Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra સાચી ક્ષમા www.kobatirth.org ક્ષમા આત્માના વિકાસ છે અને તે ક્રોધના ( દ્વેષના ) અભાવસ્વરૂપ છે. ક્ષમા દયાનું અંગ છે અને તે દયાળુએમાં અવશ્ય રહેલી હેાય છે. ક્ષમા અહિંસાની જનની છે અને તે હિંસાએથી વિરક્ત આત્માને વરેલી છે. પાપકર્મના ઉદયથી પ્રતિકૂળ સયાગાને Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : આ. શ્રી વિજયકસ્તૂરરિજી મહારાજ અને વસ્ત્રથી દેહને શણગારવા, સારાં સારાં ખાનપાન દેહને અર્પણ કરવાં, માગ, બગલા, શ્રી આદિના ઉપભોગ કરવા વગેરે વગેરે મેહની સેવા અનેક પ્રકારે આત્માઓ કરી રહ્યા છે. વીર પ્રભુના એક જ ઉદ્દેશ અને એક જ ઉપદેશ; સહન કરતાં શીખો. શ્રી મહાવીર પ્રભુના સાચા ભક્ત ક્ષમા ન વિસારે. અહિંસાના પરમ ઉપાસક ક્ષમાના આશ્રિત બને. કની નિર્જરાથી વિકાસ મેળવનારના યશોગાન સાંભળીને તથા પૂજા અને બહુમાન જોઇને અમ ન કરે તે ક્ષમાધારી. પુન્ય કર્મીના ઉદ્દયી વિલાસના સાધન તથા દુનિયામાં માન, પ્રતિષ્ઠા અને મેટાઇ મેળવનારનું મનથી પણ અપમાન ન કરે તે ક્ષમાધારી. માહના દાસત્વમાંથી મુક્તિ અપાવનારી ક્ષમા જ છે. પ્રભુએ ક્ષમાના આદર કરી સ્વત ત્રતા મેળવી અને અનંત જ્ઞાન, અન ંત જીવન, અન ંત સુખ આદિ આત્મસ્વરૂપના અનન્ય ભાફ્તા અન્યા. અને અન્ય જીવાને પેાતાના સર્વ સિદ્ધાંતાનું રહસ્ય ક્ષમા મતાવી. અપરાધીને ક્ષમા માગવાની આવશ્યકતા છે. સ્વરૂપરમણુતા તે ક્ષમા. પરરૂપરમણતા તે અપરાધ. સ્વરૂપમાં રમનાર કદી પણ અપરાધી બની શકતા નથી. માહના સેવક કદી પણ સ્વરૂપમાં રહી શકતા જ નથી અને પરરૂપમાં રમ્યા વગર માહની સેવા થઇ શકતી જ નથી. જ્યાં સુધી વિરક્ત ભાવ નથી ત્યાં સુધી સાચી ક્ષમા-યાચના નથી. ક્ષમા સમભાવનું અવ્યાકુળપણે સહન કરવા તે ક્ષમા. શ્રી મહા-નામાંતર છે; સમ્યકૂની સાચી વ્યાખ્યા છે. વિષમભાવ ક્ષમાના પૂર્ણ વિરોધી છે. રાગ તથા દ્વેષનું સમપણું ન થાય ત્યાં સુધી આત્માં ક્ષમા આપી શકતા નથી. તેમજ ક્ષમા માગવાને પણ અધિકાર નથી. ભૂલથી થયેલા અપરાધની ક્ષમા માગી શકાય, પણ પાંચ ઇન્દ્રિયાના દાસ અનીને તેની સેવાને માટે જીવવું બધા ય જીવાને ગમે છે, મરવુ કેાઈને પણ પ્રિય નથી, એમ જાણવા છતાં અનેક જીવાને જીવન રહિત મનાવીને પછી તેમની પાસે ક્ષમા માગવી એ તે કેવા પ્રકારની ક્ષમાયાચના કહેવાય ? તે કાંઇ સમજાતું નથી. વિષયાસક્તિ છેડવી નથી અને તેના અ ંગે થવાના સંહાર વધુને વધુ પ્રમાણમાં નિરંતર કરી અપરાધી બન્યે જવુ છે અને પછી ચારાશી લાખ જીવાયેાનિ પાસે ક્ષમા માગવી છે, તે જીવા ક્ષમા કેવી રીતે આપી શકે? આપણા ક્ષુદ્ર રવા માટે જે એક વખત ખીજા જીવાના પ્રાાના નાશ કરી, માી માગી ફરી તેઓના પ્રાણાના નાશ ન કરીએ તેા સાચી ક્ષમા માગી કહેવાય. અને તે ક્ષમા પણ આપી શકે; પણ વારંવાર તેમના પ્રાણાના નાશ કરી વારંવાર માપી લાષા તે જ પરરૂપરમતા. કિંમતી આભૂષણ જડ તથા જડના વિકારોને ભાગવવાની અભિમાગીએ તા, તે જીવા માફી ન આપી શકે. ખરી રીતે તા આપણે પેાતાના આત્માની ક્ષમા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24