Book Title: Atmanand Prakash Pustak 041 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૮ www.kobatirth.org 5 વતાં વાર લાગે છે. ગુણાને ભૂંસી નાખતાં પરિ-કાપી નાંખી આત્માને બ ંધનમાંથી છૂટા કરનાર આજના સમયમાં કેટલા હશે ? તેા પછી વીતરાગની દિશામાં ઉદ્યોતની અને ઉન્નતિની ખૂમા પાડનારમાં તથ્યતા-સત્યતા કેટલી છે તે સ્હેજે ગણી શકાય છે. શ્રમ પડતા નથી. સુસ ંસ્કારને ભૂંસી નાખતાં વાર લાગતી નથી, પણ ગુણ્ણા અને સુસ સ્કારાને મેળવતાં પરિશ્રમ પડે છે અને વખત લાગે છે. મન, વચન, કાયાના યોગામાં સહુથી અલ્પ, નહિ જેવા જ પરિશ્રમવાળા–વચન યોગ છે. રાગદ્વેષ, વૈર વિરાધ, અને કષાય વિષયની મોઢેથી મોટી મોટી વાતા કરવામાં જરા ચે જોર દિશા સન્મુખ વળીને કહેવુ કે જીએ, વીતરાગ લાગતું નથી. વચન ચાતુર્ય એટલે વચન વાંચ-ની દિશામાં કેટલી ઉન્નતિ અને કેટલા પ્રકાશ નામાં વગર પ્રેરણાયે અને વગર પરિશ્રમે થયા છે ? એમનું કહેવુ સાચુ છે, ઉન્નતિ છે, આખુંચે જગત વળી ગયું છે. અને પ્રકાશ પણ છે; પરંતુ તે વીતરાગની દિ પરિ-શામાં નહિ પણ સરાગની દિશામાં. પૂર્ણાંમાં નિહ પણ પશ્ચિમમાં. પશ્ચિમમાં ઊભા રહી સંધ્યા સમયે કહેવું કે જીઆ, સૂર્યોદય થાય છે. તેા જ્ઞાન ચક્ષુ કેમ માને? વચનયોગ કરતાં કાયયેાગ ઘણા જ શ્રમવાળા છે. માઢેથી એલી જવુ સહેલુ છે. પણ કરી ખતાવવું ઘણું કઠણ છે. વસ્તુનું સ્વરૂપ કહી બતાવવું, શાસ્ત્રો વાંચી સંભળાવવા, બધું ચે સહેલું, વર્તનમાં વર્તવું, આચરણમાં આચરવું, પરિશ્રમ વગર મની શકતુ નથી. વચનયોગ અને કાયયાગ કરતાં મનેાયેાગમાં પરિશ્રમ અનહદ છે. કાયયેાગના પરિશ્રમના પાર પામેલા કેટલાય નીકળી આવશે પણ મનાયેાગ સાચવવાવાળા સંસારમાં કાઇક જ નીકળશે. કષાય અને વિષયની વૃતિઓ-ઢારડીયેા– સમભાવ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનદ પ્રકાશ : સંસારમાં વસ્તુ એ. એક જડ અને બીજી ચૈતન્ય. આ એના પ્રપંચ તે જ સંસાર. આ એ વસ્તુઓને જુદા જુદા રૂપે તપાસવાની છે. માત્રનું હિત ચિતવવાનુ છે. ભગવાન પાતે આપણે તે આપણા: પક્ષમાં રહીને ચૈતન્ય પોતાના પક્ષનું સમર્થાંન કરીને બ ંધનમાંથી મુકાતાં સ્વ સ્વરૂપી આત્માઓને ચેતાવતા ગયા, કે પરસ્વરૂપ ભયાવહ છે. માટે સ્વ સ્વરૂપમાં શમાઇ જાઓ. For Private And Personal Use Only સુખી દેખી કોઇને, આવે મૈત્રી ભાવ, દુ:ખી દેખી અવરને, કરુણા અંતર લાવ. શત્રુ કે સ્નેહી વિષે, વર્તે જ્યાં સમભાવ, સામાયિક એ જીવનનું, પ્રગટે શુદ્ધ સ્વભાવ. અમરચંદ માવજી શાહ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18