________________
અધ્યાય ૧૬ મો.
૧૪૯: मुप्तोऽपि न सुषुप्तौ च स्वमेऽपि शयितो न च । जागरेऽपि न जागति धीरस्तुतः पदे पदे ॥ ८ ॥
અર્થ. ધીર-જ્ઞાની પુરુષ સુતેલો હાઈ સુષુપ્તિમાં તે નથી, ઉંઘતા હોય તે પણ જાગતે છે, જાગતે હાઈ જાગર્તિમાં નથી હોતે, અર્થાત્ દરેક સ્થિતિમાં તે તૃસજ હોય-રહે છે.
ज्ञः संचितोऽपि निश्चितः सेन्द्रियोऽपि निरिन्द्रियः।। मुबुद्धिरपि निबुद्धिः साहंकारोऽनहंकृतिः ॥ ९॥ .
અર્થ. જ્ઞાની હોય તે સચિત પણ નિશ્ચિત, ઇન્દ્રિયવાન છતાં નિરિદ્રિય, બુદ્ધિમાન હોવા છતાં બુદ્ધિ રહિત અને અહંકારી છતાં નિરહંકારી જે રહે છે.
न सुखी न च वा दुखी न विरको न संगवान् । नमुक्षुन वा मुक्तो न किञ्चिन्न च किञ्चन ॥१०॥
અર્થ. જ્ઞાની પુરુષ સુખીએ નહિ તેમ દુખીએ નહિ, વિરક્ત નહિ તેમ સગવાને નહિ, મુમુક્ષુએ નહિ ને મુકતે નહિ તેમ ધનવાને નહિ ને નિર્ધને નહિ એ હોય છે. विक्षेपेऽपि न विक्षिप्तः समाधी न समाधिमान् । जाडयेऽपि न जडो धन्यः पाण्डित्येऽपि न पण्डितः ॥११॥
અર્થ. ધન્ય-જ્ઞાની વિક્ષેપમાંએ વિક્ષિપ્ત નથી રહેતું સમાધિમાં સમાધિમાન નથી રહેતું, જડતામાં રહેતે પણ જડ નથી હોત અને પંડિતાઈમાં પણ પંડિત નથી. ॥ इति श्रीमदष्टावक्रगीसायामानन्दस्वरूपतानाम
शोषोध्यायः समासः ॥