Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસાની અદ્દભુત શક્તિઃ દરબારગઢમાં ખૂન ૪૩ મહેન્દ્રવાળી એરડી પાસે પહોંચી, એનું તાળું મદદ કરવાને પ્રશ્ન રહેતું જ નથી. હું નાશી છૂટું ઉઘડાવા લાગી. તેથી કંઈ જ ફાયદે કરી શકું તેમ નથી. એક સત્યાકોટડીમાં પુરાયેલ મહેન્દ્ર હજુ જાગતે હતો. ગ્રહી તરીકે મારે આવેલું સંકટ પ્રમાણિકપણે સહન આવતી કાલે બલિપૂજ વેળા શું બનશે. આચાર્ય કરવું જોઈએ.” અમરકાતિને સત્યાગ્રહ કેવું પરિણામ લાવશે, “ રાજકુમાર ! આપની બદલીમાં એ સર્વ સહન અહિંસાનો વિજય થશે કે કેમ ઇત્યાદિ વિચારમાળાના કરવાનું હું માથે લઉં છું ને ? ' મણકા મૂકતા હતા ત્યાં તે તાળામાં કુંચી ફરતી “રાજપુત્રી ! એમ નહિ બની શકે. મારી ખાતર સાંભળી આશ્ચર્ય ઉપર્યું. અને જ્યારે દ્વાર ઉઘાડી તમારા શિર પર એવું જોખમ હું લાદવા જરા પણ પિતાની સન્મુખ સામાન્ય પિશાકમાં કુંવરી મૃગા- છત નથી. તમે સત્વર પાછા ફરો અને જે વતીને આવી રહેલી ત્યારે વધુ આશ્વર્ય થયું. થાય તે જોયા કરો.' એકાએક એનાથી બોલી જવાયું– મગાવતી રાજકુમારને હાથ તાણ બહાર જવા કોણ મૃગાવતી ! તું અહીં કયાંથી ?’ આગ્રહ કરે છે ત્યાં એકાએક કારમી ચીસ સંભળાઈ ! મગાવતા–પ્રિય કુમાર! હું મૃગાવતી પો!' તરત જ ઉભય કોટડીની બહાર દોડી આવ્યા તે એટલા શબ્દો જોરથી બેલી એકાએક તે ચૂપ માલમ પડ્યું કે મૃગાવતી જે કમરામાં સૂતી હતી થઈ ગઈ બેલવાની ઇચછા છતાં કંઈ બોલી તે તરફ કેલેહલ મચી રહ્યો છે. ન શકી. નાચી દષ્ટિએ પાષાણુવત ઊભી રહી. કેટલાક પહેરેગીરે કિકિયારી સાંભળતાં જ મહેન્દ્ર–આટલી રાત્રિયે હું પલંગની મીઠી નિદ્રા ત્યાં દોડી ગયા. એકાદ તે દાદર ચઢી ઉપર પણ છોડી અહીં શા સારુ આવી ?' મૃગાવતીમાં કુમારના પહએ. રાજપુત્રી અને મહેન્દ્રકુમાર પણ ઉતાવળા શબ્દો સાંભળ્યા પછી હિંમત આવી ને તે બેલી આવી પહોંચ્યા. ત્યાં તો બૂમરાણ મચેલું જોયું. કુમાર, હું તમને આ દિવાલે વચ્ચેથી મુક્ત કરવા “રાજપુત્રીનું ખૂન’ એવા અવાજે થઈ રહેલા. છું. આવી અત્યારની પળો કેવી કિંમતી છે તે શું એ સાંભળતાં જ મૃગાવતીનું આશ્ચર્ય વધી પડયું. આપ નથી જાણતા ? તમે બધાને અહીં ગાંધી રાખી તરત જ દાદર ચઢી ઉપર પહોંચી. રોજના આવતી કાલને અરૂણોદય થતાં જ પેલે પુરોહિત અભ્યાસથી દીપક પ્રગટાવ્યો ત્યારે જ અંધારામાં જે મૂંગા પશુઓનું બલિદાન આરભશે. એ વેળા ગૂંચવણ થઈ હતી તેને સાચો ખ્યાલ આવ્યો. આચાર્ય મહારાજ અનશન યાને આમરણાંત ઉપવાસ પિતાનો પલંગ લેહીથી તરબોળ થયેલે જે. આદરશે. માટે અહીંથી મુક્ત થઈ એ અટકાવવા- એક શ્યામ બુરખાધારીને ઝખાની બારીએથી કુદકે મહારાજને સમજાવવા કંઈ પ્રયાસ કરો ! આ દુ- મારવાની તૈયારીમાં નીરખી તરત જ તેણીએ માઓને તેમના માર્ગે જવા દ્યો. એમાં આવા રાજકુમારને બૂમ મારી. વિદ્વાન આચાર્યના પ્રાણનું બલિદાન ન થવા દ્યો. પેલે નીચે પડી નાસવાનો પ્રયત્ન કરે ત્યારસાધુજીના અનશનથી એ પાપીને તે ધીકળાં મળ્યા પહેલાં તે મહેન્દ્ર ત્યાં પહોંચી ગયે અને તેના હાથજે આનંદ થશે. તેથી પલાયન કરી જવાની સત્વર પર ' ૧૨ માંને છરે આંચકી લઈ, બાજુ પર ફેંકી એ તૈયારી કરો ! ” આદમીને જોરથી બાથમાં લીધે. તરત જ પહેરેગીરો રાજપુત્રી ! આચાર્યશ્રીનો માર્ગ અહિંસાને છે; દોડી આવ્યા અને એને બાંધી લીધે. એટલે બીજા પ્રકારની સલાહ આપવાને કે અન્ય કંઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24