Book Title: Atmanand Prakash Pustak 048 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે. કા. સ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની અપૂર્વ મહાનુભાવતા–અદ્વિતીય ઉદારતા. લેખક:–મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ ( ત્રિપુટી ) આપણે આચાર્યશ્રીએ સિદ્ધરાજ જયસિંહ- રીતે ખેંચાયેલા છે. રાજસભાના સદસ્યો અને ને આપેલ ધર્મોપદેશનો સાર ટૂંકમાં . બીજા પંડિતરત્ન ઉપર પણ શ્રી હેમચંદ્રાએ જ સૂરિપુંગવે પોતે સમયે સમયે પ્રાધે ચાર્યજીની વાણીનું અદ્ભુત વર્ચસ્વ જામેલું છે. ધર્મોપદેશ પિતાના જીવનમાં ઉતારી જે અપૂર્વ એણે આવી સૂરિજીને વિનંતિ કરી છે. સૂરિજી મહાનુભાવતા, અદ્વિતીય ઉદારતા અને પરમે. મહારાજે પણ રાજધર્મને યોગ્ય-ઉચિત કરત્કૃષ્ટ સમભાવ દર્શાવ્યું છે એ પણ સમજવા વાની રાજાને સલાહ આપી છે. આખરે સોમગ્ય છે. નાથના મંદિરને મૂળથી જ સુધારે કરવાનું સૂરિજીને યુગ ગુજરાત માટે ખરે જ રાજાએ ફરમાવ્યું છે. બૃહસ્પતિએ પ્રભાસપાટણ સુવર્ણયુગ–હમયુગ જ રહ્યો છે કે ભારતી ઇતિ- જઈ શુભ મુહૂર્ત ખાતમુહૂર્ત કરાવ્યું અને હાસમાં પણ આ યુગ-સુવર્ણયુગ તરીકે ઓળ- એની વધામણીના સમાચાર રાજાને અને ખાય એવાં મહદ્ કાર્યો આ યુગમાં થયાં છે. સૂરિજીને મોકલ્યા. રાજાએ સૂરિજીને પૂછયું સૌરાષ્ટ્રના પ્રભાસપાટણમાં આવેલ સેમ- આ મંદિરનું કાર્ય નિવિદને કઈ રીતે થાય? નાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધારને પ્રસંગ ત્યારે સૂરિજીએ રાજાને કહ્યું છે-આ ધર્મએક અપૂર્વ ભાસે છે. કાર્યમાં આવતું વિન ટાળવા માટે મંદિર ઉપર મહંમદ ગજનીએ આ મંદિર ૧૦૮૦-૮૧ વજા ચડે ત્યાં સુધી નિષ્કપટ બ્રહ્મચર્ય પાળમાં તોડયું, એની સંપત્તિ-મૂર્તિ તિલિગ વાને અથવા મધ અને માંસ તજી દેવાનો ના ટુકડા કર્યા અને એનાં ચંદનનાં કારીગરી- બેમાંથી એક નિયમ પાળવો જોઈએ – વાળાં દ્વાર પણ લઈ ગયો. ત્યાર પછી ભીમ- નિયમ લે.” બાણાવળીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર તે કરા રાજાએ નિયમ લીધો કે મંદિર બની જાય વ્યા હતા પરંતુ એ મંદિર હવે જીર્ણ-શીર્ણ ત્યાં સુધી મધ અને માંસ ન ખાવાં. બે થયું હતું. એનો અમૂલચૂલ સુધારો થવાની વર્ષે મંદિર તૈયાર થયું. રાજાને આ સમાચાર જરૂર હતી. મળ્યા અને લીધેલી પ્રતિજ્ઞામાંથી છૂટવા માટે એ મંદિરના મુખ્ય અધિષ્ઠાતા ભાવબૃહ- ગુરુજીને પૂછયું કે-હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ સ્પતિ (ગંડ બ્રહસ્પતિ)એ આવી રાજાને-મંત્રી થઈ માટે મને છૂટ થઈ ગઈ. ત્યારે સૂરિજીએ એને આ વાત કાને નાંખી અને સોમનાથના કહ્યું છે કે જ્યાં સુધી એ મંદિરમાં ભગવાન મંદિરનો જીર્ણોદ્ધાર થે જોઈએ એમ વિનંતિ શંકરનાં દર્શન ન થાય ત્યાં સુધી આ નિયમ કરી પરંતુ એમની વિનંતિ ફેલવતી બને એમ પાળો એ સારું છે. એમને લાગ્યું નહિં, એ પંડિતે જોઈ લીધું. રાજાએ તે કહ્યું છે, પરંતુ રાજા તો રાજા જૈનાચાર્યના ઉપદેશની અસરમાં પૂર્ણ સૂરિજીનું ઔદાર્ય, સમભાવ અને નિષ્પક્ષ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26