Book Title: Atmanand Prakash Pustak 041 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अनेकांतव्यवस्थाप्रकरणम् । ) ૧૧૫ આ અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં ઉપાધ્યાયજી પ્રકારના અભિનિવેશ વિના બતાવ્યા છે. આ મહારાજ બીજી અપેક્ષાએ સાંખ્ય દર્શનને વ્ય- ઉપાધ્યાયજીની વિશાળ અને ઉદાર તત્ત્વદષ્ટિનું વહારનયમાંથી ઉત્પન્ન થયેલ ગણે છે. અને ત્ર- આપણને ભાન કરાવે છે. વહારનયની ચર્ચામાં સાંખ્ય દર્શનનો વિચાર ત્યારપછી વ્યવહારનયનું વિવરણ ગ્રંથકાર કર્યો છે. એકાત્મવાદ ( Idealism) પ્રતિપાદન કરે છે. વ્યવહારનયના જુદા જુદા બે લક્ષણે કરતી શ્રુતિએ વેદ અને ઉપનિષદમાં ઘણે સ્થળે બતાવે છે. વ્યવહારનય સામાન્ય અને વિશેષ જુદા જુદા સ્વરૂપે જોવામાં આવે છે. બ્રહ્માસ્ત્રમાં બન્નેને સ્વીકારે છે, છતાં તે નયન દ્રવ્યાર્થિક તે કૃતિઓને સંકલિત કરેલ છે, અને શ્રીમદ્ નયમાં શા માટે સમાસ કરવામાં આવે છે તેને શંકરાચાર્યે બ્રઢાસૂત્ર ઉપર ભાષ્ય રચી એકાત્મ- સંમતિતને આધાર લઈ ખુલાસો કરવામાં વાદનું તાત્વિક સ્વરૂપે રજૂ કર્યું છે. શંકરા- આવ્યા છે, અને જુદા જુદા ના નિરપેક્ષગ્રાહી ચાર્યના માયાવાદ ઉપર જુદા જુદા દર્શનકારોએ હોય તો કેવા મિથ્યાદષ્ટિ બને છે, અને સમુઘણા પ્રહાર કર્યા છે. તેના જવાબ ત્યારપછીના દિત થયેલા કેવી રીતે સમ્યગદષ્ટિ બને છે વેદાંત શાસ્ત્રના પારંગામી આચાર્યોએ આપ્યા તેને સંવાદ કર્યો છે. એકાંત નિત્ય ચેતન અને છે, અને માયાવાદનું કયું સ્વરૂપ તર્ક અને બુદ્ધિ અચેતન દ્રયને પ્રતિપાદન કરતું સાંખ્ય દર્શન માન્ય રાખી શકે તે બતાવ્યું છે. ઉપાધ્યાય વ્યવહાર નયને આશ્રિને ઊભું થયું છે. એટલે મહારાજ લગભગ અઢારમા સૈકામાં થઈ ગયા. વ્યવહાર નયની ચર્ચામાં સાંખ્ય દર્શનના તેમના સમય સુધીમાં વેદાંત ઉપર જુદી જુદી મંતવ્યો, તેમાં આવનાર છેષોની ચર્ચા ગ્રંથકાર દષ્ટિએ અનેક ગ્રંથો લખાયા હતા. તેમના મહારાજ કરે છે. પ્રથમ સાંખ્ય દર્શનની પ્રક્રિયા સમયમાં વેદાંતે પરિપકવ સ્વરૂપ ધારણ કર્યું બતાવવામાં આવે છે. મહદ-પ્રધાન અથવા મૂળ હતું. એટલે ઉપાધ્યાયજી મહારાજને વેદાંતનું પ્રકૃતિમાંથી સમસ્ત જગત કેવી રીતે પરિણામ છેવટનું પરિપકવ સ્વરૂપ જેવાનો અને વિચાર- પામે છે, બુદ્ધિ, મન, અહંકાર વગેરે માનસિક વાનો વખત મળ્યો હતો. આ અનેકાંતવ્યવસ્થા શક્તિઓ પણ કેવી રીતે ઉદ્દભવે છે, અને છેવટે ગ્રંથમાં વેદાંતનું છેલ્લું સ્વરૂપ તેમણે યથાર્થ રજૂ પ્રલયકાળે કેવી રીતે મૂળ પ્રકૃતિમાં લય પામે કર્યું છે, અને તેમાં આવતા દો અને અસં- છે તે સાંખ્યવાદનું વિવરણ કરવામાં આવે છે, ગતતા બતાવેલ છે. અને તે અસંગતતા ટાળવા અને સાંખ્ય દર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી તે પ્રયત્ન કરતાં જેનો અનેકાંતવાદ કેવી રીતે દર્શનમાં કેવા કેવા વિરોધ આવે છે, તે બતાવઆવીને ઊભો રહે છે તે હકીકત સચોટપણે વામાં આવ્યા છે. સાંખ્ય દર્શને પ્રતિપાદન કરેલ બતાવેલ છે. “માવામાવરાવઢવાહ વક્ષસ્થતિ- પરિણામવાદ તથા સત્કાર્યવાદના દે બતાવ્યા રુતિ યાજ્ઞવલક્ષાકવેરા: (પૃ. ૨૪). આગળ છે, અને તે જ મંતવ્ય અનેકાંત રીતે માનતા ચાલતા તિઓને સમન્વય કરતાં ગ્રંથકાર સંગતતા આવે છે, તે ગ્રંથકાર મહારાજ બતાવે લખે છે કે: રાવજી વારં બ્રહ્મપ્રતિપથન છે, પુરુષ અને પ્રકૃતિને એકાંત ભિન્ન માનતા વેરો નિશ્ચયનયમવારે ટૂંકામાં સંગ્રહ- બંધ-મોક્ષની વ્યવસ્થા ટકી શકતી નથી. નયના વિવરણમાં ઉપાધ્યાયજી મહારાજે વેદાન્ત પુરુષને પ્રકૃતિથી એકાંત નિરાળો માનતા દર્શનનું પરિપકવ સ્વરૂપ રજૂ કરી તેમાં આવતા પુરુષાર્થને અવકાશ રહેતો નથી. કતાં અને વિરોધ તાત્વિક દષ્ટિએ સંપ્રદાયના કોઈ પણ ભક્તાને સંબંધ રહેતો નથી. ટૂંકામાં સાંખ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18