Book Title: Atmanand Prakash Pustak 041 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૮ શ્રી આત્માનંદ પ્રકાશ : પીડિતવ તરફની સહાનુભૂતિ વગેરે ભર્યો પડયા છતાં પણ ખાલી પેટ ખાતર નાકરી કરતા હેાવાથી રાજ્ય કરતી સત્તાએ તેમનામાં મૂકેલ વિશ્વાસના ભંગ કરવાનું અયેાગ્ય ધારી હદ ઉપરાંતની શેષણ નીતિ નભાવી રાખવામાં, દેશભરની પ્રજાને ગુલામી દશામાં સબડતી રહેવા દેવામાં શાહીવાદી સરકારી રાત્તાને અને વિશ્વાસઘાત એ મહાન પાપ છે એવી સમજણુથી પોતાના માની લીધેલા ધર્મને ચુસ્તપણે વળગી રહી અન્ય વિશિષ્ટ ધર્મો તરફ અવગણના ખતાવી રહેલ છે. આ સુસ્પષ્ટ હકીકત સા કાઇના અનુભવને વિષય છે. રાખવાની આવશ્યક્તા રહેતી હૈાય તેવા અનેક કિસ્સાએ આગળ કરી શકાય. પરંતુ તે રીતે શ્રદ્ધા રાખનારે-અન્ય જનામાં વિશ્વાસ મૂકનારે સામા માણસની શક્તિને, બુદ્ધિપ્રભાવના, શુદ્ધ ચિત્તવૃત્તિના, પ્રમાણિકતાના પ્રથમથી જ ખરાબર ખ્યાલ કરી લેવે! જોઇએ કે જેથી પાછળથી વિશ્વાસઘાતને પ્રસંગ ઉપસ્થિત થતાં પશ્ચાત્તાપનું અધિકારી જાને પૂરા સાથ આપી રહેલ છે—કારણ રહે નહીં. જગતમાં કેવળ પેાતાના અંગત સ્વાર્થ તરફ જ દષ્ટિ રાખનારા, માન–પ્રતિષ્ઠાની હાનિના ભાગે પણ અન્ય જનાને મેાટા નુકસાનમાં ઉતારી–દુ:ખ ભરપૂર ઊંડા ખાડામાં ધકેલી દઇ, પેાતાની મલિન-અધમ વાસનાઓને તૃપ્ત કરવામાં-સ્વાર્થી વૃત્તિએને સફળ કરવામાં મશગૂલ જ રહે છે અને “લેાભી હાય ત્યાં ધુતારા ભૂખે ન મરે '' એ કહેવત અનુસાર અનેક મુખ્ય જના લાભવશાત્ ભૂત પુરુષાની જાળમાં સાઇ પડે છે અને ખુવાર થઇ જાય છે. આવી ખુવારીમાંથી બચવા માટે મિનઅનુભવી– અજાણ્યા-અર્ધદગ્ધ પુરુષાએ કોઇપણ સાહસિક કાર્યમાં અન્ય ભાઇઓની સાથે જોડાતાં પહેલાં વ્યવહારકુશળ-કાર્યદક્ષ સજ્જનેાની સલાહશિખામણ–સૂચના તરફ ખાસ ધ્યાન આપવું જોઇએ. હિતબુદ્ધિથી અપાયેલી સલાહ અનેક મુશ્કેલીએમાંથી મનુષ્યને બચાવી લે છે અને તેના જીવન પ્રવાસના માર્ગને સરળ અને નિષ્કંટક મનાવે છે. સજ્જન પુરુષો તરફથી માત્ર અંગુલિનિર્દે શથી થતું માર્ગસૂચન પણ એક સારા ભામિયાની ગરજ સારે છે. પ્રત્યેક કાર્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ જ પરમ આલ અનેરૂપ થઇ પડે છે અને યાગ્ય સાવચેતીપૂર્વક તેના ઉપર આધાર રાખવામાં આવે તા પાછળથી વિમાસણના પ્રસ`ગ ઉપસ્થિત થતા નથી. ( ચાલુ ) આંતરદેશીય વ્યાપારત ત્રમાં તેમજ દૂરદૂરના પરદેશે। સાથેના વ્યાપારક્ષેત્રમાં ઝુકાવી રહેલ મેાટી મોટી લિમિટેડ કંપનીઓ, ભાગીદારી પેઢીએ તેમજ એકલા હાથે વ્યાપાર ખેડનાર વ્યક્તિએ પણ આમનસામન-એકબીજા પક્ષ ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસથી જ હુજારા અને લાખા રૂપિયા ક્રય-વિક્રય કરી રહેલ છે. ભાગીદારી પેઢીઓના તમામ ભાગીદારો પણ અંદર અંદર એકબીજા ભાગીદારોની શુદ્ધ નીતિ અને પ્રામાણિક વ્યવહારમાં પરમ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી સાહસિક અને જોખમ ભરેલા વ્યાપારધંધા ખેડી રહ્યા હાય છે તા જ લાખા રૂપિયાની કમાણી કરી શકે છે. વ્યાપારીવર્ગની તેમજ અન્ય કોઇ પ્રકારની નોકરી કરતા નેરિયાત વર્ગમાં પણ આમનસામન તેમજ અંદર અંદર એકબીજામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા વગર એક પણ કાર્ય સંગીન રીતે આગળ વધી શક્યું નથી. આ રીતે દુનિયાદારીના વ્યવહાર કાર્યોમાં એકબીજાને અન્ય જનેામાં શ્રદ્ધા કે વિશ્વાસ 卐 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18