Book Title: Atmanand Prakash Pustak 041 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચે પ્રકાશ - લેખકઃ આ, શ્રી વિજ્યકÚરસૂરિજી મહારાજ અત્યારે તે ચોમેરથી કોલાહલ થઈ રહ્યો તેને સારભ ચોમેર પ્રસરી જાય છે. આત્માને છે કે ઉદ્યોત થયે, ઉન્નતિ થઈ, પ્રકાશ થયો. વિકાસ એટલે સમ્યગજ્ઞાન દર્શન, ચારિત્રનું પ્રગટી ક્યાં કઈ દિશામાં ? પૂછીએ તો એ જ ઉત્તર નીકળવું. જ્ઞાનનું પદાર્થ માત્રમાં વ્યાપ્ત થઈને રહેવું. મળે છે કે વિતરાગના શાસનની, વીતરાગના વિલાસ, એટલે પિગલિક પદાર્થોમાં વૃત્તિ ધર્મની. ભાગ્ય ફેર હોય કે મતિમંદતા હોય. 3 * નું તન્મય થવું, વિષયી ઇન્દ્રિયનું વિષય ગમે તે કારણને લઈને બતાવેલી દિશામાં દષ્ટિ જડના ધર્મો વર્ણાદિમાં રંગાઈ જવું. અને કરીએ છીએ તો ગાઢ અંધકાર જ અધિકાર વૃત્તિઓ ઉપરથી વર્ણાદિને રંગ ફિક્કો પડી દેખાય છે. કહીયે છીએ કે ગાઢ અંધારૂં છે; જવો, ઊડી જો તે જ વિરંગ, વિરક્ત, વૈરાગ્ય. તે તેઓ બૂમ પાડી ઊઠે છે કે માને કે તાંતણની રુવાંટીમાં પેસી ગયેલે રંગ કાઢતાં અજવાળું છે. કહો કે અંધારું નથી. મધ્ય ઘણે જ પરિશ્રમ વેઠવો પડે છે. અને તે વિલારાત્રિએ પણ મધ્યાહ્ન મનાવવાની વિલાસીઓની સીને રુચે નહિ. સંસારને મેટે ભાગ શ્રીમંત પ્રબળ ઈચ્છાને પાળવી કે ટાળવી તે એક બનવાની કેમ ઈચ્છા રાખે છે? ધનાસક્ત બની વિકાસ માર્ગમાં પ્રયાણ કરનાર સહજાનંદના છે ધાબી શા માટે થાય છે? પરિશ્રમ પસંદ નથી. , સહવાસની કામનાવાળા, નિરાગ ચિત્ત મનસ્વી પરિશ્રમ વગર જો પેટ ભરાતું હોય તે પરિએ માટે વિચારણીય થઈ પડયું છે. દેખાય રાત્રિ અને માનવ દિવસ તે જ્ઞાન ચક્ષુવાળા શ્રમને કઈ પણ ઈચ્છે નહિ. હદયથી કેમ માને? સંપૂર્ણ વિકાસી તે ઇદ્રિ. દેરાને ઉપરા ઉપરી ગાંઠ વાળતાં જરાયે યોના વિલાસીને જણાવો કે મળવો મુશ્કેલ પરિશ્રમ પડતો નથી પણ તે વાળેલી ગાંઠ છે. વિકાસના માર્ગમાં રહેલા અને વિકાસનો છેડતાં ઘણે પરિશ્રમ પડે છે. અલ્પ પરિશ્રમે અથી સંપૂર્ણ નહિ તે સામાન્ય વિકાસને કપડાંના ટુકડા થઈ શકે છે, પણ કપડું વણતાં જાણી શકે, મેળવી શકે. બાકી તે વિલાસી તે ઘણે પરિશ્રમ કરવો પડે છે. ધન વેડફી નાંખતાં અનધિકારી છે. વિલાસી વિકાસીને ઓળખી પરિશ્રમ પડતો નથી. ધન ભેગું કરતાં મહેનત શકતો નથી. વિલાસની વૃત્તિઓ કાંઈક અંશે અને વખત લાગે છે. ચિત્રને ભૂંસી નાખતાં મંદ થાય તે જ વિકાસ અને વિકાસને પરિશ્રમ અને સમય લાગતો નથી. ચિત્ર ચીતઓળખી વિકાસના માર્ગમાં સમુખ થઈ શકે રતાં પરિશ્રમ ને સમયની બહુલતા હોય છે. છે. વિકાસ એટલે ખીલવું. અંદરની વિભૂતિનું રાગદ્વેષની ગાંઠો વાળતાં પરિશ્રમ કે મુશ્કેલી બહાર પ્રગટી નીકળવું. કમળની જેમ. અવિકસિત નડતી નથી. છોડતાં અત્યંત પરિશ્રમ અને કમળ ઉપરથી લીલું દેખાય છે. પણ જ્યારે મુશ્કેલીઓ નડે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિકસિત થાય છે ત્યારે વિવિધ વર્ણ યુક્ત થઈ ખાઈ નાખતાં જરા યે વાર લાગતી નથી, મેળ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18