Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦. શ્રી આત્માનંદ પ્રકાશ : ક એવા વાક્ય ઉપર જેઓને આદર બંધાણે છે, “gā પ્રકૃતિવારોડ વિર ના ઘર દિ તેઓના ગુણને માટે ઉપર કથિત ઈશ્વર જગતુ- રવિન્ટોત્તરઘથ્થવ દ્રિવ્યો દ ર મદામુન: ” કર્તાપણાની દેશના છે. અર્થાત–એ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે હવે બીજી રીતે ઉપચાર વગર ઈશ્વરને ખરું રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ જગત્કર્તા આચાર્ય શ્રી બતાવે છે– યથાર્થ જાણવો. વળી તે કપિલને ઉપદેશ છે, “મેaઈશુન્હા મત સામે વેશ્વરા માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્યજ્ઞાની મહાસ જતિ નિર્દોષ જાવા ચરિત: ” મુનિ હતા. ' અર્થાત–ખરી રીતે આ આત્મા જ ઈશ્વર આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને છે. કેમકે દરેક આત્મસત્તામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ આ - શૂન્યવાદની ખૂબ આલોચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દો બતાવી છેવટે રહેલી છે. અને આત્મા-જીવ તો ચાખી રીતે લાઇ કર્તા છે જ. આવી રીતે કરૂંવાદ જગત્કર્તૃત્વવાદ આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિ જાહેર કરે છે કે– વ્યવસ્થિત થઈ શકે છે. "अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्त्वतः ।। આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । “શાસ્ત્રનામા મદારમન બાવો વતણૂદા મા व विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनार्हतः । ; सत्त्वार्थसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ? । एवं च शून्यवादोपि सद्विनेयानुगुण्यतःअभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा । अभिप्रायत इत्युक्तो लक्ष्यते तत्त्यवेदिना ॥" થાયરાાસ્ત્રાવરોધેન કથા Sઇ મનુષ્યઃ ” અર્થાતુ–મધ્યસ્થ પુરુષનું એમ કહેવું છે અર્થાત-જયાં જ્યાં ઈશ્વરને કર્તા કહે- કે આ ક્ષણિકવાદ બુદ્ધ પરમાર્થ દષ્ટિએ અર્થાત વામાં આવ્યો હોય ત્યાં ત્યાં પૂર્વોક્ત અભિ- વસ્તુસ્થિતિએ કહ્યો નથી, કિન્તુ મોહવાસનાને પ્રાયથી કર્તા સમજવો. તે સિવાય પરમાથે દુર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ દ્રષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિકર્તા કઈ શાસ્ત્રકાર બતાવી તેવા પ્રકારના યોગ્ય શિષ્યને આશ્રીને અથવા શકે જ નહિ; કારણ કે શાસ્ત્ર બનાવનાર ઋષિ- વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં મહાત્માઓ પ્રાય: નિસ્પૃહ, પરમાર્થ દષ્ટિવાળા આવ્યો છે. શૂન્યવાદ પણ યોગ્ય શિષ્યોને અને લોકોપકારની વૃત્તિવાળા હોય છે, માટે આશ્રીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે ? અતઃ તત્વજ્ઞાની બદ્ધ કહ્યો જણાય છે. તેઓના કથનનું રહસ્ય બરાબર શોધવું જોઈએ વેદાન્તના અતવાદની વેદાન્તાનુયાયી કે અમુક વાત તેઓ ક્યા આશયથી કહે છે. વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર પ્રાપ્ત એ પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા થતા દેપ બતાવી છેવટે આચાર્યશ્રી કહે છે કે – આવે છે. સાંખ્ય મતાનુસારી વિદ્વાનોએ પ્રકૃતિ- “કન્ય વ્યથાનથયેલ્વે સમાવપ્રસિદશેવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર અતિરેરાના શાસ્ત્ર નિછા ન તુ તવત: In કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમા- અર્થાતુ-મધ્યસ્થ મહર્ષિએ એમ નિરૂપે વેલું છે એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે છે કે: અતવાદ તાત્વિક દષ્ટિએ નથી કહ્યો, પણ આચાર્ય શ્રી કહે છે કે – સમભાવની પ્રાપ્તિ માટે બતાવવામાં આવ્યા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24