________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રી આત્માનંદ પ્રકા
વૃત્તિ જોઈ અંતરમાં રાજી થયા. સૂરિજીને ગિરિદુર્ગ–ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરતાં હદયપ્રેમપૂર્વક નમન કરી અંજલી આપી. બરાબર સમયસર ત્યાં આવી પહોંચીશું. બસ રાજાએ રાજસભામાં સૂરિવરના આ ગુણે
. અમે તે અહીંથી આજે જ પ્રયાણ કરીશું. તમે ની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી; પરંતુ સંસારને
જે દિવસે પ્રભાસપાટણ પહોંચશે તે દિવસે
મળીશ'. એક અટલ નિયમ છે કે રાજહંસે માનસરે- “ વરના પ્રેમ મૌક્તિકને આહાર કરી પ્રમોદ પામે આ સાંભળીને આખી સભા ચકિત થઈ ગઈ. છે ત્યારે કાગડાઓ ગંદા ખાબોચિયાના મેલા સૂરિજીને પ્રતિસ્પધીઓ તે ઠરી ગયા. જલમાં ચાંચ મારી રાજી થાય છે. એમ રાજેન્દ્ર અનકમે સૂરિજી મહારાજ તો શ્રી શત્રુકુમારપાલે સૂરિજીની પ્રશંસા કરી ત્યારે એક જય તીર્થ અને ગિરનારની તીર્થયાત્રા કરી, જે સભ્ય ઊભા થઈને કહ્યું-નામવર, આપે જણાવ્યું દિવસે રાજાને પ્રભાસપાટણમાં પ્રવેશ હતા તે તે બધું બરાબર હશે કિ તુ સૂરિજીની સાચી જ દિવસે પ્રભાસ પાટણ પહોંચી ગયા. રાજા નિષ્પક્ષપાતતા તે ત્યારે જણાય કે પિતે પ્રભાસ પ્રવેશોત્સવ સમયે જ સૂરિજી મહારાજને પધારે, અને એમનાથ મહાદેવના દેવળની પ્રતિ આવેલા જોઈ બહુ જ પ્રસન્ન થયે. ઠાકાર્ય માં ભાગ લે. નહિ તે તે માત્ર વાણી- ભવ્ય મહોત્સવ . બધા નવીન તૈયાર ની જ ઉદારતા સમજાશે.
થયેલા ભવ્ય મંદિરમાં ગયા. ત્યાં રાજા વગેરે. - રાજેન્દ્રદ–તમને હજી પણ સૂરિજીના સ્વ- એ સ્તુતિ કરી. વળી કેઈકે કહ્યું. સૂરિજી તો ભાવને પરિચય જ નથી થશે. સૂરિજી તો પિતાના દેવ સિવાય બીજા દેવને નથી નમતા. આવશે જ.
સૂરિજીની સામે રાજાએ પણ જોયું. સૂરિજીએ ત્યાં તે સૂરિજી પણ રાજસભામાં પધાર્યા. તરતજ– રાજાએ સૂરિજી મહારાજને પ્રભાસ પાટણ વધીના નાના રાજા ક્ષગુજારતા થા પધારવાની આગ્રહપૂર્વક વિનંતિ કરી. બ્રહ્મા વિષ્ણુ થા કિનો વા નમરતબૈ /
સૂરિજીએ કહ્યું-રાજન ! તીર્થયાત્રામાં પત્ર તત્ર સમ-વગેરે લેકેથી લોકોત્તર આવવા માટે અમને અતિથિઓને બહુ દેવની યથાર્થ સ્તુતિ કરી. આગ્રહની જરૂર ન હોય. હું પણ આવીશ. * આ સ્તુતિનો મર્મ સમજવા માટે તે સુરિજીએ એટલે રાજાએ કહ્યું-આપને માટે સુખા- બનાવેલું આખું “મહાદેવ સ્તોત્ર' વાંચવા વિચાસનને પ્રબંધ કરું છું.
રવા જેવું છે. આ તેત્રમાં સાચાં મહાદેવ ક્યા હાઈ સૂરિજી:–અમારે તે પગપાળા જ સદાયે શકે તેમનું સ્વરૂપ કેવું છે વગેરે બહુ જ બુદ્ધિગમ્ય યાત્રા કરવાની હોય છે. અમે તે સિદ્ધાચલજી, યુક્તિઓથી ચમ્યું છે.
For Private And Personal Use Only