Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
©20
શ્રી સિસ્તોત્ર
( ગત વર્ષના પૃષ્ઠ ૨૬૮ થી શરુ )
આ સમ્યગ્ રત્નત્રયી પ્રાપ્ત કરી ભગવાને પ્રથમ તે। આશ્રવ દ્વારાના સવર્ડ રાખ કરી નવાં કર્મન આવતા રેકી દીધા. કર્મરૂપ જાતે આવવાના દ્વાર--ગરનાળા તે આશ્રવ છે, અને તે આશ્રવ જળને આસ્રવંતુ... અટકાવનાર કમાડરૂપ સવર્ છે. માટે નવાં કમ આવતા અટકાવવા હોય તે। આશ્રવ દ્વારા સવરવર્ડ ધી દેવા જોઇએ. અને પ્રભુએ પણ એમજ કર્યુ”,-હૅયરૂપ આશ્રવના ત્યાગ કર્યા અને આયરૂપ સંવરને આદર કર્યાં.
'
રચનાર અને વિવેચક :
ૐા. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ.
""
सरस सलिलावाहि द्वारमत्र जनैर्यथा । तदास्रवणहेतुत्वादास्रवो व्यपदिश्यते ॥ आत्मनोऽपि तथैवैषा जिनैर्योगप्रणालिका । कर्मास्रवस्य हेतुत्वादास्त्रवो व्यपदिश्यते ॥ —શ્રી. અમૃતચંદ્રાચાય કૃત તત્ત્વાર્થસાર કારણ યાગે હા બાંધે અંધને, કારણ મુગતિ મુકાય; આશ્રવ સવર નામ અનુક્રમે, હૈયેાપાદેય સુણાય. પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવત ! ”
—શ્રી. આનંદધનજી
“ રિાયગતિ જિનવર દેવ, સેવ આ દેહલી હા પર પરિણતિ પરિત્યાગ, કરે તસુ સેહલી હૈા આશ્રવ સર્વ નિવારી, જેઠુ સંવર ધરે હા જે જિન આણા લીન, પીન સેવન કરે હા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ àાત આસવા પરિસવા, નહિ ઇનમેં માત્ર ષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત
લાલ
લાલ
લાલ
લાલ
For Private And Personal Use Only
સદેહ;
એહ.
33
—શ્રી. ધ્રુવચ
-—શ્રીમદ્ રાજચ’દ્રષ્ટ
--શ્રી આચારાંગ.
“નો આસવા સો ઽલવા ”
આમ સવરવડે ભગવાને નવા કર્મા પ્રવેશ (new entry ) અટકાવ્યા, એવા તે સિદ્ધના ચરણ અમને શરણરૂપ હા !
તે પૂર્વ કમ ગણને પણ નિર્જરતા, શસ્ત્રો અમાઘ તપ આદિકના સજતાં;
જે દુષ્ટ માહનીય ક --નરેદ્ર મારે, તે સિદ્ધના ચરણ હે। શરણુ અમારે. ૧૮
શબ્દા :-~~અને તપ વગેરેનાં અમેઘ શસ્ત્રો સને પૂર્વ કર્માંગતે પણ નિરતાં, જે દુષ્ટ મેહનીયરૂપ કર્મ–રાળને મારી નાખે છે, તે સિદ્ધના ચરણુ અમને શરણરૂપ હા !

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24