Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ . શ્રી આત્માનંદ પ્રકાશ : દુર્લભ મનુષ્યભવ, ઉત્તમ કુળ અને ધર્મસાધ- ઉપરોક્ત સામાન્ય સૂત્ર સર્વને માટે એકનાની અનેક પ્રકારની અનુકૂળતાએ સદભાગ્યે ધારું સત્ય આગળ કરે છે અને તે એક ન્યાયપ્રાપ્ત કરે છે ત્યારે જીવનવિકાસને પ્રશ્ન જે નીતિને અવિચળ સિદ્ધાંત થઈ પડે છે. એટલે તે મુમુક્ષુભાવ ધરાવતા હોય તે તેની ખાસ નાના અગર મોટા પ્રત્યેક કાર્યમાં વ્યાવહારિક વિચારણા માગી યે છે. તેમજ ધાર્મિક નજરે વિવેકપૂર્વકના ઉપયોગની જીવનવિકાસ સૌ કોઈને ઈષ્ટ છે, પરંતુ તે પ્રથમ દરજજે અનિવાર્ય આવશ્યકતા છે. પરમ કેવા ઉપાયો અને સાધનોથી સહેલાઈથી સાધી વિવેકબુદ્ધિ જ અન્ય સર્વ પ્રાણીઓ કરતાં શકાય તેની મીમાંસા આ લેખમાં પ્રસ્તુત થઈ મનુષ્યને ઉચ્ચ કોટીમાં મૂકે છે અને વિશિષ્ટત્વ પડે છે. સર્વ કોઈ મનુષ્ય જીવનવિકાસમાં અપ છે. વિવેકશૂન્ય મનુષ્ય પશુથી પણ હીન આગળ વધવાની ભાવના સેવતો જણાય છે. કેટીમાં ઊતરી જાય છે. વિવેકબુદ્ધિ સાર એટલે પિતાની આસપાસ વિકાસ અને ઉન્નતિ અસાર વસ્તુઓનું યથાર્થ પૃથક્કરણ કરી, માટેની અનફળ સાધનસામગ્રી એકઠી કરવા વિશુદ્ધ સારભૂત વસ્તુ અને ઉત્તમત્તમ સદુઉપરાંત તેના ઉપયોગ માટેની તિતિક્ષા અને ગુણો તરફ આપણને ખેંચી જાય છે. વિવેકતેના માર્ગમાં નડતા જાળઝાંખરાં અને ઊભી બુદ્ધિમાં જેમ જેમ સૂક્ષ્મતા, તરતમતા, પ્રતિભાથતી મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી પણ શક્તિ વધતા જાય છે તેમ તેમ મનુષ્ય પ્રાણી કેળવવી જોઈએ. જીવનના ઘડતર માટે-વિકાસ. પિતાના વિકાસકામમાં આગળ અને આગળ પૂર્વકના ઘડતર માટે પ્રત્યેક મુમુક્ષ અને અનેક વધતા જાય છે અને તેને જીવનનું પરમ રહસ્ય પ્રકારના સદ્દગુણોનું સેવન, દુર્ગાનું-મીઠા હસ્તામલકાવત્ થતાં, તે મનુષ્ય જીવનને સફળ જણાતા દુર્ગાનું પણ ઉચ્છેદન, સદગુણપોષક અને સાર્થક કરવા શક્તિમાન બને છે. શુભ ભાવનાઓનું પરિશીલન અને સદ્ગુણને વિવેકબુદ્ધિ અનેક પ્રકારની અનુકુળ સાધનવિઘાતક થઈ પડે તેવી, તેમજ દુર્ગણોને સંવ સામગ્રીની પ્રાપ્તિ થતાં તે માટેની ઓછા વધતા ધક થઈ પડે તેવી અશુભ ભાવનાઓ અને પ્રમાણમાં નમ્રતા અને ધગશ હોય તો તે કુટેવોનું ઉમૂલન કરતા રહેવું જોઈએ, આદરવા સારા પ્રમાણમાં ખીલવી શકાય છે; છતાં પણ યોગ્ય અને ત્યાગ કરવા યોગ્ય ભાવનાઓ, સ૬- પ્રત્યેક મનુષ્યને આ સુગ પ્રાપ્ત થતો નથી. ગુણે કે હા , સારી-માઠી વૃત્તિઓના ભેદ- તેમજ સદ્દભાગ્યે તે પ્રાપ્ત થાય તે પણ શક્તિની જ્ઞાનના ઉપયોગમાં પરમ વિવેકબુદ્ધિની, ઉચ. કંઈક મર્યાદા હાવાથી સર્વ કઈ તેને જોઈએ તમ પ્રતિભાની ખરી કસોટી છે. તેટલો લાભ લઈ શકતા નથી. આવા સંગે વિરાજઇનાં મવતિ વિનિપાત: ફાતમુa: વચ્ચે ભલા, ભેળા, સરલ અને સાદા તેમજ એ સૂત્ર અનુસાર જે કઈ મનુષ્ય લેશ માત્ર કાલાઘેલા સામાન્ય મનુષ્યાને, જીવનના વિકાસવિવેકહીન થાય છે-વિવેકના સન્માર્ગથી જરા પથમાં આગળ વધવા માટે મોટા મોટા પણ ચુત થાય છે એટલે ધીમેધીમે વિવેક- ધર્મશાસ્ત્રોના પુસ્તકોના અભ્યાસની, સૂફમ ભ્રષ્ટતામાં વૃદ્ધિ થતી જાય છે તેને સેંકડે બુદ્ધિગમ્ય વાદવિવાદની, ચર્ચાસ્પદ વિષયોના ભાગે વિનિપાત–અધ:પતન થાય છે અને અવગાહનની કે ઊડી વિચારણાની અનિવાર્ય તે તદ્દન હીન કોટીના મનુષ્યની ગણનામાં જરૂર રહેતી નથી. નીચે લખેલા શ્લેકમાં માવી જાય છે જણાવ્યા મુજબનું પોપકારપરાયણ જીવન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24