Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ : ઉપરાંત આત્મવંચના કરતો પણ જણાય છે. લાભ લેવાની તક કદી પણ જતી કરવી જોઈએ આવી છેતરપિંડી દીર્ઘ કાળ નભી રહેતી નથી નહિ. મનુષ્યને પોતાની જિંદગીમાં અનુકૂળ એટલે જ્યારે તે ખરા સ્વરૂપે ઉઘાડો પડે છે લાભદાયી તક કવચિત્ જ પુણ્યબાના પ્રતાપે જ ત્યારે જમાવેલી બધી પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે. સાંપડે છે; તે સ્થિતિનો વિચાર કરતાં અમૂલ્ય આવા મનુષ્યો પોતાના જીવનવિકાસમાં સ્વતઃ તકનો પૂરેપૂરો લાભ લેવા તૈયાર રહેવું જોઈએ. અનેક પ્રકારના પ્રત્યાઘાતો ઊભા કરતા જણાય છે. જીવનવિકાસના પંથે આગળ વધવાની “ દુનિયા ઝુકતી હે, ઝુકાનેવાલે ચઈએ” એ ભાવના ધરાવતા મનુષ્ય પોતાની દષ્ટિ સમક્ષ સૂત્ર અનુસાર ઘડીભર તે આગળ વધતા ઉચ્ચતમ આદર્શ (ideal) રાખીને જ યથાશક્તિ જણાય છે; પરંતુ ખરી પરિસ્થિતિ લાંબા વખત પ્રયાસ કરતાં રહેવું જોઈએ. મહાનુભાવ, ઉદારસુધી છપી રહી શકતી નથી. દંભી–ડોળઘાલુ ચરિત મહાત્મા પુરુષોના જીવન ચરિત્રાના મનુષ્યને પિતાની આબરૂ ટકાવી રાખવા માટે અભ્યાસથી મનનપૂર્વકની વિચારણાથી આ અનેક પ્રકારના જૂઠાણાંનું સેવન કરવું પડે છે કે આદર્શ નક્કી કરી લેવા જોઈએ. અને હરકેઈ બાબતમાં કુટેવ કે બૂરી આદત હીન કોટીના એકેદ્રિયના જીવનમાંથી સદજામી જાય છે તો પછી કોઈ પણ ઉપાયે તેનાથી ભાગ્ય-પુણ્યદયના પ્રતાપે, અકામ નિશાના છૂટી શકાતું નથી. પ્રભાવે કમે ક્રમે આગળ વધતાં ઉચ્ચ કેટીનું પિતાને જીવનપંથ ઉજજવલ અને નિષ્કટેક મનુષ્યજીવન પ્રાપ્ત કરનારે એશઆરામી અને બનાવવાની ભાવના રાખતા મનુષ્ય-વિકાસ, પુદગલાનંદી બની જઈ પોતાનું જીવન જેમ તેમ સાધક મુમુક્ષુએ એક નહિ પણ પોતાની આજુ- વેડફી નાંખવાનું નથી, પરંતુ સાચું આત્મદર્શનબાજુની સર્વ બાબતે બરાબર સંભાળી લેવાની આત્માની મહાન શક્તિઓ અને વિભૂતિઓની સાવધાની રાખવી જોઈએ. મનુષ્ય માત્ર ભૂલને ઝાંખી કરવા તરફ પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. પાત્ર છે. જાણે અજાયે ઘણી વખત ભૂલ થઈ આવો પ્રયત્નશીલ પરુષ જ અમલની કેટીમાં જવા સંભવ છે; પરંતુ તેથી નિરાશ થવાને કંઇ આવી શકે અને તે આવી શકે. અને તેવા મુમુક્ષુઓ સાચા આત્મકારણ નથી. હિંમતથી અને ભૂલ બતાવનારના દર્શન માટે બાહ્ય વસ્તુઓમાં જ્યાં ત્યાં ફાંફાં ગ્ય અહેસાનપૂર્વક તે કબૂલ રાખવામાં આવે મારવાની જરૂર નથી, પરંતુ વિશુદ્ધ મનોભાવથી તેના તરફ જંચ માત્ર છેષ કે તિરસ્કાર કે રોષની પિતાની અંદર રહેલ આત્માની અનંત શક્તિલાગણીને હૃદયમાં સ્થાન આપવામાં ન આવે એનો આવિર્ભાવ કરવાનો રહે છે. જીવનના તે તેવી નિર્મળ મનાવૃત્તિ ભવિષ્યમાં સંભવતી વિકાસક્રમમાં પીછેડઠ કરાવતા દુર્ગાના સવેળા અનેક ભૂલેમાંથી તેમજ પોતાની ભૂલ કે ગફ ત્યાગથી અને આગેકૂચ કરાવતા શુણેના લતને ઢાંકવા માટે કરવામાં આવતા અનેક વધતા જતા પરિશીલનથી વિકાસ સુસાધ્ય થઈ જૂઠાણાથી મનુષ્યને બચાવી લે છે એટલું જ શકે છે. તેવા સાધકે જ જીવનની ખરી મજ નહિ પરંતુ વિકાસના માર્ગમાં નડતી અનેક માણી શકે છે અને તેમના જીવનના અંતે મુસીબતોને સામનો કરવા માટે કંઈક નવું જ જોઈ શકાય છે કે તેમણે જ જીવન જીવી બળ અર્પણ કરે છે. - જાણ્યું છે- સફળ કર્યું છે. તેમના જીવનમાંથી વિકાસ માટેના સાધનોની પૂરતી સ્પષ્ટતા સો કોઈ પ્રેરણા મેળવે એ જ અભ્યર્થના. અને બને તેટલી અનુકૂળતા થતાં તેનો પૂરેપૂરો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24