ્યાય મહારાજ શ્રી ધર્મવિજયજી મહારાજનાં સદુપદેશથી સુઅવસરે મારખીમાં પ્રતિષ્ઠા કરવાનું સદૂભાગ્ય પ્રાપ્ત થતાં તેમનાં ચિ. અભયકાન્તના હસ્તે કરાવી લાભ લીધા. મળેલી સુકૃત લક્ષ્મીના ધાર્મિક અનેક કાર્યમાં સર્વ્યય કરી નિરંતર આત્મકલ્યાણ સાધે છે. હાલ તેઓ “ યુગાંડા એન્ડ કેનીઆ એકસપોર્ટ સ લીમીટેડ કુકંપની’” ના નામથી એકસપોર્ટ સ ઇમ્પેર્ટ સનું કામકાજ મુંબઈમાં કરે છે. તેઓશ્રીના ધર્મ પત્ની સઅબ્દુલ્હેન પણ સુશીલ ધર્મપરાયણુ છે. તેમજ સુપુત્રા અભયકાન્ત વગેરે ત્રણ પુત્રા છે. શેઠ શ્રી અમૃતલાલભાઇ સરલ પ્રકૃતિના, મિલનસાર, ધર્મ શ્રદ્ધાળુ, નિષ્ણાત વ્યાપારી છે. For Private And Personal Use Only આવા ધર્મ શ્રદ્ધાળુ, કુશલ વ્યાપારી, દાનવીર જૈનમ સભાને એ પણ આનંદના વિષય છે. સભાની પ્રતિષ્ઠા જાણી સ્વીકારવાથી તેઓશ્રીનેા આભાર માનવામાં આવે છે. પરમાત્માને શ્રી અમૃતલાલભાઇ દીર્ઘાયુ થઇ આધ્યાત્મિક, આર્થિક, શારીરિક, લક્ષ્મી વિશેષ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ સાધવા ભાગ્યશાળી અને. આ સભાના પેટ્રન થતાં પેદ્નનપદ તેઓ સાહેબે પ્રાર્થના છે કે શેઠ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26