Book Title: Atmanand Prakash Pustak 048 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ નુ કે મણિ કા. ૧ ઉપકાર દેટ્સન .. .. (લે. મુનિરાજ જિતેન્દ્રવિજયજી મ. ) ૪૧ ૨ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થના પ્રિવિકાઉન્સીલના ચુકાદાની મૂળ કાપી ... ( સં. જંબૂવિજયજી મહારાજ ) ૪૨ કે તસ્વાવલ... .. ... ...(લે. આચાર્ય શ્રી વિજયકરતૂરસૂરિજી મહારાજ ) ૫૧ ૪ શ્રી હેમચંદ્રાચાર્યશ્રીએ અદ્વિતીય ઉદારતા... ... ( લે. શ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી ) ૫૩ ૫ સ્યાદ્વાદ ... ... ... ... ... ( લે. મૃદુલાબહેન છોટાલાલ કોઠારી ) ૫૫ ૬ ધર્મ કૌશલ્ય... ... ... ... ... ... ... (લે. મેતિક ) પ૭ ૭ વેત'માન સમાચાર પાલનપુર • ••• .. .. (સભા ) ૬૦. ૮ આ સભાના પ્રકાશન સાહિત્ય સંબધી આચાર્ય શ્રી વિજયલાબ્ધસૂરીશ્વરજી મના અભિપ્રાય અને અભિન'દન ... .. ••• .. •• • • • જૈન સસ્તુ સાહિત્ય (શ્રી નમસ્કાર મહામંત્ર) ઉપરોક્ત વિષય ઉપર નિબંધ મુદતસર આવી ગયેલા છે તે તપાસવામાં આવે છે, તપાસણી થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે, જે મહાશયને નિબંધ પ્રથમ નંબરે આવશે તેઓશ્રી મુનિ મહારાજ કે ગૃહસ્થ જે હશે તેમનું મુબારક નામ જાહેર કરવામાં આવશે, અને તેને અગાઉ પ્રગટ કરેલ પારિતોષિક આપવામાં આવશે અથવા તેઓશ્રીના કહેવા પ્રમાણે સંય થશે. “ આત્માનંદ પ્રકાશ અમારા માનવતા ગ્રાહકોને ભેટને ગ્રંથ લવાજમના વી. પી. સાથે ભેટ મોકલી આપેલ છે. જેમને ન મળ્યો હોય તેઓએ અમોને જણાવવા નમ્ર સૂચના છે. વી. પી. પાછું વાળનારે જ્ઞાનખાતાને નુકસાન થાય છે તેમ જાણી સત્વર લેણું લવાજમ મેકલી આપવું અને ગ્રાહક હવે પછી ને રહેવું હોય તે અમોને જણાવવા સૂચના છે. પાછું વી. પી. મેકલનારે લવાજમ મોકલી આપવા વિનંતી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 26