________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 314 | [] ( 1 મહાસતી શ્રી મય ની ચરિત્ર છે. તે પણ હી હે ( ધણી શાડી નકલે સિલિકે રહી છે. ) ! શ્રી ભાણિ કચદેવસૂરિ વિરચિત મૂળ ઉપથી અનુવાદ, સચિત્ર, AIYE - પૂર્વની પૂણ્યાગ અને શીલનું માહત્ સતી શ્રીદય તીમાં અસાધારણું હતું, તેના શુદ્ધ અને સરલ ભાષામાં અનુવાદ કરાવી અમારા તરફથી પ્રકાશનનું કાર્ય શરૂ કરેલ છે. આ અનુપમ રચનામાં મહાસતી દમય'તીના અસાધારણુ શીલ મહાત્મ્યના પ્રભાવેવડના ચમત્કારિક અનેક પ્રસ'ગા, વસું ને અાવેલ છે. સાથે નળરાજા પ્રત્યે અપવ” પતિભકિત, સતી દમય’તી સાસરે સીધાવતાં મામાપે આપેલી સેનેરી શિખામણી જુગારથી થતી ખાના ખરાબી, ધૂત" જાની મૂર્તીતા, પ્રતિજ્ઞાપાલન, તે વખતની ૨ાજયનીતિ, સતી મસ્તીએ વન નિવાસના વખતે આવતા સુખ દુ: એ વખતે ધીરજ, શાંતિ મને તે વખતે કેટલાયે મનુષ્યને ધમ” પમાડેલ છે સંતી ભાવ ભરીત નાંધ, તેમજ પુણ્યશ્લોક નળરાજપૂના પૂર્વના અસાધારણું હેટા પુયબ ધના યોગે તેમના માહાત્મ્ય, મહિમા, તેમના નામ સમરણુથી મનુષ્યોને થતા લાભ વગેરેનું અદ્ ભૂત પઠન પાઠન કરવા જેવુ' વૃષ્ણન આચાર્ય મહારાજે આ ગ્રંથમાં માયુ છે. બીજી અ'તગત સુખાધક કથાએ પણ આપવામાં આવેલી છે. મ’ 39 પાની 218 62 અક્ષરી, સુંદર બાઈડીંગ કંવર છેકેટ, સહિત હિંમત રૂા. 7-8-0 પેટે જ જુદુ'. 2 જ્ઞાનપ્રદીપ ભાગ આજે. લેખક—આચાર્ય શ્રી વિકરતૂરસૂરિ મહારાજ શાનના પરિપાકરૂપે ધામિ'ક, નૈતિક અને સામાજિક વિષયો, લેખે કે જે સંસારમાં અટવાયેલા મનુને સાચી માનવતાને રાહુ બતાવનાર, આબાલવૃદ્ધ સર્વ જન સમૂહને હૃદયરપુશ થતાં મનપૂર્વક પઠનપાઠન કરનારને એમદ અને સાથે આત્મિક આનંદ થવા સાથે અનુષ્ય જન્મની કેમ સાલતા થાય તેવી રીતે, સાચી સુગધી પુછ પમાળારૂપે ગુથી સાદી, સરલ, રેચકભાષામાં તૈયાર કરવામાં આવેલા છે, સાતમા વર્ષ ઉપૂર આ ગ્રંથના પ્રથમ ભાગનું’ એ ક ઇંજાર કાપીનું' ) પ્રકાશન થતા રન નેતર. મનુષ્યને ઉદારતાપૂર્વક એ કેએક ક્રોપી ભેટ આપવામાં આવેલી હતી, તેની જ ફરી વખત એટલી બુધી પ્રશંસા સાથે માંગણી થતાં તેની બીજી આવૃત્તિ ( એક ધ્રુજારુ કંપી )નું પ્રકાશ્મન હરવામાં આવેલ તેના પણ ઉપરોકત રીતે સદ્ઉપયોગ કરવામાં આવેલ હતા. આ બીજા ભાગમાં પુષ્ણુ તેજ નિદાન સમાચાર્ય મહારાજની કૃતિના નવા ચ૭ વિવિધ વિષયેનો સમૂહ છે, તેની કિંમત રૂ. 4) રાખેલ હતી પરંતુ નેતર બંધુઓ પણ વિશેષુ લાભ લેતા હોવાથી મત બંટાડી રૂ. નહ- 6 રાખેલ છે. બ્રણી થોડી નકુલે સિલિકે છે. 3 આદશ જૈન શ્રીરના ભાગ બીજો જનસમૂહનું ક૯યાણ કરનારા મહાનું પૂર્વાચાર્ય મહારાજાએ રચિત કથાનુયોગ (કથા સાહિત્ય)માંથી પુષ્પો લઈ જુદી જુદી આદર્શ ( જૈન શ્રીરને ) શીલવતી વગેરે પવિત્ર આઠ રમણીએાનુ' સુંદર, રસિક, મહેને માટે આદરણીય, અનુકરણીય, સ્ત્રી,-ગૃહિણી અને પવિત્ર શ્રીરત્નો થવા માટે આ સતી ચરિત્રો 'બનરૂપ હોવાથી પ્રકાશન કરેલ છે. દરેક રાતી ચરિત્રનું પઠનપાહેર કરતાં અનેકવિધ આદર્શ અનુપમરીતે જોવાય છે. વિશેષ લખવા કરતાં વાંચકને મનનપૂવ કે વાંચવા નમ્ર સૂચના છે. સુંદર ટાઈપ અને સારા કાગળ ઉપર સંરલ ગુજરાતી ભાષામાં પ્રજદ્ભુત અને આકર્ષક બાઇડીંગથી તૈયાર કરવામાં આવેલ છે. કિંમત રૂ. 2-0-0 પટેજ વધુ દુ', દરેક સુશીલ ખહેને એ અવશ્ય "માવી મનનપૂવક્ર વાંચવાથી, મનન કરવાથી, આદશ’ પુણું પ્રાપ્ત થવા જેવા ઉત્તમ ગ્રંથ છે. - A મહાય પિટિગ શિસ : દાણાપી-ભાવન, For Private And Personal Use Only