Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આપણી ધાર્મિક સંસ્કૃતિ 卐 આ આત્માપણું ની ભાવના તત્ત્વજ્ઞાન ઉપર રચાયેલી છે. જગતનાં સર્વ જીવા–એકેદ્રિયથી સંદીપ ચક્રિય મનુષ્ય સુધીમાં આત્મતત્ત્વ સમાન છે. જે ભેદ છે તે પ્રકૃતિ-કર્મના સંબંધને લીધે છે. દરેક જીવ પોતાના વિકાસ સાધી શકે છે અને સિદ્ધપદને પામી શકે છે, જગતના આ શાશ્વત નિયમ છે. જગતના શાશ્ચત નિયમનું ઉલ્લંધન કરવુ તે જ મહા-સૂત્રને આધારે જાતિવેરી પ્રાણીઓ પણ પાપ છે, માટે કાઇ પણ જીવને તેના ઉન્નતિક્રમ-વેરભાવને ત્યાગ કરે છે અને સર્વત્ર શાંતિ વિકાસક્રમને સાધતાં અટકાવવા, તેની હિંસા ફેલાય છે. શક્તિશાળી છતાં સર્વ જીવાનું કલ્યાણુ કરવી તે જગતના નિયમ વિરુદ્ધ હાઇ પાપ છે. ઇચ્છનાર પુરુષ નિર ંતર ભાવે છે કે— નાનામોટા સર્વ જીવામાં આત્મા સમાન છે, મિન્ની મે સqયેલુ, ચેર મળ્યું નળ૬ / જોઈએ, પણ જનસમાજ-સર્વ જીવાના કલ્યાણુ માટે વાપરવી જોઇએ. આ ભાવનામાં એકાંત સ્વદેશપ્રેમ પણ ગાણુ બને છે. આ ભાવના સર્વત્ર ફેલાતાં માણુસા માણસા વચ્ચેના, જાતિ જાતિ વચ્ચેના, દેશે। દેશે. વચ્ચેના, રાજ્યે રાજ્યે! વચ્ચેના કલહેા શમી જાય છે; એટલું જ નહિ પણ, તૢલા પ્રતિષ્ઠાયાં વૈજ્યાગ: એ પેાતાના મારે સર્વ પ્રાણીઓ સાથે મૈત્રી છે, કાઇ સાથે વેર નથી. વળી પ્રાર્થના કરે છે કે શિવમસ્તુ સર્વજ્ઞત:, દરેક જીવ જગતમાં પેાતાના વિકાસ સાધવા જન્મે છે, માટે સઘળા નાનામેાટા જીવાનુ` રક્ષણ કરવું તે પ્રકારના તત્ત્વજ્ઞાન ઉપર આર્યધર્મો અને ખાસ કરીને ઠંન ધર્મ રચાયેલા છે. આ નિયમમાં કાઇ પણ ભાગે પાતાનું રક્ષણ કરવુ, અથવા શક્તિશાળી જીવાને જ જીવવાના હક્ક છે, તે થિયરીને અવકાશ નથી. ટૂંકામાં પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિમાં પૂર્વ અને પશ્ચિમની દિશાઓ જેટલું જ અંતર છે. परहितनिरता भवन्तु भूतगणाः । રોવા: પ્રયાસ્તુ નારાં, સર્વત્ર સુન્ની મવતુ હોદ્દ: આર્ય સંસ્કૃતિમાં મનુષ્યની શક્તિ-વીર્યના ઉપેક્ષા થયેલ નથી. ખરેખર, શક્તિસપન્ન સત્ત્વશાળી પુરુષો જ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રોમાં બતાવેલ છે; પણ તે શક્તિ ફક્ત શારીરિક કે માનસિક માનવામાં આવી નથી પણ ધર્મ ઉપર નિર્ભર થયેલ હાવી જોઇએ; શક્તિ પોતાની જાતને, પેાતાના કુટુબ કે દેશને પુષ્ટ કરવામાં જ ન વપરાવી Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીએ પરહિત કરવામાં તત્પર થાઓ, સર્વ દાષાઅશુભ વાસના નાશ પામેા અને સમસ્ત જીવ-લાક સુખી થાએ.. સર્વ જીવાનુ કલ્યાણ ઇચ્છનારા, અને જગતભરમાં શાંતિને ચાહનારા આપણે સૈા જૈન ભાઈએ પર્યુ ણુના મગળમય દિવસામાં પ્રાર્થના કરી કે— ઘેાર સંહાર વિરામ પામે, વેરવૃત્તિ શમી જાએ, સર્વત્ર લેાકેા સુખી થાઓ, For Private And Personal Use Only ૩૩ અને જગતમાં પરમ શાંતિ પ્રસરા.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24