________________
ink
અષ્ટાવક્ર ગીતા.
नोद्विन न च संतुष्टमकर्तृस्पंदवर्जितम् । निराशं गतसंदेहं चित्तं मुक्तस्य राजते ॥ १३ ॥
અર્થે. જ્ઞાની, નિરાશ અને જેના સંદેહ ટળી ગયેલા છે એવા જીવન્મુક્તને તેા ઉદ્વેગ નથી થતા અને સંતાષે થતા નથી, એટલે તેનું ચિત્ત તેા સદાય આનંદમાં રહે છે.
निर्ध्यातुं चेष्टितं बापि यच्चितं न प्रवर्तते । निर्निमित्तंमिदं कतु निर्ध्यायति विचेष्टते ॥ १४ ॥
અર્થ. જ્ઞાનીનું ચિત્ત નિષ્ક્રિયભાવવાળું હાઈ કંઈ ચેષ્ટા કરવામાં પ્રવૃત્ત થતુંનથી, પરંતુ સંકલ્પરહિત નિશ્ચલતામાં મગ્ન રહી કશું ધારતુંએ નથી ને કરતુંએ નથી.
तत्त्वं यथार्थमाकर्ण्य मंदः प्राप्नोति मूढताम् । अथवाऽयाति संकोचमूढः कोपि मूढवत् ॥ १५ ॥
અર્થ. તત્ત્વને ખરાખર સાંભળ્યા પછી આછી બુદ્ધિવાળા માણસને મૂઢતા આવે છે. અથવા તા તત્ત્વ સાંભળીને કાઈને સમાધિ પ્રાપ્ત થાય છે, એટલે તે અમૂઢ હાવા છતાં મૂઢ જેવા લાગે છે.
एकाग्रता निरोधो वा मूढैरभ्यस्यते भृशम् । હીરા'Ë ન'ત્પત્તિ પ્રવ્રુત્ત્વપને ચિતા Ŕ૬
અર્થ. મૂઢાને એકાગ્રતા અને નિરોધ માટે ખૂબ અભ્યાસ કરવા પડે છે. જ્યારે જ્ઞાની જે કૃત્યને નેતા નથી તે તે સુતેલા પુરુષની માફ્ક સ્વપદમાં-પોતાના આત્માંમાંજ સ્થિત થઇ રહે છે.