Book Title: Atmanand Prakash Pustak 048 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તાવબોધ થી ૪૫ લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ (ગતાંક પૃષ્ઠ ૨૪ થી ચાલુ) ભાવ છે અને તે વેદનીય કર્મની પ્રકૃતિ છે, અમર શાંતિ મેળવવા પ્રભુના જીવનમાં છતાં અનાદિ કાળના પુદ્ગલગી આત્માને જીવતાં શીખવાની જરૂરત છે. ઔદયિક ભાવના તે અનુકૂળતાના મિથ્યાજ્ઞાનથી ગમે છે અને દરેક પ્રસંગોમાં અપનાવવાની અત્યંત આવ. અશાતાને ઉદય ગમતો નથી. બાકી તે શાતા શ્યતા છે. અનુકૂળતા તથા પ્રતિકુળતાની ભાવ- તથા અશાંતાને ઉદય પૌગલિક કર્મની વિકૃતિ નાને અનાદર કરીને દયિક ભાવની દરેક હોવાથી આત્માનંદી આત્માને માટે ગમવા ન અવસ્થામાં દ્રષ્ટા તરીકે રહેવાની જરૂરત છે. ગમવા જેવું કશું ય હેતું નથી; કારણ કે કર્તા તથા ભક્તાના અભિમાનથી નિવૃત્ત થઈને આત્માનંદી આત્મા વિકૃત દષ્ટિથી જેતે જાણતો અંતરમાં અનફળ પ્રતિકુળ હર્ષ-શોક આદિ નથી. ત્રણે કાળમાં નિવિકાર અને નિવિક૯૫ કઈ પણ પ્રકારની વિકતિને અવકાશ ન છે, એમ સાચું જાણે છે, સમજે છે. ભાવમાત્ર આપીને પ્રકૃતિ સ્વરૂપ સમભાવમાં સ્થિર પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. આત્મભાવ રહેવાથી આત્મસ્વરૂપ સાચી શાંતિ વિકાશ એ આત્મ સ્વભાવ પ્રમાણે વર્તે છે. અને અનાત્મપામે છે. સાચી શાંતિ માટે કોઈપણ જડાત્મક ભાવ અનાત્મ સ્વભાવ પ્રમાણે વર્તે છે. આત્મવસ્તુની આવશ્યકતા નથી. પરપૌગલિક વસ્તુની ભાવના સ્વભાવમાં ભેદ નથી, પણ અનાત્મવિકૃતિસ્વરૂપ અનુકૂળતાની પણ જરૂરત ભાવમાં રૂપી તથા અરૂપી૫ણુના ભેદને લઈને અંશમાત્ર પણ નથી, કોઈ પણ પ્રસંગમાં મુંઝા સ્વભાવ ભેદ છે. અને નિરુપચરિત હોવાથી વાની જરૂરત નથી. કારણ કે પ્રતિકૂળતાની તાવિક છે. ધર્મ, અધર્મ, આકાશ અને માન્યતાથી અજ્ઞાનતાને લઈને મૂંઝવણ થાય પુદ્ગલ આ ચારે અનાત્મભાવો સ્વભાવ ભેટવાળા છે. જેટલી પ્રતિકૂળતા હોય છે એટલે જ છે; આ ચારેમાં વિભાવને અવકાશ નથી. ફક્ત અશુભના ઉદયનો ક્ષય થાય છે, માટે તે કમ ઉગતા પુદગલને અનાદિથી આત્મસંસર્ગને લઈને કર્મ નિર્જરવાથી આત્મશુદ્ધિનું કારણ બને છે અને સંજ્ઞાવાળું પુદ્ગલાસ્તિકાય વિભાવ દશા જેવું આત્મવિકાસમાં અનુકૂળતા મળે છે, તેથી ભાસે છે, પણ તે ઔપચારિક હોવાથી અતાવિક અજ્ઞાનથી માનેલો પ્રતિકૂળ પ્રસંગ આ મઉપ છે. જો કે આત્મતત્વ કમ સંસર્ગને લઈને રૂપી યોગી છે. તેથી સમભાવે દરેક પ્રસંગને આદર છે, છતાં તે તાવિક છે; તેમજ તેની વિભાવદશા કરવાથી અને વિષમભાવ વિકૃતિને ત્યાગ પણ અતાવિક છે. આ પ્રમાણે પુગલભેગી આત્મા ઔદયિક ભાવને આધીન રહે છે, અને કરવાથી શાશ્વતી શાંતિને વિકાશ થાય છે. તેથી તે સુખ-દુખ, હર્ષ-શોક આદિ કર્મના વિકાશસ્વરૂપ ઔદયિક ભાવને જ પ્રધાનતા જે કે શાતા પણ એક પ્રકારનો ઔદયિક આપે છે. જેમ જેમ પુશલાનંદીપણું ઓછું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26