SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org समयं मा पमाए । પલ્લે બાંધતા જેઆ કઈ જ વિચાર કરતા નથી. અને આકરી વાણીનારા, સ્વચ્છંદી વર્તન મારતે કિયા મલિન વિચારોવડે જેએ જિંદગી ગાળે છે તે પરભવના માર્ગે સિધાવતાં જે પાથેય ( ભાતુ ) લેતા જાય છે એ કયાંથી સુખરૂપ હાય ? કાદરા વાવી કમેાદ લણવાની આશા સેવવી એ ઉંઘાડી મૂર્ખતા નથી તેા ખીજું છે પણ શું ? પૂર્વભવે તે પુન્યની કમાણી કરી નથી; છતાં આ ભવમાં તું સુખની આશા સેવે દુ:ખ સામે રાડ પાડે એ વિચિત્ર ન ગણાય ? તારી આત્મકથા કહી બતાવ એટલે એ પરથી હું કર્મ રાજના પ્રપ ંચ કેવા હાય છે તે આંકી દઉં ! ㄓ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ કુસ્તી કરતા હોય છે અને સવાર પડતાં શું ખાશું ને શું પહેરશું એવા સવાલે આંખ સામે ડાકિયાં કરતા હોય છે અથવા તેા અંતરને કારી ખાતાં હોય છે ત્યાં ‘ વગર વિચારે જન્મ્યા મસ ' જેવું કે ‘ કુતરીના ભટેાળિયા ' જેવું હાય છે. એવા ઘરે છેકરાં જન્મે છે અતિ, અને એમને વધતાં પણ વાર લાગતી નથી. આમ મારા પિતાના દરિદ્રતા ભર્યા સંસારમાં મા નંબર સાતમા આવ્યેા. મારા જન્મથી આખા ઘરમાં જે નિરાશા પ્રગટી ઊડી તે એટલી તીવ્ર નીવડી કે મારું નામ પાડવા જેટલી તકલીફ્ ન લેવાઇ. ઉમ્મરમાં આવતાં જ મારા શિરે બેજ વહનની ફરજ લદાઇ છે અને મૂડી ગુરુશ્રી ! મારી કહાણીમાં કંઇ જ નથી. આ પૂર્વ મહાવિદેહ તરીકે ઓળખાતા વિશાલ પ્રદેશટલે મેળવતાં જે કટુ વચનપ્રહારોની વર્ષો વરસી રહે છે એથી હું પૂરી કટાળી ગઈ છું. આવા જીવન કરતાં મને મરણુ ઘણું જ સુંદર લાગે છે, તેથી જ આજે હું રાજીખુશીથી ઝંપાપાત કરવાની હતી. શમાં અને આપણે જે પ°ત પર બેઠા છીએ એની તળેટીમાં નદીનામા ગામમાં દરિદ્રી ગૃહ પતિ નાગિલને ત્યાં મારે જન્મ. માતાનુ નામ નાગશ્રી. એ બિચારીએ જાણે ઘરની દરિદ્રતામાં ઉમેરો કરવાની જ ટેવ ન પાડી હાય તેમ મારી પૂર્વે એક પછી એક છ પુત્રીઓને જન્મ આપેલું. પ્રસવ સમયે કુટુંબી જન અને ખુદ પિતાજી પણ પુત્રજન્મની આશા સેવે. પણ કહેવત છે ને કે ‘ નસીમ ચાર ડગલાં આગળનુ આગળા. ' તગદીર જ જ્યાં પેલું ત્યાં પુત્રના દર્શીન ક્યાંથી સંભવે ? પારકા ઘરની વસ્તી ગણાતી દીકરીની સંખ્યાના આંક ઉપર ચહે સંસારની એ વિચિત્રતા આજે એક કેાયડારૂપ છે. જ્યાં જન્મતાં જ ખમા ખમા થાય તેવા સાનુકૂળ સયાગા હાય, ધન જ્યાં ઢગલે ઠેલાતુ હાય, વાડીવજીફાના સુમાર ન હેાય ત્યાં વારસના ફાંફાં હેાય છે. પુત્ર તેા નથી હાતા પણુ કેટલાક દાખલામાં પુત્રના જન્મ પણ ત્યાં દુલ ભ હાય છે; એથી ઉલટું જ્યાં રાજ હાંલ્લા ! નિમિકાનો વૃત્તાન્ત શ્રવણ કર્યા પછી તરુ હેઠળ વિરાજમાન મુનિરાજ થોડા સમય ધ્યાનસ્થ દશામાં રક્ત થયા. ધ્યાન મુક્ત થતાં જ ખાલી ઊઠ્યા : ખાળી નાખનાર સબળ સાધન સમા ‘ તપ’નુ આલિકા, પૂર્વ ભવમાં તે કર્મ રૂપ ઇંધણને સેવન નથી કર્યું. વિષય-કષાયના ઘેનમાં આકરા કોનો કચરો ગાંઠે બાંધતાં જરા પણ પાછું વાળી જોયું નથી. હાલના દુ:ખાનાં મૂળિયાં એ જીવનમાંથી પાંગરી વૃદ્ધિ પામતા ગયા છે. સાંભળ ! For Private And Personal Use Only ગતાંકના સ્વયં પ્રભ દેવ સાથે અખર પ ત પરની આ રાંક માળા કેવી રીતે સંકળાયેલી હતી એ વાત મહાત્માની વાણીદ્વારા આવતા અં કે શ્રવણ કરીશું. ( ચાલુ )
SR No.531483
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy