Book Title: Atmanand Prakash Pustak 041 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531483/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir BH ded 2. IIII ////////// 02%e A BASE જિતા થઇ જશે. સનો છે .. ચીરી કરીના શ્રી જેના મામાને દ સભા-ભાવનગર, For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અંકમાં १. मंगल स्तुति ૨. ખરેખર વાંક તેના છે ... ૩. સાચા પ્રકાશ ... ... ... www.kobatirth.org ૪. સમભાવ ૫. નંદન મણિયાર ... ૬. આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય વલ્લભસૂરીશ્વરસ્તુતિ ૧૧૨ ૧૫ ... 20f ૧૦૭ ૧. શેઠ હીરાલાલ મણીલાલ ૨. શાહ ભાઈચંદ મેાતીચંદ ... ... ... ૧૦૮ ૧૦૯ ૭. શ્રી અને ાન્તવ્યવસ્થા ળમ્ | ૧૧૩ ૮. શ્રદ્ધા ૧૧૬ ૯. સમય મા પમાય | ... ૧૧૯ * ૧૨૨ ૧૨૩ ૧૦. અમર આત્મમ થન ૧૧. વર્તમાન સમાચાર નવા થયેલા માનવંતા સભાસદો અમદાવાદ ભાવનગર Acharya Shri Kailassagarsuri Gyanmandir ... લાઇફ્ મેમ્બર વાર્ષિક મેમ્બર For Private And Personal Use Only ... ... પેસ્ટ વી. પી. થી પુસ્તકા મગાવનારને ખાસ સૂચના હાલમાં પેસ્ટ ખાતા તરફથી એવું ધારણ નક્કી કરવામાં આવ્યું છે કે તેાલા ૧૬૦ થી વધારે વજનનું વી. પી. સ્વીકારવામાં આવશે નહિ માટે એક સાથે વધુ પુસ્તકા મંગાવનારે પેાતાની નજીકનુ સ્ટેશન લખી જણાવવુ જેથી રેલ્વે પારસલદ્વારા તે પુસ્તકા મેકલી આપી રસીદ વી. પી. થી મેકલી શકાય. શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર ( શ્રી અમરચંદ્રસૂરિષ્કૃત ) ૧૦૩૦૨ Àાકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્ણાંક જુદા જુદા આગમા તથા પૂર્વાચાર્યાંકૃ અનેક ગ્રંથામાંથી દોહન કરી શ્રીમાન અમરચ’સૂચ્છિએ રચેલા આ અપૂર્વ પ્ર ંચ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્ભુત છે. તેમાં આવેલ સ` પ્રકારના રસા, અલ કારા, શબ્દલાલિત્ય વગેરેથી રચના ઘણી જ સુંદર છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ગુજરાતી ભાષાંતર છે. આ ગ્રંથમાં પ્રભુના તેર ભવા તથા યુલિકે સંબધી અપૂર્વ વર્ષોંન, આ ચેવીશીમાં શ્રી આદિનાથ પ્રભુ પ્રથમ તી કર થયેલ હાવાથી મનુષ્યોના વ્યવહારધર્મ, શિલ્પકળા, લેાકવ્યવહારનું' નિરુપણું, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુના સુરાજ્યનું વિવેચન, ઇંદ્રો વગેરેએ પ્રભુના પાંચ કલ્યાણકના પ્રસ`ગાએ કરેલ અપૂર્વ ભક્તિપૂર્વક મહાત્સવાનુ જાણવા યેાગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતા ણી દેશના અને અનેક મેધપ્રદ કથા વગેરે અનેક વિષયે ઘણા વિસ્તારપૂર્વીક આવેલા છે. એકદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્ણાંક વાંચવા જેવુ અને પઠનપાઠનમાં નિરંતર ઉપયેગ કરવા યાગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જરૂર છે. સુમારે પચાસ ફૅાર્યું, ક્રાઉન આપેજી ચારસા પાનાંને આ સુંદર દળદાર ગ્રંથ ઊંચા એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરો, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલ કૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૫-૭-૦પેસ્ટેજ અલગ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચે પ્રકાશ - લેખકઃ આ, શ્રી વિજ્યકÚરસૂરિજી મહારાજ અત્યારે તે ચોમેરથી કોલાહલ થઈ રહ્યો તેને સારભ ચોમેર પ્રસરી જાય છે. આત્માને છે કે ઉદ્યોત થયે, ઉન્નતિ થઈ, પ્રકાશ થયો. વિકાસ એટલે સમ્યગજ્ઞાન દર્શન, ચારિત્રનું પ્રગટી ક્યાં કઈ દિશામાં ? પૂછીએ તો એ જ ઉત્તર નીકળવું. જ્ઞાનનું પદાર્થ માત્રમાં વ્યાપ્ત થઈને રહેવું. મળે છે કે વિતરાગના શાસનની, વીતરાગના વિલાસ, એટલે પિગલિક પદાર્થોમાં વૃત્તિ ધર્મની. ભાગ્ય ફેર હોય કે મતિમંદતા હોય. 3 * નું તન્મય થવું, વિષયી ઇન્દ્રિયનું વિષય ગમે તે કારણને લઈને બતાવેલી દિશામાં દષ્ટિ જડના ધર્મો વર્ણાદિમાં રંગાઈ જવું. અને કરીએ છીએ તો ગાઢ અંધકાર જ અધિકાર વૃત્તિઓ ઉપરથી વર્ણાદિને રંગ ફિક્કો પડી દેખાય છે. કહીયે છીએ કે ગાઢ અંધારૂં છે; જવો, ઊડી જો તે જ વિરંગ, વિરક્ત, વૈરાગ્ય. તે તેઓ બૂમ પાડી ઊઠે છે કે માને કે તાંતણની રુવાંટીમાં પેસી ગયેલે રંગ કાઢતાં અજવાળું છે. કહો કે અંધારું નથી. મધ્ય ઘણે જ પરિશ્રમ વેઠવો પડે છે. અને તે વિલારાત્રિએ પણ મધ્યાહ્ન મનાવવાની વિલાસીઓની સીને રુચે નહિ. સંસારને મેટે ભાગ શ્રીમંત પ્રબળ ઈચ્છાને પાળવી કે ટાળવી તે એક બનવાની કેમ ઈચ્છા રાખે છે? ધનાસક્ત બની વિકાસ માર્ગમાં પ્રયાણ કરનાર સહજાનંદના છે ધાબી શા માટે થાય છે? પરિશ્રમ પસંદ નથી. , સહવાસની કામનાવાળા, નિરાગ ચિત્ત મનસ્વી પરિશ્રમ વગર જો પેટ ભરાતું હોય તે પરિએ માટે વિચારણીય થઈ પડયું છે. દેખાય રાત્રિ અને માનવ દિવસ તે જ્ઞાન ચક્ષુવાળા શ્રમને કઈ પણ ઈચ્છે નહિ. હદયથી કેમ માને? સંપૂર્ણ વિકાસી તે ઇદ્રિ. દેરાને ઉપરા ઉપરી ગાંઠ વાળતાં જરાયે યોના વિલાસીને જણાવો કે મળવો મુશ્કેલ પરિશ્રમ પડતો નથી પણ તે વાળેલી ગાંઠ છે. વિકાસના માર્ગમાં રહેલા અને વિકાસનો છેડતાં ઘણે પરિશ્રમ પડે છે. અલ્પ પરિશ્રમે અથી સંપૂર્ણ નહિ તે સામાન્ય વિકાસને કપડાંના ટુકડા થઈ શકે છે, પણ કપડું વણતાં જાણી શકે, મેળવી શકે. બાકી તે વિલાસી તે ઘણે પરિશ્રમ કરવો પડે છે. ધન વેડફી નાંખતાં અનધિકારી છે. વિલાસી વિકાસીને ઓળખી પરિશ્રમ પડતો નથી. ધન ભેગું કરતાં મહેનત શકતો નથી. વિલાસની વૃત્તિઓ કાંઈક અંશે અને વખત લાગે છે. ચિત્રને ભૂંસી નાખતાં મંદ થાય તે જ વિકાસ અને વિકાસને પરિશ્રમ અને સમય લાગતો નથી. ચિત્ર ચીતઓળખી વિકાસના માર્ગમાં સમુખ થઈ શકે રતાં પરિશ્રમ ને સમયની બહુલતા હોય છે. છે. વિકાસ એટલે ખીલવું. અંદરની વિભૂતિનું રાગદ્વેષની ગાંઠો વાળતાં પરિશ્રમ કે મુશ્કેલી બહાર પ્રગટી નીકળવું. કમળની જેમ. અવિકસિત નડતી નથી. છોડતાં અત્યંત પરિશ્રમ અને કમળ ઉપરથી લીલું દેખાય છે. પણ જ્યારે મુશ્કેલીઓ નડે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિકસિત થાય છે ત્યારે વિવિધ વર્ણ યુક્ત થઈ ખાઈ નાખતાં જરા યે વાર લાગતી નથી, મેળ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૮ www.kobatirth.org 5 વતાં વાર લાગે છે. ગુણાને ભૂંસી નાખતાં પરિ-કાપી નાંખી આત્માને બ ંધનમાંથી છૂટા કરનાર આજના સમયમાં કેટલા હશે ? તેા પછી વીતરાગની દિશામાં ઉદ્યોતની અને