Book Title: Ashtavakra Gita
Author(s): 
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 161
________________ અધ્યાય 18 મી. અર્થે. સર્વદા વિમલ એવા મને માયા ક્યાં છે? સંસાર ક્યાં છે? પ્રીતિ કે વિરતિ ક્યાં છે? તથા બ્રહ્મ પણ ક્યાં છે? કેઈજ ઉપાધિ નથી એટલે જીવભાવ અને બ્રાભાવને પણ સંભવ જીવન્મુતાવસ્થામાં સંભવિત નથી. પ્રતિનિતિન રાશિ 4 ર વ aa कूटस्थनिर्विभागस्य स्वस्थस्य मम सर्वदा // 8 // અર્થ. સર્વદા સ્વસ્થ કુટસ્થ અને વિભાગરહિત મારામાં પ્રવૃત્તિએ ક્યાં ને નિવૃત્તિ પણ ક્યાં છે? મુક્તિ કે બંધન ક્યાં છે? અર્થાત્ મને કંઈજ નથી. હું જે બ્રહ્મ છું તે બધી ઉપાધિએથી રહિત સર્વદા મુક્ત છું. क्वोपदेशः क्व वा शास्त्रं क्व शिष्यः क्व च वा गुरुः / क चास्ति पुरुषार्थो वा निरुपाधेः शिवस्य मे // 9 // અર્થ. ઉપાધિ રહિત ને શિવ-કલ્યાણરૂપ મને ઉપદેશ શે? શાસ્ત્ર શું, શિષ્ય અને ગુરુ શા? વળી મને પુરુષાર્થ–મેક્ષ પણ શે? પરબ્રહ્મ જે સદા સર્વદા અખંડ જ્યોતિ અચળ છે તેને મેક્ષ શે હેાય? ન જ હોય. क चास्ति क च वा नास्ति क्वास्ति चैकं क्व च द्वयम् / વિદુનીગ વિમુન જિજિરિતે મમ | 20 છે. અર્થ. કયાં અતિ, ક્યાં નાસ્તિ, ક્યાં એક અને ક્યાં દ્વય–બે છે? બહુ કહેવાનું શું પ્રયોજન છે. હું કઈ કંઈ કશી વસ્તુજ નથી, માત્ર પ્રકાશ કરું છું એટલે કે અખંડ અવિનાશી જ્યોતિ રૂપ છું, આનંદ સ્વરૂપ છું. // इति श्रीमदष्टावक्रगीतायां परमानन्दरूपतानाम अष्टादशोऽध्यायः समाप्तः //

Loading...

Page Navigation
1 ... 159 160 161