________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપાઈ ગયેલ આ વર્ષની ભેટ બુકે અને આપેલ ભેટની બુકને લાભ.
અસાઢ માસના અંકમાં જણાવ્યા પ્રમાણે શ્રી દમયંતી ચરિત્ર વગેરે ચાર ગ્રંથા આસો વદી ૦)) સુધીમાં થનારા નવા લાઈફ મેમ્બર બધુઓ તે ચારે ગ્રંથે ભેટ આપવાનો નિર્ણય થયા છે જેથી લાભ લેવા જેવું છે.
ભેટના ગ્ર’થા. સં'. ૨૦૦૨-૨૦૦૩-૨૦૦૪-૨૦૦૫ આ ચાર જ વર્ષમાં ( અગાઉ ભેટ આપેલા જુદા ) રૂા. ૬૦) ના ભેટના ગ્રંથ અપાયેલા છે અને સં. ૨૦૦૬ ની સાલના સુમારે રૂા. ૧૩ ના મળી રૂ. ૭૩-૦-૦ ની કિંમતના ગ્રંથો અમારા માનવ તા સભ્યોને અપાયેલ છે; આવી રીતે ભેટના ગ્રથોને લાભ કોઈ પણ સંસ્થા આપતી હોય તેમ જાણવામાં નથી.
સં. ૨૦૦૭ ની સાલના ભેટના ગ્રંથા. સ. ૨૦૦૭ ની સાલમાં આ પવના બે ગ્રંથ શ્રી શ્રેયાંસનાથ સચિત્ર ચરિત્ર અને જૈન કથારત્નકેષ પ્રથમ ભાગ છપાય છે, તે સં. ૨૦૦૭ ની સાલનાં ફાગણ વદી ૩૦ સુધીમાં નવા થનારા ૧ લા વર્ગના લાઈફ મેમ્બરોને ભેટ અને બીજા વર્ગ માં થનારને ધારા પ્રમાણે ભેટ આપવા આવશે જૈન કથારત્નકોષ માટેની આર્થિક સહાય મળેલી હોવાથી માત્ર શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ( સચિત્ર ) માટે કોઈ પુણ્ય પ્રભાવક શ્રદ્ધાળુ જૈન બંધુ કે બહેને આર્થિક સહાય આપીને આ લાભ લેવા જેવું છે. અમારા પ્રકટ થયેલ તીર્થંકર ભગવંતના સચિત્ર ચરિત્ર જે જ આ ગ્રંથ પ્રકટ કરવામાં આવશે. બને ગ્રે થે અડધા ઉપરાંત છપાઈ ગયેલ છે, વેલાસર સ્થિતિ સંપન્ન બંધુઓ અને બહેનોએ સભ્ય તરીકે દાખલ થઈ જરૂર આ લાભ લેવા જેવો છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુ (સચિત્ર ) ચરિત્ર, પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર, સચિત્ર (કિંમત રૂા. ૧૩ ) આ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર સચિત્ર, સુંદર, આકર્ષક અને આત્મકલ્યાણ સાધનારૂં હોવાથી, જૈન સમાજ માં પ્રિય થઈ પડવાથી, તે જ ગ્રંથ આ સાલ( હાલમાં ) નવા લાઈફ મેમ્બર થવાની ઈચછાવાળા જૈન બંધુઓ અને બહેન ( ગઈ સાલમાં જ ) ભેટ અપાયેલ આ ચરિત્ર ગ્રંથ ભેટ મંગાવે છે, એ ધારાધોરણ પ્રમાણે અને સામાન્ય રીતે પણ આગલા વર્ષોની ભેટ અપાઈ શકે નહિં; કારણ કે જ્ઞાનખાતાના દેશ આપનાર લેનારને પણ લાગે તેમ છે; પરંતુ નવા થનાર લાઈફ મેમ્બરાની ગ્રંથની પ્રશંસા જાણીને-વાંચવા આત્મકલ્યાણુ સાધવા ઘણુ પત્રો અમારા ઉપર આવેત હોવાથી તમન્ના જેવાઈ છે, જેથી સભા એવા ઠરાવ પર આવી છે, કે હવે પછી નવા થનારા લાઈફ મેમ્બર બંધુઓને ખાસ આ ચરિત્ર વાંચવા માટે લેવાની જરૂર જ હોય તો સિલિકમાં હશે ત્યાં સુધીમાં રૂા. ૧૦૧) લાઈફ મેમ્બર ફીના તથા રૂા. ૭) શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્રના મળી રૂા. ૧૦૮મોકલી આપશે તો આ સાલના ભેટ આપવાના ચાર ગ્રંથ સાથે તે પણ મોકલી આપવામાં આવશે. બીજા વર્ગના નવા થનારા લાઈફ મેમ્બરને ધારા પ્રમાણે મળી શકશે.
For Private And Personal Use Only