________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨.
આમાન-૬ પ્રકાશ,
અને – शुद्धाः प्रसिद्धिमायान्ति लघवोपीह नेतरे। तमस्यपि विलोक्यन्ते दन्तिदन्ता न दन्तिनः ॥
લઘુ એવા શુદ્ધજને પ્રસિદ્ધિને પામે છે; બીજા ( મહેતા અને અશુદ્ધ) નહિં; હસ્તીના દન્તુશળ અંધકારને વિષે દેખાય છે, હસ્તી દેખાતા નથી ( કારણ કે દન્તુશળ લઘુ છતાં શુદ્ધ-ત છે, અને હસ્તી મહેતા છતાં અશુદ્ધ-વેત નહિ એવા છે. )
માટે શુદ્ધ એટલે કષાયાથિી રહિત હોય તેની પ્રશંસા થાય છે, કષાયથી યુક્ત હોય છે તેની થતી નથી.
तथा अरिषड्वर्गत्यागेनाविरुद्धार्थप्रतिपत्त्येन्द्रिय जय इति ॥
અર્થ વળી છ શત્રુઓને ત્યાગ કરીને, અવિરૂદ્ધ અર્થનું પ્રતિપાદન કરીને ઇન્દ્રિઓને જ્ય કરે.
વિવેચન -કામ-ક્રોધ-લભ-માન-મદ-અને હર્ષ એ છે અને ન્તર્શિત્રુઓને પરાજય કરીને, પરસ્પર અવિરધી (ગૃહસ્થાશ્રમને ચોગ્ય એવા ધર્મ અને અર્થની સાથે વિરોધ ન પામેલા ) એવા જે અર્થ (શબ્દાદિ પંચવિષય ) તેમને અંગીકાર કરીને ઇન્દ્રિએને જય કરે, અત્યંત આસક્તિને પરિહાર કરે તેમના વિકાર રોકવા.
ગૃહસ્થ તે અત્યંત આસક્તિને પરિહાર કરી શકે, અર્થાત્ આસક્તિ અત્યંત હોય તેને ઓછી કરે. ઇન્દ્રિઓને વિષય થકી સર્વથા રેકવી એ તે યતિને જ ધર્મ છે તે આગળ યતિના અને ધિકારમાં આવશે.) અહીં તે ગૃહસ્થને સામાન્ય ધર્મ કહે છે માટે એમ કહ્યું. तथा उपप्लुतस्थानत्याग इति ॥
અર્થ વળી ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે.
વિવેચન ––ઉપદ્રવ સ્વરાજ્ય તથા પરરાજ્યના સિન્યના યુદ્ધથી થતો ઉપદ્રવ: દુકાળનો ઉપદ્રવ; મરકીને ઉપદ્રવ તથા સાત પ્રકારની ઇતિ તથા લેક સાથે અતિશય વિરોધ થવા રૂપ ઉપદ્રવ એવા
For Private And Personal Use Only