ઉન્નતિની ખૂમા પાડનારમાં તથ્યતા-સત્યતા કેટલી છે તે સ્હેજે ગણી શકાય છે. શ્રમ પડતા નથી. સુસ ંસ્કારને ભૂંસી નાખતાં વાર લાગતી નથી, પણ ગુણ્ણા અને સુસ સ્કારાને મેળવતાં પરિશ્રમ પડે છે અને વખત લાગે છે. મન, વચન, કાયાના યોગામાં સહુથી અલ્પ, નહિ જેવા જ પરિશ્રમવાળા–વચન યોગ છે. રાગદ્વેષ, વૈર વિરાધ, અને કષાય વિષયની મોઢેથી મોટી મોટી વાતા કરવામાં જરા ચે જોર દિશા સન્મુખ વળીને કહેવુ કે જીએ, વીતરાગ લાગતું નથી. વચન ચાતુર્ય એટલે વચન વાંચ-ની દિશામાં કેટલી ઉન્નતિ અને કેટલા પ્રકાશ નામાં વગર પ્રેરણાયે અને વગર પરિશ્રમે થયા છે ? એમનું કહેવુ સાચુ છે, ઉન્નતિ છે, આખુંચે જગત વળી ગયું છે. અને પ્રકાશ પણ છે; પરંતુ તે વીતરાગની દિ પરિ-શામાં નહિ પણ સરાગની દિશામાં. પૂર્ણાંમાં નિહ પણ પશ્ચિમમાં. પશ્ચિમમાં ઊભા રહી સંધ્યા સમયે કહેવું કે જીઆ, સૂર્યોદય થાય છે. તેા જ્ઞાન ચક્ષુ કેમ માને? વચનયોગ કરતાં કાયયેાગ ઘણા જ શ્રમવાળા છે. માઢેથી એલી જવુ સહેલુ છે. પણ કરી ખતાવવું ઘણું કઠણ છે. વસ્તુનું સ્વરૂપ કહી બતાવવું, શાસ્ત્રો વાંચી સંભળાવવા, બધું ચે સહેલું, વર્તનમાં વર્તવું, આચરણમાં આચરવું, પરિશ્રમ વગર મની શકતુ નથી. વચનયોગ અને કાયયાગ કરતાં મનેાયેાગમાં પરિશ્રમ અનહદ છે. કાયયેાગના પરિશ્રમના પાર પામેલા કેટલાય નીકળી આવશે પણ મનાયેાગ સાચવવાવાળા સંસારમાં કાઇક જ નીકળશે. કષાય અને વિષયની વૃતિઓ-ઢારડીયેા– સમભાવ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનદ પ્રકાશ : સંસારમાં વસ્તુ એ. એક જડ અને બીજી ચૈતન્ય. આ એના પ્રપંચ તે જ સંસાર. આ એ વસ્તુઓને જુદા જુદા રૂપે તપાસવાની છે. માત્રનું હિત ચિતવવાનુ છે. ભગવાન પાતે આપણે તે આપણા: પક્ષમાં રહીને ચૈતન્ય પોતાના પક્ષનું સમર્થાંન કરીને બ ંધનમાંથી મુકાતાં સ્વ સ્વરૂપી આત્માઓને ચેતાવતા ગયા, કે પરસ્વરૂપ ભયાવહ છે. માટે સ્વ સ્વરૂપમાં શમાઇ જાઓ. For Private And Personal Use Only સુખી દેખી કોઇને, આવે મૈત્રી ભાવ, દુ:ખી દેખી અવરને, કરુણા અંતર લાવ. શત્રુ કે સ્નેહી વિષે, વર્તે જ્યાં સમભાવ, સામાયિક એ જીવનનું, પ્રગટે શુદ્ધ સ્વભાવ. અમરચંદ માવજી શાહ, Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદન મણિયાર (ગતાંક ૯૩ થી શરૂ) લેખકઃ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ ( સંવિપાક્ષિક) નંદન મણિયારે પ્રાતઃકાળે ઉપવાસનું પારણું મનુષ્યનો તેને સંગ થતું હતું. મહાત્માકર્યું, ત્યારપછી પિતાના સંકલ્પાનુસાર તે આત્મજ્ઞાની પુરુષ તે કઈક ભાગ્યે જ આવતા નગરીના શ્રેણિક મહારાજા આગળ જઈ ભેટશું હતા અને આવતા હતા તે પણ તેમને ઓળમૂકી એક મોટી વાવ બંધાવવા માટે જમીનની ખવાની કે તેમની સેવા કરવાની અથવા તેમની માગણી કરી. રાજાએ તેની ઈચ્છાનુસાર વૈભા- પાસેથી ધર્મશ્રવણું કરવાની વાવ, બગીચા રગિરિ પહાડનાં નીચાણના પ્રદેશમાં જમીન આદિના વ્યવસાયમાં ગુંચવાયેલા હોવાથી ઈચ્છા આપી. નંદન મણિયારે તે સ્થળે એક મહાન પણ થતી ન હતી, વખત પણ મળતો ન હતો. સુંદર વાવ બંધાવી. તેની ચારે બાજુ અનેક ઘણા લાંબા વખતના આ કુસંગનું પરિણામ વૃક્ષવાળા ચાર બગીચા બનાવ્યા, એક અન્નક્ષેત્ર એ આવ્યું કે તેની સમ્યગદષ્ટિ સર્વથા નાશ બોલ્યું, એક ધર્મશાળા અને દેવકુળ બંધાવ્યું. પામી અને મિથ્યાષ્ટિ, આત્મપ્રશંસા, વિષઆ વાવમાંથી અનેક મનુષ્ય પાણી ભરતા, શા માં આસક્તિ, કર્તવ્યનું મિથ્યાભિમાન અને આ ઈછાનિષ્ટથી હર્ષ ખેદ ઈત્યાદિ વૃદ્ધિ પામ્યાં. સ્નાન કરતા, વસ્ત્રો ધોતા હતા. વટેમાર્ગ વિશ્રાંતિ લેતા અને ગરીબ ભિક્ષુકે આદિ ર આવી સ્થિતિમાં પૂર્વકર્મના પ્રબળ ઉદયથી તેના શરીરમાં વિવિધ પ્રકારના મેટા સોળ આશય ત્યાં લેતા હતા. રેગો ઉત્પન્ન થયા. આ બાહ્ય રોગ અને નંદન મણિયાર અવાર નવાર ત્યાં આવતો મિથ્યાત્વરૂપ આંતર્રેગ એમ ઉભય રોગથી તેના અને લેકોના મુખથી આ વાવ આદિ બંધાવ- આર્તધ્યાનમાં વધારે થયા. નારની પ્રશંસા સાંભળી ખુશી થતો હતો. આ બનાવેલી સુંદર વાવ ઉપર તેને વિશેષ સમ્યગ્રષ્ટિ થયા સિવાય ખરૂં નિસ્પૃહપણ આસક્તિ હતી, અહા! આ સુંદર વાવ, આ આવતું નથી. કરેલ કર્મને બદલો મેળવવાની બદલામણા બગીચાઓ, આ દેવકુળ અને ધર્મશાળા, આ ઈચ્છા શાંત થતી નથી. નિંદા, સ્તુતિ, ખેદ કે , મા ન તુ બ3 સુંદર હવેલી, આ ધન, માલ, મિલકત મૂકીને હર્ષ થયા સિવાય રહેતો નથી. લેકના મુખથી ; જવું પડશે? હે વૈદ્યો ! આ રોગને પ્રતિકાર કરાતી પિતાની પ્રશંસાથી તે ખુશી થતો. કેઈ ને ભિક્ષુકને પિતાની ઈચ્છાનુસાર ત્યાંથી દાન ઇ કરી મને બચાવો. તમે માગે તેટલું ધન આપું. પણ કેણ બચાવે? તૂટીની બુટી ક્યાં મળતું ન હતું, તો તેઓ નિંદા કરતા હતા તે છે? મિથ્યાષ્ટિને લઈને જ આ અસત્ મિથ્યા સાંભળી ખેદ પણ પામતા હતા. પદાર્થો પર આસનિ થાય છે. સમ્યગુદષ્ટિ અહીં આવનાર આત્મદ્રષ્ટિ વિનાના અનેક વિચાર દ્વારા જાગૃત છે. આત્મા સિવાય For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ==== = શ્રી આત્માનંદ પ્રકાશ : સર્વ વસ્તુ તેણે અન્ય-મિથ્યા-ત્યાગ કરવા ઘણી ભલામણ કરે છે. તેવા પ્રસંગે મેહ ઉત્પન્ન ગ્ય માનેલી હોય છે. સમ્યગદષ્ટિ થતાં જ તે કરનારા નિમિત્તોને દૂર રાખવા અને મેહ સર્વ વસ્તુ ઉપરથી તેણે મેહ મમત્વ કાઢી મમત્વને ઓછો કરાવનાર આત્મજ્ઞાની મહાત્માના હોય છે. વિષ્ટાને ત્યાગ કરે તે એને પાસે રાખવા. સમ્યગુદષ્ટિ જીવ પોતે જાગૃત જેટલો સહેલો અને ઈષ્ટ છે તેટલે જ આ હોય એટલે તેને બીજા મહાત્માઓની મદદની દુનિયાના સર્વ પદાર્થોને ત્યાગ સમ્યગ્દષ્ટિને જરૂર નથી પડતી, છતાં કાંઈકમંદ જાગૃતિ હોય તે સહેલો હોય છે. અહેનિશ આત્મા એ જ તેનું અવશ્ય આત્મજ્ઞાની પુરુષને છેવટની સ્થિતિમાં લક્ષબિન્દુ હોય છે. મેહ, મમત્વ, અજ્ઞાન, પાસે રાખવા. સ્વાભાવિક પણ તેવા પુરુષો પાસે અભિમાન, રાગદ્વેષ ઈત્યાદિ શત્રુઓને તેણે હોય તે અલૌકિક જાગૃતિ રહ્યા કરે છે. આત્મપહેલેથી જ પરાજય કરેલ હોય છે. તેથી આ જ્ઞાની પુરુષે પણ માયા કે પુગલેને મેહ કે છેવટની સ્થિતિમાં તેને કેઈ નડતું નથી. તે મમત્વનો જરાપણ ભરે સો રાખી તેને વિશ્વાસે સર્વ જીવોને આત્મસ્વરૂપ માને છે, એ કહેતા નથી. આ દેખાવ સહજવારમાં આત્મ મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નિમિત્તો પોતાના ભાન ભૂલાવી દે છે. તો પછી જિંદગીનો માટે આત્મબળ આગળ એક પણ ટકી શકતા નથી. ભાગ તે દશ્ય વસ્તુના ઉપભેગમાં ગયા હોય વળી જેને નિરંતર સાધુ પુરુષને સંગ હોય છે છે તેવા પ્રમાદી જી કઈ પણ ઉત્તમ આલંતેની આત્મજાગૃતિ નિરંતર વૃદ્ધિ પામતી બન વગર છેવટની સ્થિતિમાં જાગૃત રહે તે જાય છે. આ નંદન મણિયારને તેવી બનવું અશક્ય છે. ઉત્તમ સંગતિ ન હતી, કે આ છેવટની સ્થિતિમાં પણ કઈ તેને જાગૃતિ આપે. નંદન મણિયાર વાવમાં ગર્ભજ દેડકાપણે વાત ખરી છે કે જે મનુષ્ય પહેલાંથી જાત ઉત્પન્ન થયા પછી પોતાના નિત્યના પરિચયથયે નથી તે આવી છેવટની-પ્રયાણ વખતની વાળી અને વિશેષ આસક્તિવાળી વસ્તરૂપ વળવળતી સ્થિતિમાં જાગૃત થઈ શક નથી. વાવને જોતાં તર્કવિતર્ક-ઉહાપોહ કરતાં વિચારણા કરતાં આવું મેં કઈ વખતે જોયું નદન મણિયાર આ દેહ ત્યાગ કરી તે છે, તે સંબંધી ધારણ કરતાં તેને પાછલા વાવ ઉપરની આસક્તિને લીધે આધ્યાને જન્મનું જ્ઞાન થવારૂપ જાતિસ્મરણ જ્ઞાન થયું. મરણ પામી તે વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયે. ઘણું પશ્ચિયવાળી અને થોડા વખતના મરણ વખતની જેવી બુદ્ધિ હોય-જેવી આંતરાવાળી વસ્તુની સ્મૃતિ જલદી થવા સંભવ લાગણી હોય તે પ્રમાણે ગતિ થાય છે. આ છે- છે. જેમ કેઈ ભુલાયેલી વસ્તુ આપણને સાંભરી વટની મતિ પણ જીંદગીના કર્તવ્ય અને લાગ આવે છે તેમ આ નંદન મણિયારના જીવ ણીઓ ઉપર આધાર રાખે છે. પુગલ ઉપરના દર્દર-દેડકાને પોતાની વાવ દેખી પાછલી સર્વ મેહ-મમત્વને લઈ તેમાં મમતા રહી જતાં તે વાત યાદ આવી. પિતાની આ ગતિ થવાથી તે સ્થાને ઉત્પન્ન થવું પડે છે. નિધાન ઉપરના તેને ઘણો પશ્ચાત્તાપ થયો અને તેનું મૂળ કારણ મમત્વને લઈ કેટલીકવાર તે નિધાનના રક્ષક શોધતાં વાવ આદિ જડ પદાર્થો ઉપરની આસક્તિ તરીકે સાપ કે ઊંદર આદિપણે આ જીવ ઉત્પન્ન સમજાણું અને આસક્તિનું કારણ શોધતાં અસદુ થાય છે. જ્ઞાની પુરુષે આ છેવટની સ્થિતિ માટે પ્રષ્ટિવાળા જેને પરિચય, અને સદ્ દષ્ટિવાળા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદન મણિયાર ૧૧૧ જેના સંબંધને અભાવ તેને સમજાવે. ભૂલ સુધારું ” આ લાગણીથી તે વાવમાંથી બહાર સમજાણી. પિતાના પૂર્વ ધર્માચાર્યો યાદ આવ્યા. નીકળ્યો. રસ્તામાં મને વંદન નિમિત્તે આવતા તેના સદ્ વચનેથી વિમુખ થવાનું ફળ મળ્યું. શ્રેણિક રાજાના ઘડાના પગ નીચે દબાઈને તે હવે પશ્ચાત્તાપ કરે નકામે છે. પોતાની ભૂલ દેડકે મરણ પામે. તેની ઈચ્છા-તેની આશા સમજાણું તે પણ ઓછા આનંદની વાત નથી. તેના મારા મનમાં રહી ગયા. તેણે પિતાના ઘણું મનુષ્યને પોતાની ભૂલ સમજાતી નથી મનને એક તાર મારા દેહ ઉપર નહીં પણ અને કદાચ સમજે તે સુધારતા નથી. હવે તે મારા આત્મા ઉપર બાંધ્યો હતો તે જ તેનું લક્ષ જાગ્યા ત્યાંથી સવાર ગણીને પિતાને માર્ગ બિન્દુ સાધ્યું હતું તે મારા ધ્યાનમાં એકરસ શરુ કરે તે તેને મેગ્ય લાગે. પૂર્વે સાંભ- થઈ ગયું હતું. “કૃપાળુ પ્રભુ પાસે જઉં અને બેલ અને તે પ્રમાણે વર્તન કરેલ વ્રત નિયમો મારા ધર્મગુરુનાં દર્શન કરી પાવન થઉં.” મનથી ગ્રહણ કર્યા. પિતાના સદ્દગુરુ તરીકે વીર આ લાગણમાં મરણ પામી તે દર (દેડકે) પરમાત્માને હદયમાં ધારણ કર્યો. કોઈપણ સજીવ સૌધર્મ દેવલોકમાં મહર્ધિક વૈમાનિક દેવપણે દેહને આહાર ન કરવાને નિયમ લીધે. ઉત્પન્ન થયે. ઉત્પન્ન થયા પછી તરત જ તેણે નિર્દોષ મેલ આદિ ખાઈ આજીવિકા કરવી અને વિચાર કર્યો કે હું અહીં ક્યા સુકૃતથી ઉત્પન્ન વીરપ્રભુનું અહોનિશ સ્મરણ કરી આ જીવન થયે છું ? કયા સારા કર્તવ્યથી આ દેવની પૂર્ણ કરવું એ નિશ્ચય કર્યો. રિદ્ધિ મને મળી છે? અવધિજ્ઞાનથી તપાસતાં ખરી વાત છે થોડા વખતના પણ આત્મ- તેને પિતાને સર્વ વૃત્તાંત સમજાય. સર્વ કામ જ્ઞાની મહાત્મા પુરુષોના સંગને બદલે મળ્યા પડતાં મૂકી દર્શનની તીવ્ર લાગણથી તે અહીં વગર રહેતો નથી. કર્યું કયાંઈ જતું નથી આવ્યો અને વિવિધ પ્રકારના નાટક-દેખાવ સમ્યગદષ્ટિ તે સમ્યગદષ્ટિ, થાડે પણ પ્રકાશ, દેખાડવારૂપ ભક્તિ કરી વંદન-નમન કરી તે ડું આવરણનું ઓછું થવું તે આ જીવને દેવ પિતાને સ્થાનકે ગયે. વિષમ સંગેમાં પણ જાગ્રત કર્યા વગર ગતમ! આ દ૬રાક દેવના જીવન ઉપરથી રહેતું નથી. તે જેને અહોનિશ પુરુષોને આ સભાને લેકેને ઘણું સમજવાનું અને સંગ હોય છે, અહોનિશ સમ્યગદષ્ટિવાળી જાગૃતિ જાણવાનું મળે તેમ છે. કુસંગતિનું પરિણામ હોય છે, તેઓના આનંદનું-સુખનું અને સ્વરૂપ અને સુસંગતિના ફળે પ્રત્યક્ષ રીતે આ દેવે સ્થિતિના ભાન વિષેનું પૂછવું જ શું ? તે તો અનુભવ્યાં છે. આ જીવોને પિતાની અનેક અહોનિશ આનંદમાં જ રાચતા હોય છે. જિંદગીમાં આવા અનેક અનુભવ થયા હોય મહાવીર પ્રભુ કહે છે-ગૌતમ! હમણું હું છે કે થાય છે, તથાપિ જેએ પિતાની ભૂલ અહીં આવીને રહે તે વાતની ખબર તે સમજીને તેમાં સુધારો કરે છે, નિરંતર સત્સવાવમાં પાણી ભરવા અને સ્નાન કરવા ગયેલા ગતિમાં રહે છે, આત્મદષ્ટિ જાગૃત કરી તેને લોકેની વાત ઉપરથી તેણે સાંભળી, તેથી તેને છેવટ સુધીને અનુભવ મેળવે છે, તેઓ આ આનંદનો પાર ન રહ્યો. “મારે ધર્મગુરુ! વિષમ સંસારસાગર તરી જાય છે અને જન્મ મારો તારક નાથ ! અહીં આવેલ છે. જરૂર હું મરણને પ્રવાહ બંધ કરી આત્મશાંતિમાં ત્યાં જઉં, તેના દર્શન કરું અને મારું જીવન સ્થિર થાય છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૭૪મી જન્મ જયંતીના સ્મરણ રૂપ) આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય વલ્લભસૂરીશ્વર સ્તુતિ, ( દેશી—નાથ કૈસે ગજઢ્ઢા બંધ છુડાયા. ) સૂરિવર વિજય વલ્લભ સુખદાયા, શુભ છત્રીસ ગુણુથી સાહાયા. સૂ॰ એ ટેક. તારણ તરણ ચરણુ તુમ શરણું, જગજન જયજયકારી; સંકટ વારણુ વંચિત કારણ, આતમ આનંદ કારી. સૂ॰ ૧ પરિસહ સહી શિષ્ય મંડલી સાથે, ગ્રામાનુગ્રામ વિચરતા; જૈન અને જૈનેતર સહુના,ધથી સંશય હરતા. સ૦ ૨ શીખ મુસલમીન અન્ય મતિ જે, ઇસાઇ ક્રૂર કસાઈ; માર્ગાનુસારી અન્યા સદાચારી, વાણી સુણી સુખદાઇ. સૂ॰ ૪ શાસનમાં આપ પુણ્ય પ્રતાપે, કાય ઘણાં ઉજવાય; સંસ્થાઓ કંઇક સ્થપાય. સૂ૦ ૩ આપ થકી બહુ થાય; નવ નવા ગામે બંધાય. સૂ॰ પ જૈન સભા અને વિદ્યાલયેા વળી, મંગલકારી પ્રતિષ્ઠા મહેાત્સવ, ઉપધાન સંઘને નૂતન ચૈત્ય, આતમના અજ્ઞાન તિમિર તરણી ગુરુજી, કલ્પતરું કલિકાલ; જ્ઞાનતા સાગર ગુણુ દરિયા, વડાદરાની જે રત્ન ત્રિપુટી, શાસન સૂર્ય કાન્તિવિજયજી ને હુંસવિજય વળી, આપ અતિ એડમાં એ સ્વર્ગવાસી અન્યા છે, પરિશ્રમ સહી શુદ્ધ શાસન સેવા, ઓગણીસા નવ્વાણુંની સાથે, આત્મ જવાહીર આનંદ કારી, માંગુ પાંચમ Acharya Shri Kailassagarsuri Gyanmandir સંયમ રત્ન સંભાળી; આપ કરી રહ્યા ભારી. સૂ૦ ૮ આપ સમાગમ પાસે; દન વંદન પૂજન કરતા, રામ રામ વિકસાયેા. સૂ॰ ૯ પૂરવના મહા પુન્ય ઉદયથી, પેષ મહા મદ For Private And Personal Use Only આધાર સ્૦૬ સમાન; ગુણુવાન. સૂ॰ ૭ અંધારી; વારી. સૂ॰૧૦ : ચરણરજ, ઝવેરચંદ છગનલાલ Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अनेकान्तव्यवस्थाप्रकरणम् । [ સમાલોચના] લેખકઃ ર. રા. જીવરાજભાઈ ઓધવજી દેશી, બી. એ., એલએલ. બી. અમદાવાદની શ્રી જૈન ગ્રંથપ્રકાશક સભા અનેકાંતધર્મ આવે છે તેનું સૂચન કરેલ છે. તરફથી મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યગણિ વસ્તુ અનેકાંતધર્મવાળી છે, તેમાં એક સાથે પ્રણીત શ્રી “અનેકાંતવ્યવસ્થા” નામને ગ્રંથ મર્યાદિત ધર્મને જ ગ્રહણ કરવાની શક્તિવાળી હાલમાં પ્રસિદ્ધ થયેલ છે. જેનું બીજું નામ છસ્થ માણસની બુદ્ધિ કેવા કેવા ભેદ પાડે જેનતર્ક” ગ્રંથકારે નિર્દિષ્ટ કરેલ છે. પ્રકાશક છે, કેવા કેવા અભેદે જુએ છે, તેનું તાત્ત્વિક સભા તરફથી કે ઉપઘાત આપવામાં સ્વરૂપ જૈન દર્શન જે દ્વારા પ્રતિપાદન કરે આવેલ છે અને વિદ્વાન મુનિમહારાજ ધુરંધર છે, તે નૈગમ સંગ્રહ આદિ નાનું શાસ્ત્રીય વિજયજીએ પુસ્તકને અંગે યત્કિંચિત્ વક્તવ્ય અને તાત્વિક દષ્ટિએ ગ્રંથમાં વિવેચન કરવામાં લખેલ છે. અમારા જાણવા પ્રમાણે આ ગ્રંથ આવ્યું છે, અને જેમાં વૈશેષિક, વેદાંત, સાંખ્ય, છપાવવા માટે તૈયાર કરવામાં, ગ્રંથમાં આવેલ બદ્ધ આદિ દશને કેવી રીતે સમાવેશ કરી જુદા જુદા વિષયોની દરેક પાને વિષયસૂચિકા શકાય તે યુક્તિપુર:સર બતાવેલ છે. પ્રથમ કરવામાં, આવા અપૂર્વ અને અજોડ ન્યાય અને નાના મુખ્ય બે ભેદ દ્રવ્યાર્થિક અને પર્યાયાજન તત્વજ્ઞાનના ગ્રંથની મૂળ પ્રતો મેળવવામાં થિકનું રવરૂપ અને ભેદ બતાવેલ છે. દ્રવ્યાર્થિઅને સંશોધન કરવામાં મહારાજશ્રી વિજય- કમાં નેગમ સંગ્રહ અને વ્યવહાર અને કેવી નેમિસૂરીશ્વરજીના પટ્ટધર શિખ્ય ઉદયસૂરિજી રીતે સમાવેશ કરી શકાય અને પયાથિકમાં મહારાજને મુખ્ય હાથ જોવામાં આવે છે. ત્રાજુસૂત્ર આદિનાને સમાવેશ કેવી રીતે કરી અને નેમિસૂરીશ્વરજીના બીજા વિદ્વાન શિષ્ય શકાય તે બતાવેલ છે. નિગમનયને અવલંબીને મહારાજશ્રી - વૈશેષિક દર્શન પ્રવૃત્ત થયું એવું બતાવી તે શિવાનંદજી વગેરે ન્યાયવિશારદ સાધુએ . હર્શનનું સંક્ષિપ્ત વર્ણન કરેલ છે. વૈશેષિક અને તેમાં કિંમતી મદદ આપેલ છે, પુસ્તક છાપવાનું ચાયનમાં છ પદાર્થો દ્રવ્ય, ગુણ, કર્મ, ઘાયું સુંદર અને ખલના વિનાનું કામ ભાવ- સામાન્ય. વિશેષ અને સમવાય પ્રતિપાદન નગરના મહાદય પ્રેસમાં થયેલ છે. કરવામાં આવ્યા છે, અને તે પદાર્થોની સત્તા ગ્રંથની શરુઆતમાં અનેકાંતનું વ્યાપક પરસ્પર નિરપેક્ષ માનવામાં આવે છે. પદાર્થો લક્ષણ આપવામાં આવેલ છે, જીવ-અજીવ અને દ્રવ્યો નિરપેક્ષ અને એકબીજાથી સ્વતંત્ર આદિ જેનદર્શનમાં નિર્દિષ્ટ કરેલ તત્વોની માનવામાં કેવા દે આવે છે, અને તે દોષોને વ્યાખ્યા કરેલ છે અને તે તમાં ભાવ, અ- પરિહાર, પદાર્થોને સાપેક્ષ સત્તાવાળા માનવાથી ભાવ આદિ અનંતધર્મો કેવા વિચિત્ર રૂપે મિશ્રિત કેવી રીતે થઈ શકે તે પ્રતિપાદન કરેલ છે. થઈને એકરૂપે રહે છે, અને તેથી બસ્તમાં વસ્તુ અનંતધર્માત્મક છે, તેમાંથી એક અંશને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪. શ્રી આત્માનંદ પ્રકાશ : ગ્રહણ કરે તે નય કહેવામાં આવે છે; પણ જુદા ની અને જગતના બીજા પદાર્થોની સુનય, વસ્તુના બીજા અંશે તરફ સાપેક્ષવૃત્તિ- ફક્ત વ્યાવહારિક સત્તા માને છે. એટલે વેદાન્તઉદાસીન ભાવ રાખે છે, જ્યારે કુનયર્નય દર્શન પુરુષ અદ્વૈતવાદ કહેવામાં આવે છે. વસ્તુના બીજા અંશોને પ્રતિક્ષેપ કરે છે. સંગ્રહનય સર્વ દ્રવ્યમાં રહેલ સને-સામાન્યને સામાન્ય, વિશેષ આદિ વસ્તુના ધર્મોને નૈગમનય સ્વીકારે છે અને વિશેનો તેમાં સમાવેશ થતો ભિન્ન માને છે, પણ તે સર્વથા ભિન્ન માનતા માને છે, પણ સામાન્ય પ્રધાનપણે સ્વીકારતાં નથી, જ્યારે ન્યાય વશેષિક દર્શન સામાન્ય, દ્રવ્યમાં રહેલ વિશેનો સંગ્રહનય પ્રતિક્ષેપ વિશેષ આદિ ધર્મને સર્વથા ભિન્ન-એકાંત ભિન્ન કરતો નથી, એટલે સામાન્ય અને વિશેષ (albsolutely different) માને છે, માટે તે એકાંત અભેદ સંગ્રહનય માનતા નથી. અદ્વૈતદર્શનનું મંતવ્ય સમ્યગ નથી, પણ મિથ્યા છે. વાદ બે પ્રકારના છે: પુરુષઅતવાદ જેમાં ગ્રંથકાર ને ગમનય અને ન્યાય વૈશેષિક દર્શનના વેદાન્ત દર્શનનો સમાવેશ થાય છે. આ વાદમાં મંતવ્યને સમન્વય કરતાં જણાવે છે કે “વસ્તુમાં ચિતન્ય એક જ તત્ત્વને પારમાર્થિક (absolutely રહેલ ધર્મો જેમ જેમ ભેદષ્ટિથી વિચારીએ real) માનવામાં આવે છે અને પ્રકૃતિ અચેતન્યને તેમ તેમ ભિન્ન ભિન્ન દેખાય છે અને અભેદ- ફક્ત માયા illusion રૂપે ગણવામાં આવે છે. દષ્ટિથી વિચારતા ભિન્ન જણાતા નથી, માટે બીજે અતવાદ પ્રકૃતિઅદ્વૈતવાદ છે. તેમાં ભિન્ન-અભિન્ન અનંતધર્માત્મક વસ્તુ છે એવું પ્રકૃતિ-જડેને પરમાર્થ માનવામાં આવે છે, સ્થાપિત થાય છે.” અને જડમાંથી છેતન્યનો આવિર્ભાવ થતો ગણત્યાર પછી સંગ્રહાયનું સ્વરૂપ બતાવવામાં વામાં આવે છે. હાલનું વિજ્ઞાન (Science) આવ્યું છે અને તે તમે રિટેન પ્રકૃતિ તવાદનું પ્રતિપાદન કરે છે, પણ વેદાંતદર્શન ઊભું થયું છે એવું જણાવી વેદાન્ત દર્શનમાં ચાર્વાક દર્શન એ પ્રકૃતિ અદ્વૈતવાદનું દેશનનું સ્વરૂપ બતાવેલ છે. તેમાં બ્રહ્મ અને પ્રતીક છે; કારણ કે તેમાં આત્મતત્વને ભિન્ન અનાન અથવા માસા , ચા અથાગ માનવામાં આવતું નથી, પણ જડને જઆવે છે, કેવી રીતે જગતની ઉત્પત્તિ માનવામાં પ્રકૃતિને જ વિકાર માનવામાં આવે છે. સાંખ્ય આવે છે રાત એ સાવ દર્શનને પણ કેટલેક સ્થળે અમુક અપેક્ષાએ તે દર્શનમાં આવતા દો બતાવવામાં આવે છે. અકાદમી ગણેલ , કારણ કે આવે છે અદ્વૈતવાદમાં ગણેલ છે, કારણ કે તેમાં ચેતન્યગ્રંથકાર કહે છે કે: વેદાન્ત દર્શનના મંતવ્ય પુરુષને એક ફક્ત દષ્ટા માનેલ છે, કર્તા કે એક ઇંદ્રજળ જેવા છે, તેમાં બંધ અને મોક્ષની એક્તા માનેલ નથી, અને આખું જગત પ્રકૃતિવ્યવસ્થા ટકી શકતી નથી. જગતને અર્થાત સકળ માંથી જ ઉત્પન્ન થતું, અને તેમાં લય થતું રયને માયારૂપ મિથ્યા માનવાથી ધર્મની માનવામાં આવે છે. ચૈતન્ય શક્તિ-બુદ્ધિ, મન કઈ પ્રવૃત્તિને અવકાશ રહેતો નથી. વેદની વગેરે પણ પ્રકૃતિના જ વિકાર ગણવામાં આવે શ્રુતિઓનો પણ ગ્રંથકાર સમન્વય કરે છે અને છે. એટલે સાંખ્ય દર્શનને પણ ઉંનાચાર્યો