________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SEL ( Faith) a
લેખક:–રા. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી. એ.,એલએલ. બી. સાદરા.
શ્રદ્ધા-વિશ્વાસ-આસ્થા-માન્યતા વગેરે લગ- નથી. અંગત, સામાજિક કે દેશભરના સમસ્ત ભગ એકાવાચી શબ્દ છે અને તે જીવન- પ્રજાગણને સ્પર્શતે એક પણ કાર્યકમ ખરી વ્યવહારના લગભગ તમામ કાર્યોમાં–સાંસારિક શ્રદ્ધાવગર આરંભી શકાતો જ નથી; તેમજ તે કે પારમાર્થિક-ધાર્મિક બાબતમાં ઘણો જ મોટો અસાધારણ પ્રયાસ છતાં પણ સાંગોપાંગ પાર ભાગ ભજવે છે. ધર્મ શબ્દ સાથે તેને સમાસ પાડી શકાતું નથી. કરતાં ધર્મશ્રદ્ધાના નામે તો તે કંઈ અલૈકિક જ શ્રદ્ધાના મહત્વ અને ઉપયોગિતાના અનેક કાર્ય કરી રહેલ છે. હજારે ધૂર્ત, શઠ, પાખંડી દેશીય-સંપૂર્ણ ખ્યાલથી જ આ લેખમાં તેનું પુરુષો મોટા મોટા ધર્માચાર્યોની ગણનામાં વિવેચન કરવાનું ઉચિત ધાર્યું છે અને તેના ખપી લાખ ધર્મઘેલડા મનુષ્યની ધર્મશ્રદ્ધાને મનનપૂર્વકના વાચનથી ગણીગાંઠી વ્યક્તિઓ ધા-મનમાન્ય ઉપગ કરી તાગડધિન્ના પણ તેમની વિશદ્ધ શ્રદ્ધાના વિકાસમાં મંત્કરી રહેલ છે. ત્યારે બીજી બાજુ નિર્દેભી મહા- કિચિત પણ પ્રયત્નશીલ થઈ શકશે તો વિવે
માં પુરુષો પોતાના આત્મકલ્યાણની સાધના ચનની સાર્થકતા થતાં આત્મસંતોષ મેળવી સાથે, જનસમાજના લાખો પુરુષોની ખરી ધર્મ, શકાશે અને આવા પ્રયાસમાં આગળ વધવા શ્રદ્ધા દઢ અને મજબૂત કરી, તેમના જીવન માટે ગ્ય પ્રોત્સાહન મળી રહેશે. પ્રસંગમાં અવનો પલટો લાવી તેમને મોક્ષને માર્ગે સાચા અંગુલિનિર્દેશપૂર્વક દેરી રહેલ
મનુષ્ય પ્રાણ–બાળક તરીકે જન્મ ધારણ છે. જગતભરમાં દુન્યવી કે ધાર્મિક એક પણ ક.
કરે છે ત્યારથી જ તેની બુદ્ધિ કે સમજણશક્તિ વ્યવહાર સાચી શ્રદ્ધા વગર કદી પણ પાર પર ખીલેલી નથી હોતી, છતાં પણ તેના મનમાં
- એવી કંઈક અપૂર્વ શ્રદ્ધા પ્રથમથી જ ભરી પડી દર્શનમાં પુરુષ અને પ્રકૃતિનું એકાંત દ્વૈત હોય છે કે તેના માબાપ તેના જીવનનિર્વાહ (absolute dualism ) માનવામાં આવ્યું માટે મહદશાવશાત્ પિતાને પરમધર્મ સમછે. તે logical-તર્ક પ્રમાણે સંગત નથી પણ જીને, પ્રાણાંત કષ્ટ વેઠીને પણ પ્રયત્નશીલ જૈન દર્શનમાં–અનેકાંતવાદમાં જીવ અને અજીવ રહેવાના અને સાથે સાથે તેમને પણ પોતાના નો યત્કિંચિત્ ભેદ માનવામાં આવે છે તે જ સ્વાર્થ પૂરતી એવી કઈ અંતર્ગત શ્રદ્ધા હોય ન્યાયપુર:સર છે એવું ગ્રંથકાર મહારાજ પ્રતિ છે કે તેમની વૃદ્ધાવસ્થામાં તે જે બાળક ઉમર પાદન કરે છે.
લાયક થતાં માબાપની ભરણપોષણની અને ત્યાર પછી જુસૂત્રનયની સમીક્ષા ગ્રંથકાર સેવા-ચાકરીની ચિંતા કરતા રહેવાને. મહારાજ કરે છે.
(અપૂર્ણ). આવી જ રીતે પતિ-પત્ની વચ્ચે પણ એક
બીજા ઉપરની અડગ શ્રદ્ધાથી જીવનભરની સુખ
For Private And Personal Use Only