Book Title: Atmanand Prakash Pustak 041 Ank 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદન મણિયાર (ગતાંક ૯૩ થી શરૂ) લેખકઃ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ ( સંવિપાક્ષિક) નંદન મણિયારે પ્રાતઃકાળે ઉપવાસનું પારણું મનુષ્યનો તેને સંગ થતું હતું. મહાત્માકર્યું, ત્યારપછી પિતાના સંકલ્પાનુસાર તે આત્મજ્ઞાની પુરુષ તે કઈક ભાગ્યે જ આવતા નગરીના શ્રેણિક મહારાજા આગળ જઈ ભેટશું હતા અને આવતા હતા તે પણ તેમને ઓળમૂકી એક મોટી વાવ બંધાવવા માટે જમીનની ખવાની કે તેમની સેવા કરવાની અથવા તેમની માગણી કરી. રાજાએ તેની ઈચ્છાનુસાર વૈભા- પાસેથી ધર્મશ્રવણું કરવાની વાવ, બગીચા રગિરિ પહાડનાં નીચાણના પ્રદેશમાં જમીન આદિના વ્યવસાયમાં ગુંચવાયેલા હોવાથી ઈચ્છા આપી. નંદન મણિયારે તે સ્થળે એક મહાન પણ થતી ન હતી, વખત પણ મળતો ન હતો. સુંદર વાવ બંધાવી. તેની ચારે બાજુ અનેક ઘણા લાંબા વખતના આ કુસંગનું પરિણામ વૃક્ષવાળા ચાર બગીચા બનાવ્યા, એક અન્નક્ષેત્ર એ આવ્યું કે તેની સમ્યગદષ્ટિ સર્વથા નાશ બોલ્યું, એક ધર્મશાળા અને દેવકુળ બંધાવ્યું. પામી અને મિથ્યાષ્ટિ, આત્મપ્રશંસા, વિષઆ વાવમાંથી અનેક મનુષ્ય પાણી ભરતા, શા માં આસક્તિ, કર્તવ્યનું મિથ્યાભિમાન અને આ ઈછાનિષ્ટથી હર્ષ ખેદ ઈત્યાદિ વૃદ્ધિ પામ્યાં. સ્નાન કરતા, વસ્ત્રો ધોતા હતા. વટેમાર્ગ વિશ્રાંતિ લેતા અને ગરીબ ભિક્ષુકે આદિ ર આવી સ્થિતિમાં પૂર્વકર્મના પ્રબળ ઉદયથી તેના શરીરમાં વિવિધ પ્રકારના મેટા સોળ આશય ત્યાં લેતા હતા. રેગો ઉત્પન્ન થયા. આ બાહ્ય રોગ અને નંદન મણિયાર અવાર નવાર ત્યાં આવતો મિથ્યાત્વરૂપ આંતર્રેગ એમ ઉભય રોગથી તેના અને લેકોના મુખથી આ વાવ આદિ બંધાવ- આર્તધ્યાનમાં વધારે થયા. નારની પ્રશંસા સાંભળી ખુશી થતો હતો. આ બનાવેલી સુંદર વાવ ઉપર તેને વિશેષ સમ્યગ્રષ્ટિ થયા સિવાય ખરૂં નિસ્પૃહપણ આસક્તિ હતી, અહા! આ સુંદર વાવ, આ આવતું નથી. કરેલ કર્મને બદલો મેળવવાની બદલામણા બગીચાઓ, આ દેવકુળ અને ધર્મશાળા, આ ઈચ્છા શાંત થતી નથી. નિંદા, સ્તુતિ, ખેદ કે , મા ન તુ બ3 સુંદર હવેલી, આ ધન, માલ, મિલકત મૂકીને હર્ષ થયા સિવાય રહેતો નથી. લેકના મુખથી ; જવું પડશે? હે વૈદ્યો ! આ રોગને પ્રતિકાર કરાતી પિતાની પ્રશંસાથી તે ખુશી થતો. કેઈ ને ભિક્ષુકને પિતાની ઈચ્છાનુસાર ત્યાંથી દાન ઇ કરી મને બચાવો. તમે માગે તેટલું ધન આપું. પણ કેણ બચાવે? તૂટીની બુટી ક્યાં મળતું ન હતું, તો તેઓ નિંદા કરતા હતા તે છે? મિથ્યાષ્ટિને લઈને જ આ અસત્ મિથ્યા સાંભળી ખેદ પણ પામતા હતા. પદાર્થો પર આસનિ થાય છે. સમ્યગુદષ્ટિ અહીં આવનાર આત્મદ્રષ્ટિ વિનાના અનેક વિચાર દ્વારા જાગૃત છે. આત્મા સિવાય For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18