હજુદા જુદા વેદના વાકાને કે સંગત અ સ ગ્રહયાભાસ માને છે. ઉપાધ્યાયજી મહારાજ થઈ શકે તે બતાવી વેદાંત દર્શનની સમીક્ષા નયપ્રદીપ ગ્રંથમાં લખે છે કે – અંધકારે સમાપ્ત કરેલ છે. વેદાન્ત ચૈતન્ય-બ્રહ્મની તકવિનાં નિણિwાન નાન સાંઘવી એકાંત પારમાર્થિક સત્તા સ્વીકારે છે. જુદા જ સામાસયા (સંનયમાનતા) સેના For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अनेकांतव्यवस्थाप्रकरणम् । ) ૧૧૫ આ અનેકાંતવ્યવસ્થા ગ્રંથમાં ઉપાધ્યાયજી પ્રકારના અભિનિવેશ વિના બતાવ્યા છે. આ મહારાજ બીજી અપેક્ષાએ સાંખ્ય દર્શનને વ્ય- ઉપાધ્યાયજીની વિશાળ અને ઉદાર તત્ત્વદષ્ટિનું વહારનયમાંથી ઉત્પન્ન થયેલ ગણે છે. અને ત્ર- આપણને ભાન કરાવે છે. વહારનયની ચર્ચામાં સાંખ્ય દર્શનનો વિચાર ત્યારપછી વ્યવહારનયનું વિવરણ ગ્રંથકાર કર્યો છે. એકાત્મવાદ ( Idealism) પ્રતિપાદન કરે છે. વ્યવહારનયના જુદા જુદા બે લક્ષણે કરતી શ્રુતિએ વેદ અને ઉપનિષદમાં ઘણે સ્થળે બતાવે છે. વ્યવહારનય સામાન્ય અને વિશેષ જુદા જુદા સ્વરૂપે જોવામાં આવે છે. બ્રહ્માસ્ત્રમાં બન્નેને સ્વીકારે છે, છતાં તે નયન દ્રવ્યાર્થિક તે કૃતિઓને સંકલિત કરેલ છે, અને શ્રીમદ્ નયમાં શા માટે સમાસ કરવામાં આવે છે તેને શંકરાચાર્યે બ્રઢાસૂત્ર ઉપર ભાષ્ય રચી એકાત્મ- સંમતિતને આધાર લઈ ખુલાસો કરવામાં વાદનું તાત્વિક સ્વરૂપે રજૂ કર્યું છે. શંકરા- આવ્યા છે, અને જુદા જુદા ના નિરપેક્ષગ્રાહી ચાર્યના માયાવાદ ઉપર જુદા જુદા દર્શનકારોએ હોય તો કેવા મિથ્યાદષ્ટિ બને છે, અને સમુઘણા પ્રહાર કર્યા છે. તેના જવાબ ત્યારપછીના દિત થયેલા કેવી રીતે સમ્યગદષ્ટિ બને છે વેદાંત શાસ્ત્રના પારંગામી આચાર્યોએ આપ્યા તેને સંવાદ કર્યો છે. એકાંત નિત્ય ચેતન અને છે, અને માયાવાદનું કયું સ્વરૂપ તર્ક અને બુદ્ધિ અચેતન દ્રયને પ્રતિપાદન કરતું સાંખ્ય દર્શન માન્ય રાખી શકે તે બતાવ્યું છે. ઉપાધ્યાય વ્યવહાર નયને આશ્રિને ઊભું થયું છે. એટલે મહારાજ લગભગ અઢારમા સૈકામાં થઈ ગયા. વ્યવહાર નયની ચર્ચામાં સાંખ્ય દર્શનના તેમના સમય સુધીમાં વેદાંત ઉપર જુદી જુદી મંતવ્યો, તેમાં આવનાર છેષોની ચર્ચા ગ્રંથકાર દષ્ટિએ અનેક ગ્રંથો લખાયા હતા. તેમના મહારાજ કરે છે. પ્રથમ સાંખ્ય દર્શનની પ્રક્રિયા સમયમાં વેદાંતે પરિપકવ સ્વરૂપ ધારણ કર્યું બતાવવામાં આવે છે. મહદ-પ્રધાન અથવા મૂળ હતું. એટલે ઉપાધ્યાયજી મહારાજને વેદાંતનું પ્રકૃતિમાંથી સમસ્ત જગત કેવી રીતે પરિણામ છેવટનું પરિપકવ સ્વરૂપ જેવાનો અને વિચાર- પામે છે, બુદ્ધિ, મન, અહંકાર વગેરે માનસિક વાનો વખત મળ્યો હતો. આ અનેકાંતવ્યવસ્થા શક્તિઓ પણ કેવી રીતે ઉદ્દભવે છે, અને છેવટે ગ્રંથમાં વેદાંતનું છેલ્લું સ્વરૂપ તેમણે યથાર્થ રજૂ પ્રલયકાળે કેવી રીતે મૂળ પ્રકૃતિમાં લય પામે કર્યું છે, અને તેમાં આવતા દો અને અસં- છે તે સાંખ્યવાદનું વિવરણ કરવામાં આવે છે, ગતતા બતાવેલ છે. અને તે અસંગતતા ટાળવા અને સાંખ્ય દર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી તે પ્રયત્ન કરતાં જેનો અનેકાંતવાદ કેવી રીતે દર્શનમાં કેવા કેવા વિરોધ આવે છે, તે બતાવઆવીને ઊભો રહે છે તે હકીકત સચોટપણે વામાં આવ્યા છે. સાંખ્ય દર્શને પ્રતિપાદન કરેલ બતાવેલ છે. “માવામાવરાવઢવાહ વક્ષસ્થતિ- પરિણામવાદ તથા સત્કાર્યવાદના દે બતાવ્યા રુતિ યાજ્ઞવલક્ષાકવેરા: (પૃ. ૨૪). આગળ છે, અને તે જ મંતવ્ય અનેકાંત રીતે માનતા ચાલતા તિઓને સમન્વય કરતાં ગ્રંથકાર સંગતતા આવે છે, તે ગ્રંથકાર મહારાજ બતાવે લખે છે કે: રાવજી વારં બ્રહ્મપ્રતિપથન છે, પુરુષ અને પ્રકૃતિને એકાંત ભિન્ન માનતા વેરો નિશ્ચયનયમવારે ટૂંકામાં સંગ્રહ- બંધ-મોક્ષની વ્યવસ્થા ટકી શકતી નથી. નયના વિવરણમાં ઉપાધ્યાયજી મહારાજે વેદાન્ત પુરુષને પ્રકૃતિથી એકાંત નિરાળો માનતા દર્શનનું પરિપકવ સ્વરૂપ રજૂ કરી તેમાં આવતા પુરુષાર્થને અવકાશ રહેતો નથી. કતાં અને વિરોધ તાત્વિક દષ્ટિએ સંપ્રદાયના કોઈ પણ ભક્તાને સંબંધ રહેતો નથી. ટૂંકામાં સાંખ્ય For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SEL ( Faith) a લેખક:–રા. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી. એ.,એલએલ. બી. સાદરા. શ્રદ્ધા-વિશ્વાસ-આસ્થા-માન્યતા વગેરે લગ- નથી. અંગત, સામાજિક કે દેશભરના સમસ્ત ભગ એકાવાચી શબ્દ છે અને તે જીવન- પ્રજાગણને સ્પર્શતે એક પણ કાર્યકમ ખરી વ્યવહારના લગભગ તમામ કાર્યોમાં–સાંસારિક શ્રદ્ધાવગર આરંભી શકાતો જ નથી; તેમજ તે કે પારમાર્થિક-ધાર્મિક બાબતમાં ઘણો જ મોટો અસાધારણ પ્રયાસ છતાં પણ સાંગોપાંગ પાર ભાગ ભજવે છે. ધર્મ શબ્દ સાથે તેને સમાસ પાડી શકાતું નથી. કરતાં ધર્મશ્રદ્ધાના નામે તો તે કંઈ અલૈકિક જ શ્રદ્ધાના મહત્વ અને ઉપયોગિતાના અનેક કાર્ય કરી રહેલ છે. હજારે ધૂર્ત, શઠ, પાખંડી દેશીય-સંપૂર્ણ ખ્યાલથી જ આ લેખમાં તેનું પુરુષો મોટા મોટા ધર્માચાર્યોની ગણનામાં વિવેચન કરવાનું ઉચિત ધાર્યું છે અને તેના ખપી લાખ ધર્મઘેલડા મનુષ્યની ધર્મશ્રદ્ધાને મનનપૂર્વકના વાચનથી ગણીગાંઠી વ્યક્તિઓ ધા-મનમાન્ય ઉપગ કરી તાગડધિન્ના પણ તેમની વિશદ્ધ શ્રદ્ધાના વિકાસમાં મંત્કરી રહેલ છે. ત્યારે બીજી બાજુ નિર્દેભી મહા- કિચિત પણ પ્રયત્નશીલ થઈ શકશે તો વિવે માં પુરુષો પોતાના આત્મકલ્યાણની સાધના ચનની સાર્થકતા થતાં આત્મસંતોષ મેળવી સાથે, જનસમાજના લાખો પુરુષોની ખરી ધર્મ, શકાશે અને આવા પ્રયાસમાં આગળ વધવા શ્રદ્ધા દઢ અને મજબૂત કરી, તેમના જીવન માટે ગ્ય પ્રોત્સાહન મળી રહેશે. પ્રસંગમાં અવનો પલટો લાવી તેમને મોક્ષને માર્ગે સાચા અંગુલિનિર્દેશપૂર્વક દેરી રહેલ મનુષ્ય પ્રાણ–બાળક તરીકે જન્મ ધારણ છે. જગતભરમાં દુન્યવી કે ધાર્મિક એક પણ ક. કરે છે ત્યારથી જ તેની બુદ્ધિ કે સમજણશક્તિ વ્યવહાર સાચી શ્રદ્ધા વગર કદી પણ પાર પર ખીલેલી નથી હોતી, છતાં પણ તેના મનમાં - એવી કંઈક અપૂર્વ શ્રદ્ધા પ્રથમથી જ ભરી પડી દર્શનમાં પુરુષ અને પ્રકૃતિનું એકાંત દ્વૈત હોય છે કે તેના માબાપ તેના જીવનનિર્વાહ (absolute dualism ) માનવામાં આવ્યું માટે મહદશાવશાત્ પિતાને પરમધર્મ સમછે. તે logical-તર્ક પ્રમાણે સંગત નથી પણ જીને, પ્રાણાંત કષ્ટ વેઠીને પણ પ્રયત્નશીલ જૈન દર્શનમાં–અનેકાંતવાદમાં જીવ અને અજીવ રહેવાના અને સાથે સાથે તેમને પણ પોતાના નો યત્કિંચિત્ ભેદ માનવામાં આવે છે તે જ સ્વાર્થ પૂરતી એવી કઈ અંતર્ગત શ્રદ્ધા હોય ન્યાયપુર:સર છે એવું ગ્રંથકાર મહારાજ પ્રતિ છે કે તેમની વૃદ્ધાવસ્થામાં તે જે બાળક ઉમર પાદન કરે છે. લાયક થતાં માબાપની ભરણપોષણની અને ત્યાર પછી જુસૂત્રનયની સમીક્ષા ગ્રંથકાર સેવા-ચાકરીની ચિંતા કરતા રહેવાને. મહારાજ કરે છે. (અપૂર્ણ). આવી જ રીતે પતિ-પત્ની વચ્ચે પણ એક બીજા ઉપરની અડગ શ્રદ્ધાથી જીવનભરની સુખ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધા ( Faith). ૧૧૭ દુખની સમાન ભાગીદારીમાં પવિત્ર લગ્ન શિક્ષાગુરુઓ તરફથી સરું ઘર, ધર્મ જ, સંબંધ પરિણમતો હોવાથી અને આપણી દેવગુni = માતૃપિત્તાં મ િ(સેવા) સુહ આર્ય સંસ્કૃતિના ધોરણ મુજબ લગ્ન સંબં- વગેરે રહસ્યપૂર્ણ સૂત્રોથી જે છેવટને બેધધને કંઈક ધાર્મિક સ્વરૂપ અને મહત્ત્વ અપાતું પૂર્ણ ઉપદેશ આપવામાં આવતો હતો. તે બધી હોવાથી તેમજ જીવનની શરૂઆતથી જ આજુ- કાર્યપ્રણાલિમાં વિદ્યાગુરુઓ પ્રત્યેની અતુલ બાજુના વિશુદ્ધ વાતાવરણના પ્રતાપે એવા કોઈ શ્રદ્ધા અને અપ્રતિમ પ્રેમભાવના જ મુખ્ય દૃઢ સંસ્કાર મળતા જતા હોવાથી We-people પાયારૂપ હતા. હવે અર્વાચીન શિક્ષણ પદ્ધતિ love when we marry-આપણી (આર્ય ) ગમે તેટલી પસંદ કરવા ગ્ય ત્રુટિઓ. પ્રજા જેની સાથે વિવાહ-સંબંધથી જોડાય છે લાવી હોય છતાં પણ કેવળ પિતાના વેતન તેના પ્રત્યેની પ્રીતિ વધારતી જાય છે. એ સિદ્ધાંતને તરફ જ લક્ષ આપનાર શિક્ષકે ઉપર, અન્ય અનુસાર દંપતીજીવનની પ્રેમલ જ્યોતિને કઈ ઉચ્ચતર શિક્ષણ પદ્ધતિના અભાવે, શ્રદ્ધાપ્રકાશ વધતો જાય છે એટલે આવા દેદિપ્યમાન પૂર્વક આધાર રાખવાને રહે છે. પ્રાચીન સુઘટિત ચિત્રનો આધાર ઘણે અંશે એકબીજા સમયના શિક્ષાગુરુઓમાં પોતાના શિષ્ય ઉપરની અડગ-અવિચલ શ્રદ્ધા ઉપર જ રહે છે. પ્રત્યેને જે પ્રેમભાવ-વાત્સલ્યભાવના દષ્ટિગત અને સદ્ભાગ્યે આર્ય સંસ્કૃતિ માટે અભિમાન થતા હતા તે આધુનિક શિક્ષકમાં ઘણું ઓછા ધરાવતી ઉચ્ચવર્ણ અને જ્ઞાતિસમુદાયમાં તેમજ અંશે જણાય છે; છતાં પણ સો કેઈને તેમને જ અન્યજ્ઞાતિઓના ઉચ્ચ કુટુઓમાં છૂટાછેડા આશ્રય શોધવાને રહે છે. કે તલ્લાક પદ્ધતિની પ્રથા પ્રવર્તતી ન હોવાથી મનુષ્ય ઉમર લાયક થતાં પિતાની અને આવી શ્રદ્ધા જિંદગીપર્યત ટકી રહે છે અને પિતાના કુટુમ્બીજનોના જીવનનિર્વાહ માટે દંપતીજીવન સુખ-શાંતિમાં વ્યતીત થાય છે. તેમને કૃષિકાર્ય, વ્યાપાર કે નોકરી ઉપર વર્ણાશ્રમધર્મ અનુસાર જીવનનો શરુઓ- આધાર રાખવો પડે છે અને તે સઘળાં કાર્યોમાં તનો ભાગ બ્રહ્મચર્યાવસ્થામાં વિદ્યાભ્યાસ પણ જેની જેની સાથે પ્રસંગમાં આવવાનું મેળવવામાં પસાર કરવાનો હોવાથી પ્રાચીન બને છે તેમના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા શિક્ષણ પદ્ધતિ અનુસાર માબાપ પિતાના વગર વ્યવહારનું એક પણ કાર્ય પાર પાડી બાળકોને મહદશા ઓછી કરી સંપૂર્ણ શ્રદ્ધા- શકાતું નથી. સામાન્ય કહેવત છે કેઃ “વિશ્વાસે જ પૂર્વક જ સુપ્રસિદ્ધ ચારિત્રશીલ વિદ્યાગુરુને પી ભરદરિયામાં વહાણે મેટી મોટી સફર ખેડી દેતા હતા. અને અમુક વર્ષો પર્યત તેમને રહેલાં હોય છે.” એવા ધોરણે વિદ્યાભ્યાસ કરાવવામાં આવતા આખું વ્યાપારતંત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી હતો કે શિક્ષણકાળ પૂર્ણ થતાં તેઓ સૌ જ સુવ્યવસ્થિત રીતે ચાલી રહેલ છે. પરદેશી ચારિત્રશીલ ગૃહસ્થ તરીકે પિતાના ભવિષ્યના રાજ્યતંત્રને પણ રાજ્યનિષ્ઠ ધુરાવાહકો તમામ જીવનવ્યવહારના તમામ પ્રસંગેને પહોંચી નોકરિયાત વર્ગમાં અસાધારણ શ્રદ્ધા અને વળવાને સહેલાઈથી સામર્થ્યવાન થઈ બહાર વિશ્વાસ મૂકીને સૈકાઓ સુધી ટકાવી રહ્યા પડે અને હાલના ડિગ્રી (ઉપાધિ) ધારણ છે. સરકારી નોકરીમાં જોડાયેલ સ્વદેશી પ્રસંગેના લાંબા લાંબા કન્વોકેશનના ભાષણોને નોકરવર્ગને સમુદાય-તેમનામાંના ઘણાખરાબદલે પ્રાચીન સમયમાં ધર્મનિષ્ઠ-વ્યવહારકુશળ એના હૃદયમાં સ્વદેશપ્રેમ-દેશભક્તિ-દેશમાંના For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૮ શ્રી આત્માનંદ પ્રકાશ : પીડિતવ તરફની સહાનુભૂતિ વગેરે ભર્યો પડયા છતાં પણ ખાલી પેટ ખાતર નાકરી કરતા હેાવાથી રાજ્ય કરતી સત્તાએ તેમનામાં મૂકેલ વિશ્વાસના ભંગ કરવાનું અયેાગ્ય ધારી હદ ઉપરાંતની શેષણ નીતિ નભાવી રાખવામાં, દેશભરની પ્રજાને ગુલામી દશામાં સબડતી રહેવા દેવામાં શાહીવાદી સરકારી રાત્તાને અને વિશ્વાસઘાત એ મહાન પાપ છે એવી સમજણુથી પોતાના માની લીધેલા ધર્મને ચુસ્તપણે વળગી રહી અન્ય વિશિષ્ટ ધર્મો તરફ અવગણના ખતાવી રહેલ છે. આ સુસ્પષ્ટ હકીકત સા કાઇના અનુભવને વિષય છે. રાખવાની આવશ્યક્તા રહેતી હૈાય તેવા અનેક કિસ્સાએ આગળ કરી શકાય. પરંતુ તે રીતે શ્રદ્ધા રાખનારે-અન્ય જનામાં વિશ્વાસ મૂકનારે સામા માણસની શક્તિને, બુદ્ધિપ્રભાવના, શુદ્ધ ચિત્તવૃત્તિના, પ્રમાણિકતાના પ્રથમથી જ ખરાબર ખ્યાલ કરી લેવે! જોઇએ કે જેથી પાછળથી વિશ્વાસઘાતને પ્રસંગ ઉપસ્થિત થતાં પશ્ચાત્તાપનું અધિકારી જાને પૂરા સાથ આપી રહેલ છે—કારણ રહે નહીં. જગતમાં કેવળ પેાતાના અંગત સ્વાર્થ તરફ જ દષ્ટિ રાખનારા, માન–પ્રતિષ્ઠાની હાનિના ભાગે પણ અન્ય જનાને મેાટા નુકસાનમાં ઉતારી–દુ:ખ ભરપૂર ઊંડા ખાડામાં ધકેલી દઇ, પેાતાની મલિન-અધમ વાસનાઓને તૃપ્ત કરવામાં-સ્વાર્થી વૃત્તિએને સફળ કરવામાં મશગૂલ જ રહે છે અને “લેાભી હાય ત્યાં ધુતારા ભૂખે ન મરે '' એ કહેવત અનુસાર અનેક મુખ્ય જના લાભવશાત્ ભૂત પુરુષાની જાળમાં સાઇ પડે છે અને ખુવાર થઇ જાય છે. આવી ખુવારીમાંથી બચવા માટે મિનઅનુભવી– અજાણ્યા-અર્ધદગ્ધ પુરુષાએ કોઇપણ સાહસિક કાર્યમાં અન્ય ભાઇઓની સાથે જોડાતાં પહેલાં વ્યવહારકુશળ-કાર્યદક્ષ સજ્જનેાની સલાહશિખામણ–સૂચના તરફ ખાસ ધ્યાન આપવું જોઇએ. હિતબુદ્ધિથી અપાયેલી સલાહ અનેક મુશ્કેલીએમાંથી મનુષ્યને બચાવી લે છે અને તેના જીવન પ્રવાસના માર્ગને સરળ અને નિષ્કંટક મનાવે છે. સજ્જન પુરુષો તરફથી માત્ર અંગુલિનિર્દે શથી થતું માર્ગસૂચન પણ એક સારા ભામિયાની ગરજ સારે છે. પ્રત્યેક કાર્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ જ પરમ આલ અનેરૂપ થઇ પડે છે અને યાગ્ય સાવચેતીપૂર્વક તેના ઉપર આધાર રાખવામાં આવે તા પાછળથી વિમાસણના પ્રસ`ગ ઉપસ્થિત થતા નથી. ( ચાલુ ) આંતરદેશીય વ્યાપારત ત્રમાં તેમજ દૂરદૂરના પરદેશે। સાથેના વ્યાપારક્ષેત્રમાં ઝુકાવી રહેલ મેાટી મોટી લિમિટેડ કંપનીઓ, ભાગીદારી પેઢીએ તેમજ એકલા હાથે વ્યાપાર ખેડનાર વ્યક્તિએ પણ આમનસામન-એકબીજા પક્ષ ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસથી જ હુજારા અને લાખા રૂપિયા ક્રય-વિક્રય કરી રહેલ છે. ભાગીદારી પેઢીઓના તમામ ભાગીદારો પણ અંદર અંદર એકબીજા ભાગીદારોની શુદ્ધ નીતિ અને પ્રામાણિક વ્યવહારમાં પરમ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી સાહસિક અને જોખમ ભરેલા વ્યાપારધંધા ખેડી રહ્યા હાય છે તા જ લાખા રૂપિયાની કમાણી કરી શકે છે. વ્યાપારીવર્ગની તેમજ અન્ય કોઇ પ્રકારની નોકરી કરતા નેરિયાત વર્ગમાં પણ આમનસામન તેમજ અંદર અંદર એકબીજામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા વગર એક પણ કાર્ય સંગીન રીતે આગળ વધી શક્યું નથી. આ રીતે દુનિયાદારીના વ્યવહાર કાર્યોમાં એકબીજાને અન્ય જનેામાં શ્રદ્ધા કે વિશ્વાસ 卐 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra समयं मा पमाए । ( ગતાંક પૃષ્ઠ ૬૦૨ થી શરુ ) 卐 એ ‘નિર્દેમિકા * કોણ હતી ? ' www.kobatirth.org લેખક : વાઇ તા Acharya Shri Kailassagarsuri Gyanmandir ટકાવવાની ઇચ્છા કે ઉત્તરપૂર્તિની મહેચ્છા ! એ સિવાય એવું કયું કારણ છે કે આવા વાગ્ભાણાની સતત વરસી રહેલી ઝડી વચ્ચે મૂકપણે વિધાઇ રહેવાનું મન કરાવે ? આ રાજના સંતાપથી હવે હું કઠ ભરાઇ ગઇ છું. બહેનેાના કડવા વેણે! મારાથી હવે સહ્યાં નથી જતાં. માતાપિતાના મારી પ્રત્યેના આવા ભેદભાવભર્યા વર્તાવ મારા અંતરને વીંધી નાખે છે. મારી સહુન કરવાની શક્તિના અંત આવી ચૂકયા. છે આ બધી જ જાળમાંથી છૂટવાને-રાજની આ લમણાંઝીંકમાંથી ઊગરવાના—સદાને માટે આ લોકો સાથેના છેડા છેડવાને–એક માત્ર ધારી મા મરણને ભેટવાના છે. સદાયે જેની સાથે મારી પ્રીતિ જોડાયેલી છે એવા અબર પહાડ મને એ કાર્યમાં સહાયક બનવા તૈયાર જ છે. એના સામે દેખાતા શૃંગ પરથી નીચે લખાયેલી ઊંડી ખીણમાં ભૂસકા મારવા અર્થાત્ અં પાપાત કરી આ જીવાદોરીને તોડી નાંખવી એ યમરાજના દરબારમાં પહોંચવાના સરલ ને સીધેા મા મારા માટે ઉઘાડા પડ્યો છે. : માહનલાલ દીપચંદ ચાકસી, ! આટલું આટલું કષ્ટ ઉઠાવવા છતાં–સવારથી સાંજ સુધી ગદ્ધાવૈતરું કરવા છતાં ન મળે પેટપૂર ખાવાનું ! ન મળે પૂરા પહેરવાના વસ્ત્ર અને કેવળ સાંભળવાના ફિટકાર અને શ્રાપ !! આવા જીવન કરતાં મરવું શું ખાટું ? પિતાની દરિદ્રતા શું મારા જન્મને આભારી છે ? માતા પુત્રીઆને જ જન્મ આપે એમાં મારી જવાબદારી શી ? મારા ગુન્હા એટલા જ કે હું છ પછી સાતમે ન ંબરે આવી ? આછી જ એ કઇ મારા હાથની વાત હતી ? આ અંબર પર્વતની કપરી પગથાર ચઢી, ઉઘાડાં પગે ઝડઝાંખ રામાં ફરી, લાકડા એકઠાં કરવા, અને સરખા બાંધવા અને માથા પર એ બેાજાને વહન કરી ઘરભેગા કરવા એ મારા રાજના કાર્યક્રમ ! પેલી છ એનડીએમાંથી કાઇ પણ એમાં સહાય કરવા ન આવે. જાણે મારે માથે લદાયેલ કાર્ય કઇ જ ગણતરીનું ન હેાય એમ એની ઠેકડી અવારનવાર તેમના મુખેથી થતી જ હાય! મારા પગ ઘરમાં પડતાં જ સાના માં મચકોડાય ! મેણાંટોણાં આરંભાય ! કડવા વેણુની તા ઝડી વરસી રહે! માતાના ખાફનું તા કહેવું જ શું ! આટલી ઉમ્મરની થઇ છતાં મારું નામ સરખુ` પણ ન પાડયું ! તેથી જ જગતમાં મારી આળખાણ ‘ નિર્નામિકા ' તરીકે થઇને ! આ જાતનું દુ:ખ, આ પ્રકારના ઉષા આ મારા અંતરની આગ જો કે મે તેા ન જીરએટલે જ બહાર આવવા દીધી છે. નથી અને કેાઇ જોનાર કે નથી તા કોઇ એને એલવનાર ! એમાં કુદરતી રીતે સાક્ષીભૂત બનનાર એ નગરાજ-અખર! અને એ પર અસંખ્યાતા : લંભ અથવા તે આવી રીતનું વિચિત્ર વર્તનવર્ષોથી જડ જમાવી બેઠેલાં આ વૃક્ષા ! એમાં દિ’ ઊગ્યે સહ્યા કરવાનું કારણ માત્ર આ દેહુ લાંબી મુસાફરીએ નીકળેલાં અને માર્ગ ના થાક For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આમાનંદ પ્રકાર : ઉતારવાની આશાથી વિસામે લેવા ભતાં તરફ વળી. સંતને પ્રણામ કરી તેની સમક્ષ પથિકની માફક થોડા દિનના મહેમાન સમા બેસી ગઈ. પક્ષીઓ! મારા આ અંતરના ઉદ્દગાર પાછળ “હે ભેળી બાળા ! આટલી ઊંચાઈએથી કઈ પણ જાતની બૂરી ભાવના નથી એ તમે ભૂસકે મારવો એટલે મરણને નેતરવું. તારે મારી આસપાસ હાજર હોવાથી જાણે છે, શા સારૂ એમ કરવું પડ્યું?” એટલે જરૂર પડયે સાક્ષી પૂરજો. તમારી સમ “પૂજય મહારાજ સાહેબ! મારા સરખું દુઃખ ક્ષથી આજે હું દુઃખી હૃદયે વિદાય માગું છું અને એ સાથે મારો ભાવિ પંથ નિર્કોટક બને કોઈને નહીં હોય ! એ દુઃખથી કંટાળેલી હું એ આશીર્વાદ પણ ચાહું છું. જાણું જોઈને યમરાજની અતિથિ બનવાના અંતરની વરાળ આ રીતે સ્વતઃ ઊભરાવી નિશ્ચય પર આવી હતી.” રહેલી એ બાળા આટલું બોલી રહ્યા પછી “મુગ્ધા, શું દુઃખથી ઊગરવાને તે લીધેલ તરત જ સામે દેખાતાં શંગ પ્રતિ દેડી ગઈ. ઈલાજ સાચો છે ? માનવી સુખ વાંછે છે પણ એનો ચઢાવ ચપળતાથી દોડતાં મૃગ માફક એ કેવી રીતે પ્રાપ્ત થાય તે જાણતા નથી. દુઃખ ચઢી ગઈ. આસપાસ જરા પણ નજર નાખ્યા એને ગમતું નથી, છતાં કરણીઓ એવી કર્યા વગર, કેઈની હાજરી-ગેરહાજરીની ચિંતા જાય છે કે જેથી દુઃખની સિલક વધતી જાય. કર્યા વગર, એકદમ ટેચ નજીક આવેલ વૃક્ષ જે દુઃખ ન જ વધારવું હોય તો કયા કારણોએ હેઠળ પહોંચી ગઈ. એ ઝાડ હેઠળ નાંખી નજર એ આવતું અટકે તે જાણવા જોઈએ અને અમન પહોંચે એવી ઊંડી ખીણ આવી રહી હતી. લમાં મૂકવા જોઈએ. બાકી આવા પૃપાપાત કે એની ભીષણતા ને ભયંકરતા ભલભલાને થથ- અકાળે મરણ નોતરતા આપઘાત એ દુ:ખનો રાવી મૂકે તેવી હતી. એ સ્થાન પરથી પડતું છેદ નથી કરતાં પણ કેવળ એમાં ઉમેરે જ મૂકતાંવેત દેહનો એ તો બરકૂટ થઈ કરે છે. જાય કે શોધ્યું હાડકું પણ જડે નહીં ! છતાં જ્ઞાની ભગવંતો થાળી પીટીને સંસારમગ્ન પેલી બાળા-નિનામિકા–એ સ્થળે નિશંકપણે આત્માઓને કહે છે કે–સમર્થ મા પ્રમાણ આવી ઊભી. આ દશ્ય જોઈ રાજી થઇ, અને અર્થાત પંચમાત્ર પણ પ્રમાદ ન કરશે-જરા પણ પિતાના નિશ્ચયને અમલી બનાવવા તત્પર બની. ગફલતમાં ન રહેશે, ક્ષણે ક્ષણને ઉપયોગ પૃપાપાત કરવા સારુ પાછી હઠીને જ્યાં સુકૃત કમાવી લેવામાં કરે; પણ મેહના ભૂસકો ખાવા જાય છે ત્યાં જોરથી હાકલ થઈ. પાશમાં પડેલ-રાગદેષની ભીડી મધલાળમાં એ કર્ણ પર અથડાતાં તેણુએ પાછળ જોયું ફસેલ-મારામારાની વહેંચણીમાં કંઠ સુધી તે નજીકના આમ્રવૃક્ષની છાયામાં એક સંત- બૂડેલ જી એ સાદ ક્યાં તે સાંભળતા જ પુરુષને પિતાની તરફ મીટ માંડી બેલાવતા નથી અથવા તો એક કાને સાંભળી બીજે કાનેથી જોયા. જે એક પળનો વિલંબ થયો હોત તે એને વિદાય કરી દે છે. અગર તો “સાંભળી ખેલ ખલાસ થઈ જાત. અનામિકાએ, સાદ સાંભ- સાંભળીને ફૂટ્યા કાન તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન” ળવામાં જરા પણ પ્રમાદ સેવ્યો હોત તો પણ જેવું જીવન જીવે છે! નતીજે એ આવે છે કે આજે તેનું આવી બન્યું હેત પણ નસીબ “બંધ સમય ચિત્ત ચેતીએ રે, ઉદયે શો જોરદાર. પતનકિયા મોકૂફ રાખી તે પેલા વૃક્ષ સંતાપ સલુણ” જેવું થાય છે. ચીકણા કમ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org समयं मा पमाए । પલ્લે બાંધતા જેઆ કઈ જ વિચાર કરતા નથી. અને આકરી વાણીનારા, સ્વચ્છંદી વર્તન મારતે કિયા મલિન વિચારોવડે જેએ જિંદગી ગાળે છે તે પરભવના માર્ગે સિધાવતાં જે પાથેય ( ભાતુ ) લેતા જાય છે એ કયાંથી સુખરૂપ હાય ? કાદરા વાવી કમેાદ લણવાની આશા સેવવી એ ઉંઘાડી મૂર્ખતા નથી તેા ખીજું છે પણ શું ? પૂર્વભવે તે પુન્યની કમાણી કરી નથી; છતાં આ ભવમાં તું સુખની આશા સેવે દુ:ખ સામે રાડ પાડે એ વિચિત્ર ન ગણાય ? તારી આત્મકથા કહી બતાવ એટલે એ પરથી હું કર્મ રાજના પ્રપ ંચ કેવા હાય છે તે આંકી દઉં ! ㄓ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ કુસ્તી કરતા હોય છે અને સવાર પડતાં શું ખાશું ને શું પહેરશું એવા સવાલે આંખ સામે ડાકિયાં કરતા હોય છે અથવા તેા અંતરને કારી ખાતાં હોય છે ત્યાં ‘ વગર વિચારે જન્મ્યા મસ ' જેવું કે ‘ કુતરીના ભટેાળિયા ' જેવું હાય છે. એવા ઘરે છેકરાં જન્મે છે અતિ, અને એમને વધતાં પણ વાર લાગતી નથી. આમ મારા પિતાના દરિદ્રતા ભર્યા સંસારમાં મા નંબર સાતમા આવ્યેા. મારા જન્મથી આખા ઘરમાં જે નિરાશા પ્રગટી ઊડી તે એટલી તીવ્ર નીવડી કે મારું નામ પાડવા જેટલી તકલીફ્ ન લેવાઇ. ઉમ્મરમાં આવતાં જ મારા શિરે બેજ વહનની ફરજ લદાઇ છે અને મૂડી ગુરુશ્રી ! મારી કહાણીમાં કંઇ જ નથી. આ પૂર્વ મહાવિદેહ તરીકે ઓળખાતા વિશાલ પ્રદેશટલે મેળવતાં જે કટુ વચનપ્રહારોની વર્ષો વરસી રહે છે એથી હું પૂરી કટાળી ગઈ છું. આવા જીવન કરતાં મને મરણુ ઘણું જ સુંદર લાગે છે, તેથી જ આજે હું રાજીખુશીથી ઝંપાપાત કરવાની હતી. શમાં અને આપણે જે પ°ત પર બેઠા છીએ એની તળેટીમાં નદીનામા ગામમાં દરિદ્રી ગૃહ પતિ નાગિલને ત્યાં મારે જન્મ. માતાનુ નામ નાગશ્રી. એ બિચારીએ જાણે ઘરની દરિદ્રતામાં ઉમેરો કરવાની જ ટેવ ન પાડી હાય તેમ મારી પૂર્વે એક પછી એક છ પુત્રીઓને જન્મ આપેલું. પ્રસવ સમયે કુટુંબી જન અને ખુદ પિતાજી પણ પુત્રજન્મની આશા સેવે. પણ કહેવત છે ને કે ‘ નસીમ ચાર ડગલાં આગળનુ આગળા. ' તગદીર જ જ્યાં પેલું ત્યાં પુત્રના દર્શીન ક્યાંથી સંભવે ? પારકા ઘરની વસ્તી ગણાતી દીકરીની સંખ્યાના આંક ઉપર ચહે સંસારની એ વિચિત્રતા આજે એક કેાયડારૂપ છે. જ્યાં જન્મતાં જ ખમા ખમા થાય તેવા સાનુકૂળ સયાગા હાય, ધન જ્યાં ઢગલે ઠેલાતુ હાય, વાડીવજીફાના સુમાર ન હેાય ત્યાં વારસના ફાંફાં હેાય છે. પુત્ર તેા નથી હાતા પણુ કેટલાક દાખલામાં પુત્રના જન્મ પણ ત્યાં દુલ ભ હાય છે; એથી ઉલટું જ્યાં રાજ હાંલ્લા ! નિમિકાનો વૃત્તાન્ત શ્રવણ કર્યા પછી તરુ હેઠળ વિરાજમાન મુનિરાજ થોડા સમય ધ્યાનસ્થ દશામાં રક્ત થયા. ધ્યાન મુક્ત થતાં જ ખાલી ઊઠ્યા : ખાળી નાખનાર સબળ સાધન સમા ‘ તપ’નુ આલિકા, પૂર્વ ભવમાં તે કર્મ રૂપ ઇંધણને સેવન નથી કર્યું. વિષય-કષાયના ઘેનમાં આકરા કોનો કચરો ગાંઠે બાંધતાં જરા પણ પાછું વાળી જોયું નથી. હાલના દુ:ખાનાં મૂળિયાં એ જીવનમાંથી પાંગરી વૃદ્ધિ પામતા ગયા છે. સાંભળ ! For Private And Personal Use Only ગતાંકના સ્વયં પ્રભ દેવ સાથે અખર પ ત પરની આ રાંક માળા કેવી રીતે સંકળાયેલી હતી એ વાત મહાત્માની વાણીદ્વારા આવતા અં કે શ્રવણ કરીશું. ( ચાલુ ) Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર આત્મ મંથન /> (ગતાંક પૃષ્ઠ 103 થી શરુ ) લેખક : અમરચંદ માવજી શાહ 96. આત્મા કર્મથી રોગી થયેલ છે. સદ્ અટકી જશે અને પૂર્વ કર્મમળ પણ ધ્યાનના ગુરુરૂપ તેને વૈદ્ય છે. સદ્ધર્મરૂપ તેની દવા રેચથી નીકળી આત્મશાંતિ રહેશે. છે. જેમ વૈદ્ય જ્ઞાની અને અનુભવી હોય તે 98. પરસેવા કરવા જતાં જે ઘરસેવા ચૂકી તેની દવાથી દર્દી નીરોગી થાય છે તેમ આમાં જવાતી હોય, તો તમે તમારી ફરજ ચૂકે છો. પણ સદ્દગુરુરૂપી વૈદ્યની પરમ આવશ્યકતા છે. તમારી એ ફરજ યથાર્થ અદા કરીને સેવાના જેમ બીમારીમાં દવા અને પથ્ય પાળવાની આદર્શને વિકસાવે અને જીવનને દીપાવે ! આવશ્યક્તા છે તેમ આ આત્મબીમારીમાં પણ આ વાત છે પણ મારા જ ગમી છે સંયમ અને તપ આચરવાના છે. જેમ વૈદ્યના - અને આપણે જ દુખી છીએ એમ માનવું તે કહેવા ઉપર દદીને શ્રદ્ધા રાખવી પડે છે તેમ આપણી અજ્ઞાનતા છે. આ દુ:ખમય સંસારમાં ગુરુવચન ઉપર પણ શ્રદ્ધા રાખી તે કહે તેમ સુખી જ કોણ છે? પુન્ય કે પાપની લીલાવર્તવા તૈયાર રહેવું જોઈએ. એવા આત્મજ્ઞાની માત્ર સુખદુ:ખીરૂપે દેખાય છે. જેને આપણે વૈદ્યને શોધવા માટે પ્રથમ પતે બીમાર છે સુખી સમજ ખોટું દુઃખ વહોરી લઈએ છીએ તેવું ભાન થાય ત્યારે જ તે તેની શોધ કરે, એ * તેને જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, અને પિતાના આત્માની, જેમ દદી પોતાનાં ઉપાધિ આદિ શું નથી? જે હોય તે સુખી દેહની અર્પણતા ડોકટરને કરે છે તેમ સંશુ- કેમ ગણાય? ખૂબ પૈસા, મેટાં મહેલ, ગાડીઓ રૂપી વૈદ્યને કરે, તે અવશ્ય જે સદ્દગુરુ મળ્યા ને ગાદીતકિયાની સાહ્યબી જોગવનારનું આંતર હોય તો જન્મજરામરણરૂપ વાત, પિત્ત અને જીવન તપાસ તે તેના અંતરમાં ઊની જવાળા કફનું દર્દ નાશ પામી આધિ, વ્યાધિ, ઉપાધિ - હશે, ત્યારે કોઈ મહાત્માની મલીમાં શાંતિનો રૂપ ત્રિવિધ તાપ શાંત થઈ આત્મશાંતિ અને 3 " રસ લુંટાતો હશે. ચિદાનંદ પ્રાપ્ત કરી શકે. 100. સુખ શું છે? ક્યાં છે? એ આપણે 97. એવા સશુરૂપ વૈદ્યના વિયેગમાં જાણતા નથી ત્યાં સુધી જ દુઃખી છીએ. ખરું સશાસ્ત્ર જેમાં કરેગની ચિકિત્સા યથાર્થ સુખ આત્માને નિસ્પૃહીપણુમાં છે, પરભાવના સદગુરુએ બતાવેલી હોય તે પાસે રાખો. જ્યારે ત્યાગમાં છે અને સ્વભાવની સ્થિરતામાં છે. મનને રેગ વિષમ થાય ત્યારે તેમના વચને- આત્માનંદની-આત્મશાંતિની પ્રાપ્તિ આત્મા એ રૂપ ફાકી લઈ શુદ્ધ કરે. પરમ દયાનની ગોળી પરમાંથી સુખ મેળવવાની લાલચ બંધ કરી મુખમાં મૂકી ચગળવારૂપ રટણ કર્યા કરે, સુખદુઃખને નીપજાવનારા રાગદ્વેષને ત્યાગીને એટલે રાગદ્વેષરૂપ જવર (આશ્રવકર્મ) આવતો કરી શકે છે. જ્યાં પરવસ્તુ તરફ સુખની For Private And Personal Use Only