________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકૌશલય.
૫૯
અને સામાને ઘા વાગે એવું કદી બોલતા અને જીવનની મર્યાદા વિચારવાથી અમલમાં આવે. કે વર્તતા નહિ, હવે જોયા તમારા બાપદાદા ! એના ઉપયોગમાં એક પાઈને ખર્ચ નથી, એનાં હજુ તે દીકરીના લેહીના પૈસા ખાઈ ગયા છે વ્યવહારમાં મહેનત નથી, એને અમલમાં તકલીફ અને ગામનાં જમણમાંથી ગોળપાપડી ચેરી લાગ્યા છે નથી. આવી રીતે વગર પ્રયાસે મળતું ઉચ્ચ પ્રાગતેની ચિકાશ તે ધૂઓ ! અથવા હરામજાદા, મૂરખા, તિક જીવન કરવાનો નિશ્ચય કરી લો અને તમે ઉચ્ચ ગહા. મીઠા વગરના, બેવકફ-આવા આવા શબ્દભંડોળ આદર્શ રાખશે એટલે તમારી આસપાસનું વાતાવરણ કાઢતા નહિ, શબ્દનાં બાણ આકરાં વાગે છે, હાથ પણ પલટાઈ જશે અને તમે અસલ ખાનદાન ઉચ્ચનીચે એશિયાળો માણસ કદાચ ખમી પણ જાય, માહી ચારિત્રશીલ મનવા છે એથી તમારી છાપ પણ એના હૃદયમાં આઘાત પડે, એ નરી હિંસા છે, પડી જશે. તમને અંતરને આનંદ થશે. અંતે ચાલ્યા એ કદી ભૂલ નહિં. અને તમને એવા આઘાતો
માધાની જવાનું તો છે જ, બધું મૂકીને જવાનું છે, તે આ કરવાને શે હક છે? તમે શેઠ હે કે અમલદાર હે,
વગર ખરચની માણસાઈ મોટાઈનો લહાવો લે અને સત્તાધિકારી છે કે પ્રમુખ છે, ઉપરી છે કે ગૃહપતિ
જીવનને ધર્મમય, આનંદમય, પરોપકારી, ઉપયોગ હે-સામને આઘાત લાગે તેવું તમારાથી બોલાય
અને આદર્શવાદી બનાવો. આવા વગર ખરચના નહિં, વર્તાય નહિ.
ધર્મને જીવવા પ્રયત્ન કરશો એ સાચું ધર્મ કૌશલ્ય છે આ ત્રણ બાબતો ચીવટ રાખવાથી સુધરે, અને અ૬૫ પ્રયાસ સાધ્ય છે. દયાનમાં રાખવાથી પલટો લે અને પ્રેમની કલ્પના
For Private And Personal Use Only