________________
અષ્ટાવક્ર ગીતા. માનવામાં આવે તે તે બીજી પ્રાચિક ઉપાધિઓની ગણતરીમાં ગણાય. જેની ઉત્પત્તિ છે તેને નાશ હોયજ એ વેદાંતને સિદ્ધાંત છે, વિચારથી તેની ઉત્પત્તિ ન માનીએ તો પછી અવિચાર-વિચારરહિત માણસને પણ મેક્ષ સંભવે ? વળી જે મેક્ષને માટે શાસ્ત્ર, વિચાર અને ગુરુના ઉપદેશની જરૂર ન સ્વીકારીએ તો માયાના ભ્રમણમાં ભમતા પ્રાણીને કારણે પાય ક્યાં રહ્યો ? ના, શાસ્ત્ર, વિચાર-વિમર્શ અને ગુરૂપદેશની એટલા માટે જરૂર છે કે અનાદિ કાળથી અવિદ્યાલિસ જીવાત્માને હૃપણને જે અધ્યાસ લાગે છે તે તજવાને અવકાશ મળે અને “હું કર્તા ભક્તા નથી ' એવું ગાન ઉત્પન્ન થાય. આ જ્ઞાનોદય થવાને માટે વિચાર વગેરેની જરૂર છે અને તેમાંથી પોતાના સ્વરૂપનું જીવાત્માને જ્ઞાન થાય છે. તે મા કે મુકિત કહેવાય છે.
स शरीरभिदं विश्वं, न किचिदिति निषितं । શુદ્ધાત્ર સી , તેજરિ : ૫ પુના ?. તે
અર્થ. શરીર સાથે આ ફિશ્વ જ નથી એવો નિશ્ચય થયા પછી શુદ્ધ અને ચિત્માત્ર માત્માજ એક અવશેષ કહે છે (રામા વગર શરીર અને વિશ્વ બધું પામ્યા છે એ નિશ્ચય થાય છે) એટલે બીજી ક૯પના કરવી તીજ નથી. શરીરાદિકની નધરવા.
ટકા. શરીર તેમજ તેની સાથે આખું વિશ્વ આત્મા સિવાય મિથ્યા છે, છતાં દેરી છે એવું જાણવા છતાંએ કોઈ કોઈ વાર સહેજસાજ અંધારું હોય તે રજજુમાં સપનો ભાસ થઈ જાય છે તેમ અનિર્વચનીય માયાની અંધારીમાં બ્રહ્મજ્ઞાન થવા છતાં પણ જગતને અને શરીરમાં હુંપણાનો ભ્રમ પુરુષને થઈ જાય છે માટે જગત છે છે ને નથી એમ કહેવાય છે. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી અજ્ઞાનની